________________
તા. ૧૬-૧૧-૮૪..
પ્રબુદ્ધ જીવને પડકાર વિ. પલાયનવૃત્તિ
| O અપિતા ભારતી , આ લેખિકાએ જ્ઞાતિ કક્ષાના એક સામયિકનું તંત્રીપદ ' ,
છે. આજે કેટલીય પ્રગતિશીલ સંસ્થાઓ, કલખે અને ગ્રુપ સ્વીકાર્યું, ત્યારે ગુજરાતના એક અગ્રણી ભાષાશાસ્ત્રીએ સલાહ
છે અને નવાં રચાય છે. એવી એક કલબને ગુજરાતનાં એક
પ્રાપ્યાપિકાને અનુભવ થયે. એ કલબના પદાધિકારી બહેન આપતાં કહ્યું : “આપણી જ્ઞાતિઓ વિકાસ રુંધનારી, પ્રત્યાઘાતી અને અસહિષ્ણુ છે. એના અગ્રણીઓ પોતાની માન્યતા વિરુદ્ધ
આ અધ્યાપિકા પાસે ગયાં. એમની વકતૃત્વશકિતની લખનારને સાંખી શકતા નથી. વિચારના (અને પરિવર્તનના)
બારોભાર પ્રશંસા કરી. છેવટે હોદ્દેદાર બહેને પેલાં પ્રાધ્યા
પિકાને પિતાની કલબના સભ્ય થવા ઇજન આપ્યું. અધ્યાપિકા દરવાજાને તાળું મારીને તેઓ વૈચારિક દૃષ્ટિએ ઉદાર, સહિષ્ણુ, લેકશાહી પદ્ધતિના ચાહક અને પરિવર્તનશીલ છે એવું
. બહેને સમય અને આર્થિક કારણસર એ દરખાસ્તને
વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો. પરલી પદાધિકાર બહેન તે તમારા સમાજના સભ્યોના મનમાં ઠસાવવા તેઓ મુખપત્રને. ઉપયોગ કરશે. રંગમંચ પર પ્રગતિશીલ અને પરિવર્તનશીલ,
એમને કંઇપણ ભેગે સભ્ય બનાવવાનું નકકી કરીને
આવી હતી. એટલે પ્રાધ્યાપિની અભ્ય–ફી ભરવાની નેપથમાં પ્રત્યાધાતી અને રૂઢિચુસ્ત : આ એમની તાસીર છે.
પોતે તત્પરતા દેખાડી. પ્રાધ્યાપિકાને નવાઈ લાગી. આવી તમે એવા મુખપત્રનું સુકાન સંભાળે છે. એટલે વૈચરિક દષ્ટિએ સમાજની પ્રગતિ રોકવામાં તમારો ઉપયોગ ન થાય
દરખાસ્તનું રહસ્ય જાણવા પ્રાધ્યાપિકાએ પૃછા કરી છે તે
કલબન અધિકારી બહેને કહ્યું: “આ વર્ષે અમારી બધી તે લક્ષમાં રાખવા તમારું આટલું ધ્યાન ખેંચું છું.' વગેરે.
લખે વચ્ચે કતૃત્વ સ્પર્ધા યોજાવાની છે. જે આપ અમારી અગ્રણીની આવી સલાહમાં અશિક સત્ય હતું. મારું નિરીક્ષણ પણ એવું હતું. આમ છતાં મેં જવાબદારી :
કલમના સભ્ય બનો અને વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવે તે સ્વીકારી તેનું એક કારણ છે. આપણી જ્ઞાતિએ જડ,
અમારી કલબને શીડ મળે.” આજની પ્રગતિશીલ સંસ્થા, સંકુચિત, વિકાસને રૂંધનારી, પ્રત્યાધાતી અને અસહિષ્ણુ છે, :
કલબ કે ગ્રુપનું આ વરવું રૂપ છે. હું એમ નથી કહેવા એમ કહેવા માત્રથી તેમાં સુધારો થવાને નથી. નેતાગીરીનું
માગતી કે બધે જ આવું છે. અગાઉના અંધકારમય યુગ પણુ સ્થાપિત હિત હોય છે. મુખપત્ર દ્વારા સો નવા વાત..
કરતાં સુધારા છે. પરંતુ સંકુચિતતા તે “ અહીં પડ્યું છે. વિચારતા થાય અને પરિસ્થિતિ એવી સજયભજવી જોઇએ
પ્રાધ્યાપિકાના ગૌરવને દસ વાગે એવી હીન રીતે એમને પિતાની કે: સ્થાપિત નેતાગીરીએ પણ એ દિશામાં વિચારવું.
કલબના સભ્ય થવા કહે ત્યારે તે કહેવાનું મન થાય છે? પડે, પરિવર્તનશીલ થવું પડે, રહેવું પડે. પત્રકારની આ જ
એ પ્રાધ્યાપિકા તે સભ્ય અને સંસ્કારી છે, જ્યારે કલબન એ " તે કામગીરી છે. આજે પણ જ્ઞાતિ કે. સમાજ..
