SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ, જીવન રાજકીય નેધપોથી 8 ચિદમ્બરમ સ્વ. યશવંતરાવ ચહાણ સામાન્ય રીતે વ્યકિત જીવંત હોય ત્યારે એની પ્રશંસા અને ટીકા પણ થાય છે. એમની હયાતીમાં એવી વ્યકિતને વિરોધી ' યશવંતરાવ ચવ્હાણને તા. ૨૫-૧૧-૮૪ ના રોજ વર્ગ પણ એમના મૃત્યુ બાદ એમને ગુણેનું જ સ્મરણ કરે છે.. દેવિલય થશે. એમના અવસાનથી રાષ્ટ્રને વહીવટી નિષ્ણાત ક્યારેક અતિશકિત પણ થાય છે. યુવાન પેઢીને એમાં દંભઅને પ્રગતિશીલ પણ વ્યવહારુ રાજ પુરુષની ખોટ પડી છે. પણ જણાય છે. પરંતુ વ્યકિતની હયાતીમાં કે હાજરીમાં થતી પ્રગતિશીલતાની સાથે વારતવિકતાને નજર સમક્ષ રાખવાની એમની ટીકામાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે એમની કામગીરી અને એમની લાક્ષણિકતાના કારણે તેઓ વિનીતમાં ઉદ્દામ અને કાર્યપદ્ધતિમાં સુધારો થાય એવું ઈગિત હોય છે. જયારે ઉધામોમાં વિનીત' ગણુતા. એવી હસ્તી જ ન હોય ત્યારે એવી ટી નિંદામાં છે એમની રાજકીય કારકિદીને આલેખ આ દ્વતઃ સાં પરિણમે છે. આ જ કારણથી વ્યકિતના મૃત્યુ બાદ એમનાં વ્યકિતત્વના ગુણ ગ્રાહ્ય બને એવા આશયથી એમના જીવનનાં પ્રથમ તેઓ ઈ. સ. ૧૯૪૬માં મુંબઈની વિધાન પરિષદમાં સારાં પાસાં વિષે વાત થાય છે, શ્રદ્ધાંજલિ સભામાં વકતવ્ય ચૂંટાયા. ૧૯૫૨ની સામાન્ય ચૂંટણી બાદ મુંબઇ રાજ્યના મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં તેમને નાગરિક પુરવઠા થાય છે, અથવા દૈનિકે-સામયિકેમ લખાય છે. ભારતીય સંસ્કાર કે પરંપરા પાછળ આ ન્યાય છે. શ્રદ્ધાંજલિનું આ ખાતાની જવાબદારી સંપવામાં આવી હતી. ઇ. સ. ૧૯૫૬માં સંદર્ભમાં મૂલ્ય છે. સ્વ. યશવંતરાવ ચવ્હાણની તાજેતરના ભાષાના ધેરશે રાજ્યની પુનઃ રચનાના પગલે મહારાષ્ટ્રમાં સંયુકત સમયની ઘસાતી ગયેલી પ્રતિભા એમની અગાઉની ઝળહળતી મહારાષ્ટ્ર સમિતિ અને ગુજરાતમાં મહા ગુજરાત જનતા પરિષદ કારકિદી આડે ઢંકાઈ જાય છે. અને ભારતીય સંસ્કાર, દ્વારા દ્વિભાષી રાજ્યને બદલે અનુક્રમે મરાઠી અને ગુજરાતીભાષી પરંપરા કે વ્યવહાર મુજબ આપણે એમના ગુણેનું સ્મરણ અલગ રાજય માટે અદિલિન થયાં હતાં. એટલે સન ૧૯૫૭ ની કરીએ એ આવશ્યક અને ઈષ્ટ પણ છે. સામાન્ય ચૂંટણી પડકારરૂપ બની. તેમાં તેઓ સફળ થયા. પરંતુ પ્રભુ! એમના આત્માને શાંતિ આપે મુખ્ય પ્રધાન પદ માટે ગ્રેસ પક્ષમાં આંતરિક સ્પર્ધા થઈ. ભાઉસાહેબ હીરેની સામે તેઓ વિજયી થયા અને દ્વિભાષી લાગણીની અભિવ્યકિતમાં સંયમ, વિવેક જરૂરી મુંબઇ રાજ્યના તેઓ પહેલા અને છેલા મુખ્ય મંત્રી થયા. વ્યકિત, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પર આપત્તિને ૧૯૬૦માં દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થતાં તેઓ પ્રસંગ આવી પડે કે આનંદને પ્રસંગ ઊભું થાય ત્યારે નવા મહારાષ્ટ્ર રાજ્યને પ્રથમ મુખ્ય મંત્રી થયા. લાગણીવશ કે વિવશ બન્યા વિના એ પ્રસંગની અભિવ્યકિતમાં સને ૧૯૬૨ની સામાન્ય ચૂંટણી બાદ પણ તેઓ આ સંયમ અને વિવેક જાળવો જોઈએ. આમ છતાં આવા હોદ્દા પર પુનઃ ચૂંટાયા.. પરંતુ ચીન સાથેના યુદ્ધ પ્રસંગોમાં જરૂરી સ્વસ્થતા કે વિવેક જળવાય નથી બાદ કટોકટીભરી પરિસ્થિતિ થઈ ત્યારે વડા પ્રધાન એવું ઘણીવાર બનતું જોવા મળે છે. ૫. જવાહરલાલ નહેરુએ એમનામાં વિશ્વાસ મૂકી રાષ્ટ્રના ઈ. સ. ૧૯૬૪ માં ૫, જવાહરલાલ નહેરનું અવસાન સંરક્ષની જવાબદારી તેમને સેપી. ૧૯૬૪ માં પં. નહેરુના થયું. એમની અંતિમક્રિયા દિલ્હીના શાંતિવનમાં કરવામાં અવસાન બાદ લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન થયા. એમના આવી હતી. અગાઉ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અંતિમ પ્રધાનમંડળમાં પણ તેઓ સંરક્ષણ ખાતાના મંત્રી થયા. સમાધિ રાજઘાટ પર થઈ હતી. એ જ રીતે વડા પ્રધાન તે વખતના પાકિસ્તાન સાથેના યુદ્ધમાં રાષ્ટ્ર વિજયી નીવડ્યું સ્વ. ઇન્દિરા ગાંધીના અંતિમ સંસ્કાર શાંતિવનની બાજુમાં જ અને તેમની કામગીરીમાં તેઓ એવા ઝળહળ્યા કે કેટલાય કરવામાં આવ્યા. આ બધાં લોકપ્રિય નેતાઓ તરફ પૂરા લોકોને એમનામાં છત્રપતિ શિવાજી મહારાજનાં દર્શન થયાં. આદર સાથે આ વ્યવસ્થાની યોગ્યતા વિષે મને પ્રશ્ન ત્યાર બાદ તેઓએ ઇન્દિરા ગાંધીના પ્રધાનમંડળમાં ગૃહ, થાય છે: દરેક લોકપ્રિય નેતાની અંતિમ વિધિ માટે નાણા અને વિદેશ ખાતાના મંત્રી તરીકે, જનતા પક્ષના આ રીતે અલગ-અલગ જગ્યા ફાળવવી કે વ્યવસ્થા કરવી શાસન દરમિયાન માન્ય વિરોધ પક્ષના નેતાને કેબિનેટ કક્ષાનો એમાં વિવેક રહ્યો છે ખરો ? વડા પ્રધાન પં. નહેરુના દરજજો આપવામાં આવ્યું ત્યારે વિરોધ પક્ષના આવા પ્રથમ અવસાન બાદ આ અંગે ટકોર કરતા ડે. રામ મનોહર નેતા તરીકે અને ચરણસિંહના પ્રધાનમંડળમાં નાયબ વડા લેહિયાએ બહુ સૂચક રીતે પ્રતિભાવ આપ્યો હતો. આ પ્રધાનનું સ્થાન મેળવ્યું. છેલ્લે તેઓ આઠમાં નાણા પંચના પ્રમાણે વખતોવખત વ્યવસ્થા કરતાં રહેવાથી જતે દહાડે અધ્યક્ષ હતા. તેમણે સવિનય કાનૂન ભંગ અને હિન્દ છોડો' દિલ્હી આખું ય સ્મશાનભૂમિ બની રહેશે. એ જ રીતે અસ્થિ આંદોલનમાં સક્રિય ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યું હતું. વિસર્જન એ હિન્દુ ધર્મના એક કૌટુંબિક સંસ્કાર છે. સ્વ. તેઓએ ભૂગર્ભ પ્રવૃત્તિનું સંચાલન પશુ કર્યું હતું. એમની ઈન્દિરા ગાંધીની કે અગાઉના કપ્રિય નેતાની પૂરી અદબ આવી વૈવિધ્યભરી કામગીરી માટે અને આધુનિક મહારાષ્ટ્રના સાથે મારા મનમાં અવઢવ છે: એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર ઘડવૈયા તરીકે રાષ્ટ્ર તેમ જ મહારાષ્ટ્રની જનતા તેમને વર્ષો માટે આવી વિધિમાં ભાગ લેવાને ચીલો પાડે એ કેટલે. સુધી યાદ કરશે. (અનુસંધાન પૃષ્ઠ ૧૫૧) માલિક : શ્રી મુંબઈ જૈન યુવા સંધ, મુદ્રા અને પ્રકાર : મ ગામના જેરાહ, પ્રશ્નાવન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઇ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩પ૦ર૬ : મૃકણસ્થાન : કેન પ્રિન્ટ, જમન્નાય વર મઠ રાઠ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy