SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયુક્ત જીવન ૧૯૦ તા: ૧-૨૮૪ કાઈ એક ગાળામાં પ્રથમ પતિનાં પુસ્તકો પ્રગટ ન થાઁ" દૂર રખાય છે. ઇતર શહેર કે નાનાં ગામાના લેખકા સુધી કયારેક નિર્ણાયકાની દષ્ટિ પહોંચતી નથી. સાહિત્યજગતમાં આમ પ્રત્યેક નિણ ય સવથા સાચા સંતોષકારક હોય જ છે. વાવાને કારણે દ્વિતીય કક્ષાનાં પુસ્તકો ફાવી જાય છે. એમ નહી કહી શકાય. રણજિતરામ સુવણુ ચંદ્રક સાહિત્ય, કલા, ઇતિહાસ, સરોાધન, પત્રકારત્વ, આયુવેદ, વિજ્ઞાન ઇત્યાદિ કાઇ ક્ષેત્રમાં લેખકે અજાવેલી સ'સ્કારસેવા માટે અપાય છે. એક દરે સાહિત્ય માટે તે વધુ અપાય છે, કારણ કે સાહિત્યનુ ક્ષેત્ર ધણું વિશાળ છે અને સાહિત્યકારા વધુ પ્રસિદ્ધિમાં હોય છે. એક બાજુ સાહિત્ય અને બીજી બાજુ તર તમામ શાખા મૂકીએ તા પણ સાહિત્યના ક્ષેત્રની સમથ વ્યક્તિએ કદાચ વધી જાય. એટલે જેમ સાહિત્યના તેમ છતર ક્ષેત્રના કેટલાક લેખાને તે મોડા મળે કે કદાચ ન મળે તેવા સભવ રહેવાના, એનુ સમતુલ વિભાજન કરવામાં આવે અથવા એને દ્વિગુણિત કરવામાં આવે એ તિર શાખાઓના વિકાસ જોતાં ષ્ટિ ગણુારો, કવિ લાભશંકર ઠાકરને આ ચંદ્રક મળવા જોએ તેના કરતાં સહેજે એક દાયકા મોડા મળ્યા છે, એવા આક્ષેપ થાય છે. લેખકની, જ્યારે એને મધ્યાહ્ન તપતા હોય ત્યારે જો કદર કરવામાં આવે તેા એને વિશેષ ગમે. કાઈ પણ લેખકને લેખનકાળ આથમવા આવ્યા હોય કે આથમી ગયા હોય ત્યારે જો એને આવી કદર માટે યાદ કરવામાં આવે તેા કદાચ તેને ગમે તે પણ મનમાં તે રજ રહે. રણજિતરામ ચંદ્રક અગાઉ કયારેક કેટલાક સમથ' લેખા કરતાં ઓછી ગુણવત્તાવાળા લેખકને અપાયા હોય એવુ' પણ બન્યુ છે. ઝાંખા પડતા રણજિતરામ સુવર્ણ ચન્દ્રક' એવી ટકાર ઉમાશ'કર જોષીએ ઘણાં વષ' પહેલાં ‘સંસ્કૃતિ'માં કરી હતી. ચંદ્રકના નિષ્ણુ ય માટે કયારેક દારીસ ંચાર થયાનું પણુ સ`ભળાય છે. કામની વ્યકિતને કયારેક વહેલી લક્ષ્યમાં લેવાય છે. કયારેક આઉટ મેક્ સાઇટ ઇઝ આઉટ ઓફ માઈન્ડ' જેવી સ્થિતિ પણ પ્રવર્ત' છે. પરંતુ આ ભૂ અપવાદરૂપ છે. લાભશંકર ઠાકરના અસ્વીકારે ચંદ્રકના નિર્ણાયકાને માટે આત્મનિરીક્ષણ કરવાની આવશ્યકતા ઊભી કરી છે. સાહિત્ય અકાદમી તરફથી છેલ્લાં ત્રણેક વર્ષના ગાળામાં પ્રગટ થયેલાં પુસ્તકામાંથી શ્રેષ્ઠ એવા એક પુસ્તકને પુરસ્કાર અપાય છે. કયારેક એવુ પણ અને છે કે ત્રણ વર્ષના કાઈ પણ એક ગાળામાં ચાર-પાંચ ઉત્તમ ગ્રંથા એક • સાથે પ્રગટ થયા હાય છે, જેમાંથી માત્ર એકને જ પુરસ્કાર મળે છે, અને ખીજા પ્રથા રહી જાય છે, તે ખીજી બાજુ સંઘના સભ્યાનું ડૉ. સુરેશ જોષીના અગાઉ કેટલાક સમથ' ગ્રંથ પ્રગટ થયા હતા, પરંતુ પારિતાષિકને પાત્ર તે ન ગણાયા. એ ગાળા