________________
wisd. No. MR. By/South 54 Aloonce No. 1 37
» “પ્રબુદ્ધ જૈન’નું નવસંસ્કરણ
વ':૪૫ - અંક: ૧૯.
પ્રબુદુ જીવન
1
મુંબઇ તા. ૧-૨--૮૪ વાષક લવાજમ રૂા૨૦ પરદેશ માટે શિલિંગ ૬૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
છૂટક નકલ રૂા. ૧-૦૦
Aદિર તિરછી
ખરેખર હિમ અને
તંત્રી રમણલાલ ચી. શાહ અસ્વીકાર શા માટે?
જય રમણલાલ ચી. શાહ ગુજરાતી સાહિત્યજગતની બે મહત્ત્વની વર્તમાન ઘટના- ન્યાય કયારેક અન્યાય જેવું બની રહે છે તેમ વિલંબિત એ ઘણુનું ધ્યાન ખેંચ્યું છે: (૧) રણજિતરામ સુવર્ણ ગુણસ્વીકાર ઉપહાસપાત્ર બને છે. ચંદ્રકન કવિ અને નાટયકાર શ્રી લાભશંકર ઠાકરે અરવીકાર કર્યો છે. (૨) દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ચિન્તયામી
કવિ લાભશંકર અને ડે. સુરેશ જોષી, એમ બે સમર્થ મનસા' નામના પુસ્તક માટે જાહેર થયેલા રૂા. દસ હજારના
સાહિત્યકારોએ પિતાની થયેલી કદરને અસ્વીકાર કર્યો છે, પુરરકારનો સુખ્યાત કવિ, વાર્તાકાર અને વિવેચક છે. સુરેશ
એટલે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ વર્ષ એતિહાસિક જોષીએ અસ્વીકાર કર્યો છે.
બની રહેશે. રણજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદ- *
મીનું પારિતોષિક એ, બંને ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચતમ સાહિત્ય જગતમાં આવી ઘટનાઓ વિરલ હોય છે. તેમાં
બહુમાન છે અને લગભગ બધા જ લેખકે પિતાને એ જો પ્રાપ્ત પણ એક જ સમયે બનતી બે ઘટના સવિશેષ નોંધપાત્ર બને છે.
થાય તે રાજી થાય એવું એનું ગૌરવ છે. કેટલાક સારા ગણાતા ચંદ્રક કે પારિતોષિકને અસ્વીકાર કરવામાં લેખકને પક્ષે
ઉચ્ચતર લેખકને પણ એ મેળવવા માટે, સાહિત્યિક સિદ્ધિ પ્રાપ્ત અનાદર કે તિરસ્કારને બદલે અનાસકિત કે ઉદાસીનતાની
કર્યા પછી, પ્રગટ કે અપ્રગટ વ્યવહારુ પુરુષાર્થ કરે પડે છે દષ્ટિ હોય છે તે લેખકે ખરેખર અભિનંદનને પાત્ર, બટુકે
એ જ એની મહત્તા દર્શાવે છે. એકના એક લેખકને એ બે વાર વિશેષ આદરને પાત્ર બને છે. અગાઉ સાહિત્ય અકાદમીનાં
નથી અપાતું માટે તે એ સન્માન ઘણા લેખકો સુધી પારિતોષિકેને અસ્વીકાર કરતાં રવામી આનંદે કહેલું કે
પહોંચી શકે છે. તે પણ સાહિત્યજગતમાં પ્રથમ પંકિતના અમારે સંન્યાસીઓને વળી માન-અકરામ શાં ?” રણજિતરામ
લેખકોની સંખ્યા એટલી મોટી હોય છે કે બધાને તે એ સુવર્ણચંદ્રકને આ અગાઉ હજી સુધી કેઇએ અસ્વીકાર
ન જ મળે. કેટલાક લેખકે પત્રતા હોવા છતાં ન મળ્યાને કર્યાનું જાણ્યું નથી.
વસવસે લઇને જગતમાંથી વિદાય થતા હોય છે. માત્ર સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક જેવા, વિશ્વના
ગુજરાતી સાહિત્યમાં જ આમ બને છે એવું નથી, દુનિયાની સર્વોચ્ચ બહુમાનનો અસ્વીકાર ટોલ્સ્ટોય અને માત્ર જેવા
ઘણી ભાષાઓના સાહિત્યમાં આવી પરિસ્થિતિ પ્રવર્તે છે. મહાપુરૂષોએ કર્યો હતે.
જુદા જુદા લેખકેની સાહિત્યકૃતિઓનું કે તેઓની સમગ્ર પ્રશંસા એ પણ એક પ્રકારના ઉપસર્ગ છે ને સાધુ-સંતોએ સાહિત્યસેવાનું તુલનાત્મક માપ કાઢવું એ સહેલી વાત નથી. તેનાથી અવશ્ય બચવું જોઈએ. પ્રશંસા કયારેક અભિમાનને એ માટે કઈ એ ગાણિતિક માપદંડ નથી કે બધાને પ્રેરે છે, કયારેક સારા માણસને પણ દંભી બનાવી દે છે. જવાબ એકસરખો આવે. સાહિત્યકૃતિઓનાં ગુણુલક્ષણોનું જેઓને આત્મસંપત્તિ લાધી હોય છે તેઓને દુનિયાની કોઈ અપાર વૈવિધ્ય હોય છે. વળી નિર્ણાયકોને પક્ષે રુચિભેદ, દૃષ્ટિભેદ, સંપત્તિ કે કદરદાની આકથી શકતી નથી; ઊલટું તેઓ તે પ્રામાણિક પૂર્વગ્રહો તથા અંગત ગ્રંથિઓ હોઈ શકે છે. એટલે તેનાથી દૂર ભાગવાને પ્રયત્ન કરે છે.
આમલક્ષી ધોરણે અપાતે નિર્ણય બધા નિર્ણયને હંમેશાં એકપદવી, પારિતોષિક, ચંદ્રક ઈત્યાદિના અસ્વીકાર પાછળ સરખે ન હોઈ શકે. એથી ચંદ્રક, પારિતોષિકે ઇત્યાદિમાં લેખકેની કયારેક અહંકાર, ષ, ઈર્ષા, આક્રેશ, તુચ્છકાર, અન્યાયનો આનુપૂવી* નકકી કરવાનું કાર્ય સરળ નથી. પરિણામે આવું પ્રતિકાર, અનાદર, તિરસ્કાર, આપનારને એની અપાત્રતાનું બહુમાન કઈક લેખકે સમયસર પામે છે, કેઈક વહેલા ફાવી ભાન કરાવવાની વૃત્તિ વ્યવસ્થાતંત્રનો ઉપહાસ ઇત્યાદિ પરિબળો જાય છે, કેઇક પાછળ પડી જાય છે, કેઈક કાયમ માટે રહી પણ કામ કરી જતાં હોય છે. કયારેક અનાસકિત નહીં પણ જાય છે, તે કઈક બેટા ઘૂસી જાય છે. લેખકના પિતાના નિર્વેદ કે નીરસતા પણ આવા અસ્વીકાર પાછળ રહેલું એક ઉગ્ર રાગદ્વેષ, બીજા લેખક સાથેના સારામાઠા અંગત સંબંધે, મહત્ત્વનું કારણ હોય છે. યોગ્ય સમયે, પિતાનું યોગ્ય મૂલ્ય લેખકને પિતાને મૃદુ, કોર કે ખુશામતખેર સ્વભાવ, વગેરે ન અંકાય તે કેટલીકવાર સત્ત્વશીલ માણસને પછી એમાં બાબતે પણ ક્યારેક અતટસ્થ નિર્ણાયકના નિર્ણય ઉપર રસ રહેતું નથી. વખત જતાં તેમનામાં નિવેદમાંથી કયારેક અસર કરી જાય છે. સાહિત્યજગતની વાડાબંધી પણ તેમાં નિર્ભેળ અનાસકિતને ભાવ પણ વ્યાપી રહે છે. વિલંબિત કયારેક ભાગ ભજવે છે. કેટલાક લેખકને ઇરાદાપૂર્વક