________________
૧૨-૮૪
પ્રભુ જીવન
‘ઘડપણ કહ્યું માકલ્યું ??
ચી. ના. પટેલ
ડપણુ કણે મોકલ્યું?” નામનું કાવ્ય આપણા આદિ કતકવિ નરસિદ્ધ મહેતાએ લખેલુ હોવાનું મનાયું છે, તેમાં તેમણે દ્વાવસ્થાની લાચાર દશાનું જરા રમૂજી ચિત્ર દેવુ' છે, “સ્થ્યને ઉપદેશ આપ્યા છે કે બધાંને એવુ ઘડપણ આવવાનું છે, માટે અહંકાર ત્યજી ધર્મના આશ્રય લા અને ભવસાગર તરી “જા. શ્રાળુને આવા ઉપદેશ ગમી જાય છે, પણ ધમ બહાના “દ્ધ સંસ્કાર વિનાના મારા મનને તેને અણુગમે છે. શાળામાં સ ંસ્કૃત લગુતાં શકરાચાયે રચેલા મનાતા મન ગોવિમૂના ક્લાક વાંચ્યા હતા. તેમાં પણ વૃદ્ધાવસ્થામાં શરીરની વિરૂપતાનુ ચિત્ર હતુ, અને તે શ્લોક મને બિલકુલ નહાતા ગમ્યા.
મને થાય છે, સામાન્ય લાકાને ધડપણુની બીક લાગે તે -સમજી શકાય, પણ નરસિંહ મહેતા જેવા ભકત-શિશમણિને કે શકરાચાય જેવા અદ્વૈતનાનીન પણ એવા ભય થાય? “નરસિંહને શ્રીકૃષ્ણનુ` સાક્ષાત્ દર્શન થયુ હોવાનુ મનાય છે, “અને શકરાચાયને માયાની નાશવંત સાષ્ટની પાછળ રહેલા અનાદિ, અનંત, અવિનાશી બ્રહ્મતત્ત્વનું જ્ઞાન થયું હતું. એવા “સત તે એવા નાની યુવાની ને વૃદ્ધાવસ્થા વચ્ચે ભેદ અનુભવે ? એમ માનીએ કે એમને પેાતાને એવા ભય નહાતા યે, પણ સ ંસારીઓને વૈરાગ્યના ઉપદેશ આપવા એમણે ડપણની નિ`ળતા ને વિરૂપતાનુ એવુ ચિત્ર દોર્યુ. તે -એવી રીતે ભયથી કેળવાયેલા વૈરાગ્ય સાચેા વૈરાગ્ય ગણાય ? એવા વૈરાગ્ય કટલે ટકે? એમાંથી સાચી ઇશ્વરભક્તિ પ્રગટે ? એ જે હા તે, મને પેાતાને ઘડપણુ આવ્યું તે પહેલાં તે આવશે એવી બીક કયારેય લાગી નહાતા, અને આજે “માવ્યું છે ત્યારે પણ એના જરાય રજ નથી. ઉમર પાંસઠ છે, પણ છેલ્લાં અઢાર વર્ષ થી થરીરમાં ઘડપણની નિખળતા આવી ગઈ છે. પહેલા વાર જોનારને એશી ઉપર ઉંમર લાગે, ખાવાપીવાની ખૂબ “કલીફ્ છે. લાકડી વિના કયાંય ઘર બહાર જઇ શકાતું નથી. ચાલતાં શરીર ડાલે છે. એક દિવસ કાઇ અમેરિકન મિત્રની સાથે રસ્તા ઉપર ચાલતાં મને એમ ડાલતા જોઇને એ અમેરિકનને લાગ્યું હતું કે મને કઈ થતું હશે, તેણે પૂછ્યું, મિ. પટેલ, તમારું શરીર સારું નથી લાગતુ, ઘેર મૂકી
જાઉ ?' બસમાં ખેસુ છું ત્યારે કાઇ કાઈ ભાઇબહેનેા આરી સામે જોઈ રહે છે. શું વિચારતાં હશે ? પણ શરીરની -એવી સ્થિતિ છે તોય હજુ જીવવાનેા કંટાળા નથી આવતા. અણુની બીક નથી લાગતી, જયારે આવે ત્યારે જવા તૈયાર જી, પણ જવાની ઉતાવળ નથી. હું નાની કે ભકત કે યોગી “નથી, છતાં મન આમ શરીરથી સ્વતંત્ર થઈ ગયું છે, વિચાર આવે છે, આતુ શુ કારણ હશે?