જામયાન · કાઇક વાર તા ીજા કાઈ લેખકના કક્ષાના ગ્રંથને પણ પારિતાર્ષિક અપાયુ છે. સુરેશ જોષીના કાઇ ગ્રંથને અગાઉ પારિતાષિક ન મળ્યું એમાં નિયમોની જડતા તે હશે જ (જો કે કાઇકને માટે નિયમાન ભંગ પણ કરાયા છે), પરંતુ છતર કારણેા નહિ હોય એમ ક્રમ કહી શકાય? સાહિત્ય અકાદમીએ વધુ ઉત્તમ ગ્રંથાને આવરી લેવા માટે ત્રણ વર્ષના ગાળાને પાંચ વર્ષના કરવા જોઇએ (નમ'દ સુવણ ચંદ્રક માટે પાંચ વર્ષના ગાળા રખાયે છે; જો કે એમાં કેટલાક વિષયા કે સાહિત્યપ્રકાશને બાકાત રખાયા છે તે ઋષ્ટ નથી). તદુપરાંત અંતિમ નિ ય ખેત્ર વ્યક્તિ ઉપર ન છેડતાં ઓછામાં ઓછા છ-સાત નિર્ણાય-કાના ગુપ્ત મતદાનથી લેવાવા જોઈએ. વળી, સમયે સમયે નિર્ણાયકા પણ બદલાવા જોઇએ. (‘કુમારચ’દ્રક’ની જેમ સાડાત્રણ. દાયકા સુધી એના એ જ નિર્ણાયકા રહે તે ઇષ્ટ નથી.) કવિ લાભશકર ઠાકરે અગાઉ ‘કુમારચંદ્રક' સ્વીકાર્યાં છે, તેમ જ ગુજરાત સરકારનાં કેટલાંક પારિતોષિક સ્વીકારેલાં છે, તેવી જ રીતે ડા. સુરેશ જોષીએ પણ અગાઉ રણજિતરામ સુવર્ણચન્દ્રક, ‘જનાન્તિકે' માટે નમ`દ સુવણ'ચંદ્ર તેમ જ ખીજાં પારિતોષિક સ્વીકાર્યાં છે. ચંદ્રક, પારિતાર્ષિક ઈત્યાદિને સ્વીકાર એ સહજ છે. એ અને લેખકોને અત્યારના અસ્વીકાર એ એમના વ્યકિતત્વને જેમ વિકાસ સૂચવે છે તેમ સાહિત્યજગતમાં પ્રવતતા પક્ષપાતી કે વિસ’ગત વલણ ઉપરના પ્રહારને પણ સૂચવે છે. આપણે આશા રાખીએ કે આવી ઘટનાઓનુ પુનરાવન ભવિષ્યમાં ન થવા પામે એવી નિરામય પરિસ્થિતિ ગુજરાતી સાહિત્યમાં પ્રવતતી રહે, અલબત્ત, કેવળ ચન્દ્રકલક્ષી સાહિત્ય-સાધના કરનારાં કે કેવળ ચન્દ્રકદ્દારા પોતાનુ કઢાવનાર સાહિત્યકારનું ઋતિહાસને ચેપડે બહુ મોટા અક્ષરે નામ લખાતું નથી, ચન્દ્રક-પારિતાષિકાની ક્રુર મજાક કાળ જેટલી કરે છે એટલી બીજી કાણ કરી શકે ? માપ પેાતે ચંદ્રક મેળવે એના કરતાં ભવિષ્યની પ્રજાને પોતાના નામથી ચંદ્રક આપવાનુ મન થાય એવી કે એથી વધુ સિદ્ધિ મેળવવાનુ લક્ષ સાહિત્યકારનું હોવું ઘટે. સ્નેહસ મેલન ' 1 !" સંધના ઉપક્રમે સંધના આશ્રયદાતા, આજીવન અને વાર્ષિ'ક સભ્યાના મળેલાં સંમેલનમાં (વચ્ચેની તસવીરમાં ડાખી બાજુએથી) શ્રી કે. પી. શાહ, શ્રી ચીમનલાલ જે. શાહ, ડા. રમણલાલ ચી. શાહ, યજમાન અને સંયોજક શ્રી જયંતીલાલ પી. શાહ અને શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ. ડાબી બાજુની તસવીરમાં એસ. કે. ગ્રુપના બાળ કલાકાર શ્રી કેતન લલીતભાઈ શાહ અને જમણી બાજુની તસવીરમાં 'ચતુર નાર અલખેલી' પ્રસ્તુત કરનાર શ્રીમતી પ્રફુલાખેન લલીતભાઇ શાહ. (એસ. કે. ગ્રુપ)અહેવાલ માટે જુએ પૃષ્ઠ ૧૯૭
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy