SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ . . . . પ્રબુદ્ધ જીવન કલા અ ૧-૧૧-૮૪ મુબઈ જન યુવક સંઘના એક સ્થાપકની ચિરવિદાય ૦ શાન્તિલાલ ટી. શેઠ તેમના કાકાનું અવસાન થતાં અભ્યાસ છોડવું પડ્યું અને કુમળી વયે તેઓ હીરાની દલાલીના ધધામાં જોડાયા. ધંધામાં નસીબે યારી આપી, આર્થિક રીતે સમૃદ્ધ થયા. બાળપણથી જ તેમનામાં સેવાવૃત્તિ હતી એટલે તેઓ રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા હતા અને રાષ્ટ્રના ઉચ્ચ રતરના નેતાઓ, શ્રી એસ. કે. પાટીલ, સરદાર વલ્લભભાઈ પટેલ વ. સાથે કાર્ય કર્યું હતું ભૂગર્ભમાં રહીને રાષ્ટ્રીય ચળવળને મૂયવાન ટકે આ હતે. તેમના વતન પાલણપુરમાં પણ રાષ્ટ્રીય લડતમાં મોખરાના સ્થાને રહી કાર્ય કર્યું એટલે એ બનાસકાંઠા પ્રદેશમાં તેમને સરદારનું બીરુદ મળ્યું હતું. આ રીતે તેઓ મોખરાના રાષ્ટ્રીય સેવક હતા. ' શ્રી રતિલાલ સી. કેડારી મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને શ્રી સંયુકત A શ્રી મુંબઈ જેને યુવક સંધતી એક પાયાની વ્યકિત, જૈન વિદ્યાથાગ્રહ જેવી કેળવણીની સંસ્થાઓમાં વર્ષો સુધી (સંધના સ્થાપકમાંના એક) સમગ્ર જૈન સમાજના સનિષ્ઠ હેદ્દા પર રહી તેમણે દાખલારૂપ સેવા બજાવી હતી. , ક્રિાર્યકર, જાણીતા સમાજસેવક અને બળવાખોર ધારક, - મુંબઈમાં ૧૯૧૮ માં મુંબઈ જૈન યુથ લીગની સ્થાપના શ્રી રતિલાલ ચીમનલાલ ઠારીનું મુંબઈમાં તા. ૧૭–૧૦- ૮૪ના કરવામાં આવી, તેના ઉદ્દેશ હતા, રાજકીય, ધાર્મિક તેમ જ રોજ ૭૦ વર્ષની વયે, તેમના નિવાસસ્થાને દુઃખદ અવસાન સામાજિક સવાલે હાથ ધરવા, તેમ જ યુવકેમાં જાગૃતિ થતાં જૈન સમાજે એક આદરણીય વ્યકિત ગુમાવી. સાવવાને લગતા ઉપ યોજવા. આ સંસ્થાના મત્રી - ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ' ગામમાં તા. તરીકે શ્રી રતિભાઇ કેકારીની વરણી કરવામાં આવી હતી. ૨૪-૧-૧૯૦૭ ને તેમને જન્મ થયે હતેસાત વર્ષની બીજે જ વર્ષે આ સંસ્થાનું નામ બદલીને શ્રી મુબઈ જૈન યુવક સંઘ' રાખવામાં આવ્યું હતું. - . બાળવયે તેઓ તેમના કાકા સાથે મુંબઈ આવ્યા હતા. હજુ , ' ' તે સાતમાં ધોરણમાં તેમને અભ્યાસ ચાલતું હતું ત્યાં, (વધુ માટે જ પાનું ૧૪૧મું) t૧ છે. વિજયવલ્લભસૂરિ મારક વ્યાખ્યાનશ્રેણું જ ચીમનલાલ શાહ “કલાધર' - સંપ' ના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા પ્રેરિત એક એવા પુનિત સંત હતા કે જેમણે માનવધર્મની પ્રેરા વિજયવલભસૂરિ મારક વ્યાખ્યાનશ્રેણીને શુભારંભ દષ્ટિ આપણને આપી હતી. તેઓ હંમેશા કહેતા કે હું ન શુક્રવાર, તા. ૨૧–૯-'૯૪ ના બિરલા ક્રિડા કેન્દ્ર, પાટીના જૈન છું, ન બૌદ્ધ, ને વૈષ્ણવ છું, ન શૈવ, ન હિન્દુ છું; ન સભાગ્રહમાં થયો હતો. આ મુસલમાન; હું તે વીતરાગદેવ પરમાત્માને શેધવાના માગે પ્રથમ વ્યાખ્યાતા શ્રી શશીકાન્ત મહેતાએ ' “જપસાધના વિચરવાવાળો એક માનવી છું. યાત્રાળુ છુ. આજે સૌ વિષય પર પ્રવચન કરતાં જણાવ્યું હતું કે જપ શ'તિની ચાહના કરે છે, પરંતુ શાંતિની શોધ તે સૌથી સાધના એ મનુષ્યને ઉચ્ચ કોટિએ લઈ જનારી સાધના છે. પહેલાં પોતાના મનમાં જ થવી જોઈએ. તેમના આ પ્રેરક આપણે બધા જ ધર્મોમાં જપસાધનાને એક વિશિષ્ટ ઉદ્દગારો જ તેમને જગવલ્લભ કરાવે છે. રીતે સ્વીકાર કરવામાં આવ્યું છે. જપસંધના એટલે આ કાર્યક્રમના પ્રારંભમાં શ્રીમતી પ્રતિભાબેન જૈન (અંબાલા) મંત્રસાધના. દુનિયાને ભૂલી મનને એકાગ્ર કરી કઈ મંત્ર કે એ સુંદર ભકિતસંગીતને કાર્યક્રમ આપ્યો હતો. ‘સંધ’ના ‘ઇટનું સ્મરણ કરવા એકચિત્ત બનવું એ જ જપસાધના. મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે સૌનું સ્વાગત કરતા કહ્યું હતું જપસાધના માટે તન, મન, વચન, અને વસ્ત્રશુદ્ધિ જોઇએ. કે કાંતિકારી અને સમય આચાર્ય શ્રી વિજયવલલભસૂરિજીને સૌથી વધારે તે જીવનમાં વાણીને સંયમ આવશ્યક છે. મોટા ભાગનો શિષ્ય સમુદાય આ વર્ષમાં મુંબઈમાં છે અને : જગતનું મોટામાં મોટું કોઈ દૂધણુ હોય તે તે વાણીને એ સૌની નિશ્રામાં ‘સઘ'ના ઉપક્રમે આચાર્યશ્રી વિજયવલભ વ્યવહાર છે. વાણી જેટલી સંયમિત અને સૌમ્ય, તેટલી સૂરિ મારક વ્યાખ્યાનશ્રેણીને સૌ પ્રથમ પ્રારંભ થાય છે. જીવનની સાર્થકતા ગણી શકાય. સાધક મનુષ્ય વાચાળતા આ માટે મુંબઈની શ્રી આત્માનંદ જૈન સભા તરફથી ટાળવી જોઈએ. રૂ.૭૫૦૦/-નું દાન મળ્યું છે. પૂ. આ. શ્રી વિજયઈ-દિનપૂ. મુનિશ્રી ધર્મધુરંધરવિજયજી મહારાજે શ્રી વલ્લભ સૂરિજી, પૂ. આ. શ્રી વિજયજનકચંદ્રસૂરિજી આદિ મુનિરિજીને વન સંદેશ” એ વિષય પર પ્રવચન કરતાં જણાવ્યું મંડળની નિશ્રામાં જાધલ આ કાર્યક્રમનું સંચાલન શ્રી હતું કે યુગવીર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ લેશભાઈ કોઠારીએ કહ્યું હતું.' માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : ચીમનલાલ જે. શાહ, પ્રકારનું સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રામ, સંબઈ ૪૦૦ ૦૦૪, 2. નં. ૩પ૦ર૬ : મુદ્રણસ્થાન : દેલ પ્રિન્ટ, જમન્નાથ શંકર શક રાક, મિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy