________________
એક આજીવન ગૃહપતિ
: યશવંત દોશી સ્વ. કુલચંદભાઈ હરિચંદ દોશીને 'ઈ' એક ભિલો લીધે કયારેક એ. : ઢીલા, પિચા પણ ગણાતા. લગાવ હોય તે તે “માજીવન ગૃહપતિ'ને લગાવી શકાય.
પણ આ બધાના મૂળમાં છાત્ર પ્રત્યેનો પ્રેમ, એમને બંને અને ગૃહપતિ તરીકે કાયમ વિદ્યાથીઓ સાથે જ સંબંધ તેટલી વધુ સ્વત્રંતતા આપવાની એક સ્વયંભૂ મનોવૃત્તિ હતી. રહ્યો એટલે શિક્ષણક્ષેત્રમાં પણ એમણે ઘણે રસ લીધે અને
એ વૃત્તિ એક ટેવ જ બની ગયેલી. છાની અને સાથીઓની ઘણું કામ કર્યું.'
ટીકા સહન કરવાની એમના વ્યકિત પારાવાર હતી. એમને અભ્યાસ આજને હિસાબે તે સાધારણ કહેવાય.
ચી. ન. છાત્રાલયમાં એમને અંગે એક રમૂજ પ્રચલિત કોલેજમાં એક-બે વર્ષ માંડ ભણ્યા હશે. ગૃહપતિ તરીકેની
થયેલી. કંઇ પણ ફરિયાદ કે માગણી લઈને જાઓ એટલે કઈ ખાસ તાલીમ તો કયાંય અપાતી જ નથી એટલે એની
કુલચંદભાઈ કહેવાનું કે “આપણે નક્કી કરે.' તમે ફરિયાદ વાત જ નહિ. પણ દક્ષિણામૂર્તિમાં નાનાભાઈએ છાત્રાલય
કરે કે પાણી નથી આવતું એટલે એ કહેશે “પાણી અને ગૃહપતિઓ વિષે જે ચિંતન કર્યું અને પ્રસાદુ" તેને કેમ ન આવે ? આપણે નકકી કરે.” કોઈપણુ ગૃહપતિ પણ કઈ ખાસ અભ્યાસ મુલચંદભાઈએ કર્યો હોય એવું
પાસે બધી ફરિયાદના જવાબ કે ઉકેલ હેય નહિ. એમની સાથેની વાત માંથી કદી જાણવા મળ્યું નથી.
ગૃહપતિ ગલતકલા કરે, ગુસ્સે થઈ જાય એવું હમેશ બન્યા જ આમ છતાં ગૃહપતિ તરીકે એમનામાં જે એક વિશિષ્ટ કરે. કુલચંદભાઈ પણ એવું કરતા જ. ૫. એમનું સમગ્ર ગુણ હતા તે એમનામાં સ્વયંરફુરણાથી જ આવેલે હવે વલણ જવાબદારી ટાળવાનું કે ચાલાકીથી જવાબ આપી જોઈએ. અમદાવાદના શેઠ ચી. ન. છાત્રાલયમાં શાળા અને
વાત રેળાટોળી નાખવાનું નહોતું. બની શકે તેટલી સગવડ કેજકાળનાં દસ વર્ષ હું રહ્યો તે દરમિયાન ત્યાં આક
વિદ્યાર્થીઓ માટે ઊભી કરવાનું હતું. મુખ્ય અને સહાયક ગૃહપતિઓ આવી ગયા, છેલ્લાં ચાર વર્ષ, એમના ડાક વધુ અનુભવે મને એક બીજી વાત પણ ૧૯૩૬ થી ૧૯૪૦ સુધી કુલચંદભાઈ હતા. પણ એમની જેટલા જણુછે. ગૃહપતિને માથે હમેશાં એક બાજુ સંચાલકોઉદાર ભાવનાવાળા ગૃહપતિ બીજા કેઈ નહોતા. બીજા ગૃહપતિ
ટ્રસ્ટીઓ, કમિટી અને બીજી બાજુ વિદ્યાથીએ, એ બેની એમ ગ્રેજ્યુએટો પણ હતા, એમાં ભલા માણસો પણ હતા, વચ્ચે કડીનું કામ કરવાની જવાબદારી હેય. ઘણા ગૃહપતિપણ એમના જેટલા સ્વયંભૂ ઉદારમતવાદી (લિબરલ) વર્તાવ એને સંચાલકો સમક્ષ વિદ્યાથીઓને દેષ કાઢવાની અને બીજા કાઈમાં દેખાતે નહે. એક-બે ગૃહપતિઓ
વિદ્યાથીઓ સાથેની વાતમાં સંચાલકોને હવાલે આપી ચિંતનાત્મક મનોવૃત્તિના પણ હતા. છાત્રાલય-જીવન વિષે
પિતાની લાચારી પ્રગટ કરવાની ટેવ હોય છે. કુલચંદભાઈ સૈદ્ધાન્તિક વાતો પણ કરતા અને શિક્ષણશાસ્ત્ર વિષેનાં પુસ્તકો
કેટલાક ખરેખરા નિર્ણાયક પ્રસંગેએ પરા નિર્ણયને દેવ ૫ણુ વાંચતા. પણ છાત્રાલયના સંચાલનમાં એ બધું પ્રતિ- પિતે જ સ્વીકારી લેતા જોવામાં આવ્યા છે. એ નિર્ણ બિંબિત થતું નહિ. કુલચંદભાઈ એથી સાવ ઊલટા. એ એમના મહેતા અને એમણે કેવળ ફરજના ભાગ તરીકે શિક્ષણના કે છાત્રાલય-જીવનના સિદ્ધતિમાં પડયા નહોતા. મૂ ગે મેએિ એ દેષ પિતાને માથે લઈ લીધેલ છે તે વર્ષે એ વિષયના વાચનનો રસ ન હોય કે ગમે તે કારણે, એમને
પછી જાણ્યું. મેઢે એવી સૈદ્ધાંતિક વાતો ઝાઝી સાંભળી નથી. અગાઉના
- પાલિતાણાના યવિજયજી જૈન ગુરુકુળમાં પણ એમણે કેટલાક નાજુક, સુશિક્ષિત, સરકારી દેખાતા ગૃહપતિઓની તુલનામાં એ થડા બરછટ પણ લાગે પણ મુખ્ય વાત એ
અગાઉના બંધિયાર વાતાવરણને ધીમે ધીમે ધણું મોકળું કે છાત્રો સાથેના વ્યવહારમાં અત્યંત ઉદાર વલણના ગૃહપતિ.
કરેલું. આવી સંસ્થાઓમાં સાધારણ રીતે સ્થાનિક
વ્યવથાપક કમિટીઓ ઠીક ઠીક રૂઢિચુસ્ત હોય છે. કુલચંદભાઈનું આ વલણ કંઈ સિદ્ધાંતમાંથી, કોઈ શિક્ષણ
પણ મુંબઇની કમિટીઓ પણ આ શહેરમાં રૂઢિચુસ્ત વલણ કે તાલીમમાંથી નહિ, પણ એમના મનમાંથી ઊગેલું જણાય છે.
અપનાવતી હોય છે. આ કમિટીના સભ્ય મુંબઈની કે વિદ્યાથી'સમુદાય પ્રત્યે એમને અંતર્ગત પ્રેમ જ આમાં
સંસ્થાની કમિટીમાં હોય ત્યાં અમુક રીતે તે પણ પાલિતાણાની કારણભૂત હશે એમ સમજાય છે.
સંસ્થામાં સાવ જુદી રીતે વર્તતા હોય એવું બનતું હોય વિદ્યાથીઓની જરૂરિયાત, એમની માગણીઓ પ્રત્યે એમને છે. આમ છતાં કુલચ દભાઈ પાલીતાણુ જેવા શહેરની સંસ્થાની પ્રતિભાવ મેટે ભાગે સહાનુભૂતિને રહેતે. એક મોટા નેન રૂઢિચુસ્તતા પણ ઓછી કરી શક્યા. છાત્રાલય તે સેક્રેટરી એમ કહેતા કે કઈક માગણી કરે તે
જૈન વિદ્યાથીઓ પ્રત્યે એમનું વલણ ઉદારદષ્ટિનું અને પહેલાં તો ના જ પાડવી. પછી જરૂર પડે તે બાંધછોડ કરવી.
મુતિદાયક હતુ, તેમ સ્ત્રીઓ પ્રત્યે પણ ઉદાર વલણના એ ફુલચંદભાઇની રીત એથી ઊધી હતી. વિદ્યાથીએ જે કંઇ
હિમાયતી હતા. પાલિતાણામાં સ્ત્રીઓ જાહેર પ્રવૃત્તિઓમાં માગે તેની હા પાડીને એ આગળ ચાલે. પછી સમજાવટથી
ભાગ લે એવે એમને આગ્રહ હતા એને અમલમાં મુકાવવા માગણી સુધાવે કે પડતી મુકાવે. એમની આ રીત ડેઇલ
પણ એ મથતા. કાને"ગી પાસેથી મેળવેલી નહોતી. પણ ઘણી બધી માગણીઓમાં રહેલું વાજબીપણું સ્વીકારે. સમગ્ર અભિગમ
પ્રગતિશીલતાની કોઇ જ ટોપી માથે મૂકયા વિના છત્રવિરોધી નાહે પણ છાત્રતરફી. આ અભિગમને
કુલચંદભાઈ પ્રગતિશીલ હતા એવું મારું તારણ છે.
પાપ બાગ પાના અને