કોઇ મિત્રો કહે છે કે એ મારા અસાધારણ સંકલ્પબળની સિદ્ધિ છે. પણ તે સત્ય નથી. જિંદગીમાં મેં દૃઢ મનેબળથી
ધ યુ" નથી. મે કયારેય કોઈ વાત કે.નિયમ પાળવાના પ્રયત્ન નથી કર્યાં. શરીરને અનુકૂળ હાય એવી વસ્તુઓ સામાન્ય રીતે ખાતે પીતા નથી, પરંતુ તે માટે પ્રયત્નપૂર્વક "સયમ રાખવાની જરૂર નથી પડતી; ઊલટું,કેઇ વાર મન -અઇ જાય તે એવી ચીજવસ્તુ ખાઇ કે પી લઉં છુ, અને
3
૧૯૧
પરિણામે તકલીફ પડે તે સહન કરી લઉં છું. ામાંસ વિશે સામાન્ય હિન્દુ સંસ્કારની મર્યાદા પાળી છે, પણ તે સ્વાભાવિક રીતે જ, તેને માટે પ્રયત્ન નથી કરવા પડયે. કાલેજમાં અભ્યાસ કરતા ત્યારે હોસ્ટેલમાં મારા રૂમસાથી એક પારસી વિદ્યાથી' હતા. બહુ સરળ સ્વભાવને તે સજ્જન હતેા. તેના કુટુંબ–સંસ્કાર પ્રમાણે તે કયારેક રૂમમાં એક મુસલમાન મિત્રની સાથે પી લેતા કે ખાતા. મને તેની ન સૂગ થતી કે ન તેમની સાથે જોડાવાની લાલચ થતી. કાલેજમાં પહેરવેશ એ સમયની રીત પ્રમાણે અધકચરા દેશી રાખતા-લા, ખમીશ તે હાકોટ. પશુ એવા વેશમા રસથી દરરોજ એક-બે કલાક ટાનસ રમતા, ઇચ્છા થાય ત્યારે સનમ જાવા જતા, કયારેક દર અઠવાડિય. અંગ્રેજી ચિત્રો પણ જોતા. પત્તાના રમતમાં બ્રિજ રાખવા પ્રયત્ન કરલા પણ પૈસા સાથે રમવાની કવાય લાલચ નહોતી યછે. અભ્યાસમા નિયમિત રહતા, પણ તેના માથા ઉપર કશા ભાર ન રહેતા. બેત્રણ પ્રસંગોએ વાાષક પરીક્ષાના ખ દેવસ અગાઉ જ સિનમાં જોવા ગયેલા. એમ. એ.ની પરીક્ષા આપવા મુંબઇ ગયા હતા ત્યારે આર્ટન કાલજની હાર્ટાલમાં રહતા. પરીક્ષાના દિવસે દરામૈયાન સવારસાજ કશુ વાચતા નાકે, એટલ બાજુની રૂમમા કર્ણાટકથી પરીક્ષા ‘ આપવા આવેલા બે વિદ્યાયાએ રહેલા તેમને લાગલું મન પરીક્ષામાં પાસ થવાની કંઇ ઉત્તકતા નહાતા,
વિચાર
એટલ વૃદ્ધાવસ્થાની નિřળતામાં હું પ્રમાણમાં માનસિક સ્વસ્થતા ભાગવું છું તેનું કારણું મારામા સંકલ્પમળની વિશેષતા છે એમ નવા. તે શું હશે ? કરતા અને લાગ છે કે મારામાં બાળક–વભાવનું એક સારું લક્ષણું રહ્યું છે. એટલે કે, સાદી ભાષામા, બાળક જેવા હુ, અને ઘરડા થયા હું તાય અવા જ રહ્યો. (અંગ્રેજીમાં ધડણત બીજુ બાળપણું કહે છે, પણ એ અથ મા નાહે.) બાળક-સ્વભાવનું એ સારું લક્ષણુ એ છે કે પાતાના રસની વસ્તુને આગ્રહપૂર્વક વળગી રહેતુ નથી. એ રમકડુ ન મળે કે ખોવાઇ જાય કે ભાંગી જાય તા થોડીવાર રડે, પણ પછી બીજુ મળે એટલે પહલું ભૂલી જાય. મારા સ્વભાવમાં પશુ એવુ કઇક છે. ગમી ગયેલા કાઈ વસ્તુ જાય, તેમ તેનું દુઃખ થાય, પણુ પછી બીજી વસ્તુના રસમાં હું એ દુઃખ ભૂલી જાઉં છું. પરિણામ એ આવ્યુ' છે કે સમયના પ્રવાહની સાથે મારામાં નવા રસ જાગ્રત થતા રહ્યા છે, અને આજ સુધી એ ચાલુ રહ્યું છે.
બાળક
ત્રીસેક વર્ષ' ઉપર હું ગુજરાત કૉલેજમાં અંગ્રેજીને અધ્યાપક હતા ત્યારે મનને સ કલ્પ હતા કે “શક્ષણુક્ષેત્ર નથી છેડવુ', ગુજરાત કાલેજ નથી છેડવી, અને અમદાવાદ નથી છેડવુ', પણ પ્રસંગ આવ્યે મે ત્રણે રાજીખુશીથી છેડયાં અને દિલ્હીમાં લેકટેડ વર્કસ એક મહાત્મા ગાંધી'ની યાજનામાં ગાંધીજીનાં ગુજરાતી લખાણાના અગ્રેજીમાં અનુવાદ કરવા જોડાયો. કાઇ પણ અધ્યાપકને દરરોજ માત્ર અનુવાદતું જ કામ કરવાનું નીરસ લાગે, પણ થાડા જ સમયમાં ગાંધીજીમાં મને રસ પડવા માંડયા. શૈકસ્પિયર
'