SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ ગોઠવાતા જઇએ છીએ અને તેમ વતી રહ્યા છીએ. આપણી વૈજ્ઞાનિક પ્રવૃત્તિમાં પણ આપણે જવાબદાર અને માનવતાવાદી દૃષ્ટિક્રાણુ અપનાવવા જોઇએ. આપણે ભક સમાજના લેાકેા છીએ. પણ માપણા સમાજની મર્યાદા બહાર પણ એક વિશાળ માનવસમુદાય છે. એ પાલિતાને આપણે કયારેય વિચાર કરીએ છીએ ખરા ? મરાઠી લેખક શ્રી જયવ ત દળવીના પુસ્તક દુનિયા બહારના માનવી' ઉપર આધારિત ચલચિત્ર ‘ચક્ર' આપણામાંથી મોટા ભાગતાએ જોયુ હશે. એ જોઇને મા સમાજ પ્રત્યે આપણને સૌને લાગણી થઈ હશે, પણ એ ક્ષણિક નીવડી હશે. આપણે આ સમાજને ઓળખીએ છીએ ખરાં? આપણા માટે તેઓ મજૂર, રીક્ષાવાળા, શાકવાળા, દાતણવાળા વગેરે છે. આપણે તેમની સાથેને વ્યવહાર વસ્તુલક્ષી રહે છે. આવી સ્થિતિમાં એ આપશુા સમાજ સામે ખતરા ઊભા કરશે. તે વધારે મજૂરી માંગે, વધારે ભાવ સઘ * । પ્રબુદ્ધ જીવન વિદ્યાસત્ર : સ્વ. મગળછ ઝવેરચ ́દ મહેતા પ્રેરિત અને 'સ'ધ'ના ઉપક્રમે વિદ્યાસત્ર તા. ૬, ૭ અને ૮, જાન્યુઆરી ૧૯૮૫ ના રાજ ચાળેલ છે, જેની વિગત આ પ્રમાણે છે: વ્યાખ્યાતા : પ્રા. ચી. ના. પહેલ વિષય તારાબેન ર. શાહ સયેાજક વાલ્મીકિ, શેકસ્પીઅર્ અને ગાંધીજીના પ્રેમધમ`. સમય : રાજ સાંજના ૬-૧૫ સ્થળઃ વાલચ હીરાચંદ્ર સભાગૃહ, ઇન્ડિયન મર્ચન્ટસ સભાગૃહ-ચચ ગેટ, મુંબઈ. 1 સૌને શ્રમયસર ઉપસ્થિત થવા પ્રેમભયુ' નિમંત્ર છે. ચીમનલાલ જે, શાહ કે. સી. શાહુ મત્રીઓ વાર્ષિક સ્નેહ-સંમેલન : શનિવાર, સલ'ના સભ્યાનુ વાર્ષિ'ક સ્નેહ-સમેલન તા. ૫–૧–’૮૫ ના રાજ ખારના ૩ થી ૭ દરમિયાન બિરલા ક્રિડા કેન્દ્ર, ચોપાટી ખાતે યોજવામાં આવ્યુ છે. આ સ્નેહુ–સમેલનમાં સંધ'ના સભ્યાના પરિવારમાંથી સ'ગીત, નાટય ઈત્યાદિ સાંસ્કૃતિક કાર્યક્રમ આપવાની જેમની ભાવના હોય તેમણે ‘સંધ’ના કાર્યાલયને સંપર્ક સાધવા વિન ંતી, જયતીલાલ પી. શાહુ ચીમનલાલ જે. શાહુ સયાજક' કે. પી. શાહુ મંત્રીએ ધરમપુર આદિવાસી વિસ્તારની મુલાકાત સ'ધ'ના ઉપક્રમે શનિવાર અને રવિવાર, તા. ૧૫ અને ૧૬ ડિસેમ્બર, ૧૯૮૪ ના રાજ ધર્મપુર તાલુકાના આદિવાસી વિસ્તારની મુલાકાત લેવાનુ' ગેાઠવવામાં આવ્યું છે. ‘સધ’ તરફથી આ વિસ્તારની ઉન્નતિ માટે હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓનુ આ મુલાકાત દરમિયાન નિરીક્ષણ કરવામાં તા. ૧-૧૨-૧૪ માંગે