પદાધિકારી બહેને તે સભ્ય અને સંસ્કારિતાના પાઠ વિદ્યો" એ જ જૂના સ્થાને ઊમાં હોય, યુગ પ્રમાણે. એમાં ,
* પાસના કરતાં આવાં અધ્યાપકા પાસેથી હજ શીખવાના છે. મૂળભૂત પરિવર્તન ન થતું હોય તે એ માટે નેતાગીરી
માનવ રવભાવની આવી કેટકેટલી વિલક્ષણતા અને વિચિત્રતા જેટલી જવાબદાર છે એટલી જ બુકે એથી વિશેષ
61 તિ, સસ્થા અને સમાજના ગૌરવના નામે આવું તે જવાબદારી તે સમાજના વિચારની છે. વિચારશીલ પરિબળ - કંઈ કેટલું ય હાંકયે રાખવામાં આવે છે! સંગતિ ન થાય અને પરિવર્તનને પડકાર ન ઝીલે તે, ' હવે એક દેલી વાત. ખાખેચિયા જેવાં ક્ષેત્રને છોડી સૈકાઓ પછી પણ આપણી સામાજિક સ્થિતિ મહદંશે . દેવા પાછળની દષ્ટિ. અલબત્ત, વિશાળ ફલક પર જવાથી આજના જેવી જ રહેવાની.
વ્યકિતને મેળુ મેદાન નળ છે. પરંતુ નાના ક્ષેત્રમાં એ સામાજિક કાર્યોમાં-ખાસ કરીને જ્ઞાતિ કક્ષાના કામમાં વ્યકિતની શકિત કુંઠિત જ થાય એવું હંમેશાં બનતું અને એની સામેના પડકારમાં સમય અને શકિતની બરબાદી છે.
નથી. ટૂંકી અને સંકુચિત દષ્ટિવાળા ક્ષેત્રમાં માનવ એવી વિચારસરણી એ પલાયનવાદ છે. રાજકારણમાં અંધા,
રવભાવે પારખીને કામ લેવાની કુનેહ અને પિતાનામાં હીર લુચ્ચા અને અપ્રામાણિક મા મુસો છે, તેમાં આપણું કામ નહીં,
પડયું હોય તે કઈ પણ ક્ષેત્ર નાનું નથી. બધાં જ જે એવું વિચારીને ભાગેડુત્તિ દાખવી, સરળ, નિખાલસ અને
વિશાળ ફલક પર જવાની દૃષ્ટિ રાખે તે નાના અને પછાત પ્રામાણિક સજને ખેટી નેતાગીરીને મોકળું મેદાન આપે છે.
વિસ્તાર અને સમાજને વિકાસ જેન થાય. દેશના વિકાસમાં સમાજકારણ અને જીવનનાં અન્ય ક્ષેત્રોમાં પણ બનતું આવ્યું
રહેલી અસમતુલાની દષ્ટિએ આ વાત વિચારવી જોઇએ. છે, બને છે અને બનતું રહેશે. વ. પરમાનંદ કાપડિયા અને
અહીં મને સર પ્રભાશંકર પટ્ટણીની વાત યાદ આવે છે. . મેતીચંદ કાપડિયાએ વાર રાતિ છોડીને સમગ્ર જૈન
મદ્રાસ પ્રાંતના ગવર્નર તરીકે એમની થનારી નિમણુક અને સમાજને તે સમયને અનુરૂપ દોરવણી આપી. મારા જેવી
કાશ્મીરના મહારાણાએ ખાચિયા જેવા ભાવનગર રાજયને જૈનેતરને આ અભિપ્રાય છે. એ સમયે જ્ઞાતિનાં બંધને એવાં
છોડી કાશ્મીરને પિતાનું કરવા માસિક રૂપિયા પાંચ હજારના હતા કે એમનાં જેવાં એકલવીરનું એમાં કામ ન હતું. આજે
પગારની અને અન્ય કદરની આપેલી લાલચ: આ બને જ્ઞાતિએ પહેલાં જેવી અસરકારક રહી નથી. એની જગ્યાએ
દરખાસ્તને સર પ્રભાશંકર પટ્ટણીએ વિનયપૂર્વક અસ્વીકાર સામાજિક સંસ્થાઓ કાર્યશીલ છે છતાં સમગ્ર સમાજની સાથે
કર્યો. આ વાત છે. સ ૧૯૧૮-૧૯ની છે. એમણે ભાવનગર આવાં ટૂંકા વળા–પછી રાતિ કહે કે સમાજ કહેતાલ રાજ્યનું વાલીપણું સ્વીકાર્યું ત્યારે રાજ્યની તિજોરીમાં રેકડા મિલાવે છે ખરા? આ પ્રશ્ન વિચારવા જેવું છે. ક્ષેત્ર નાનું રૂપિયા એકતાલીશની પુરાંત, ઝવેરાતમાં માત્ર એક મોતીની માળા છે, સંકુચિત છે એમ કહી એની ઉપેક્ષા કરવા જેવી નથી. આવા
અને રાજય પર લાખો રૂપિયાનું કરજ હતું. આ રાજ્ય. નાના નાના સમુદાયને તે આખરે સમાજ બને છે. અલબત્ત, રાષ્ટ્રને ચરણે ધરવામાં આવ્યું અને સૌરાષ્ટ્ર રાજ્યમાં ભળ્યું હું પુરાણી વનિ પ્રથાને સજીવન કરવાની હિમાયત કરતી નથી. ત્યાર રેકડા અઢાર કરે. થિાની પુરાંત, જુદાં જુદાં મોટા