તે આપણુને ચીડ ચડે, પણ માપણતે વેપારમાં મન માન્યા ના લેવાની છૂટ. આ રીતે આપણા પરસ્પર માપદંડ કેટલા વિસવાદી હોય છે! એક માનવ તરીકે ખીજા માનવ સાથેના આપણા સબધા માનવીય થવા જોઇએ. એક લેખકે કહ્યું છેઃ માનવી હવામાં પુખીની માફક ઊડી શકે છે; પાણીમાં માછલીની માર્ક તરી શકે છે, પરંતુ પૃથ્વી પર કેમ જીવવું તે તે જાણુતા નથી. મા સદ'માં આપણે સંવેદનશીલ બનવાની જરૂર છે. આપણે સારાં માબાપ, સારાં તાને, સારા માલિક, સારા પાશી, સારા સહપ્રવાસી, સારા વેપારી કે સારા ક્રમચારી બનીએ. આ માનવ સમાજને માનવીય સમાજ નાવીએ અને એ રીતે આપણા સૌ માટે એક નૂતન સમાજની રંચના કરવા પ્રયાસ કરીએ તેા કેવું સારું' ? સમાચાર * આવશે. જેમને આવી મુલાકાત લેવાના રસ હાય તેમણે 'ધ'ના કાર્યાલયને મેઢામાં માડી તા. ૬-૧૨-૮૪ સુધીમાં લેખિત જાણુ કરવી. ‘સંધ’ના સભ્યોને પ્રથમ પસંદગી ખાપવામાં આવશે. મર્યાદિત સખ્યામાં સભ્યા લઇ જવાના હાવાથી વહેલે તે પહેલાના ધોરણે મુલાકાતીની પસંદગી કરવામાં આપશે. સુએાધભાઈ એમ. શાહુ ચીમનલાલ જે. શાહુ ઉષાબેન મહેતા સયેાજકા કે. પી. શાહ મંત્રી એકયુપ્રેસરના વ સામવાર, તા. ૭-૧૨-૮૪થી ખારના ૨ થી ૪ ના સમયમાં એક્યુપ્રેસરના વર્ષાં સંધતા પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શરૂ થાય છે. દર સામવારે ચાલુ રહેશે. કાષ્ટ પણુ જાતની ફી લેવામાં આવતી નથી. લાભ લેવા ઇચ્છનારને નામ નોંધાવવા વિનંતિ. અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. મંત્રી, મુબઇ જૈન યુવક સધ જૈન સાહિત્ય સમારાહ ઃ શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી ખંભાત તાલુકા સાવજનિક કેળવણી મડળના સંયુકત ઉપક્રમે તા. ૧૫, ૧૬ અને ૧૭ (અનુક્રમે શુક્રવાર, શનિવાર અને રવિવાર) ફેબ્રુઆારી ૧૯૮૫ના રાજ ખંભાત મુકામે છઠ્ઠો જૈન સાહિત્ય સમારી ચેટજાશે. આ સમારેહમાં જૈન ધર્મ', તત્ત્વજ્ઞાન, પ્રીતહાસ, કલા, સ્થાપત્ય, શિલ્પ, સાહિત્ય ઇત્યાદિના કાષ્ઠ પશુ વિષય ઉપર વિદ્રાનાને – અભ્યાસ - સશોધન લેખ મેડામાં મેહુ તારીખ ૧૫-૧-૧૯૮૫ સુધીમાં શ્રી મહાવીર જેત વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ માગ' (ગોવાલિયા ટેન્ક) મુંબઈ-૪૦૦૦૩૬ એ સરનામે મેકલી આપવા જાવવામાં આવ્યું છે. 6
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy