SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 'તા, ૧-૧૧-૮૪ પ્રબુદ્ધ જીવન ૧૨૯ ધ મ ૦ પનાલાલ જગજીવનદાસ ગાંધી આ દેહ સંબધી જે ગ્રહણું કરેલ છે તેને ત્યાગ કરે એ વિવેકયુકત જીવન છે. તે ગાશ્રિત ત્યાગ છે. પરંતુ તેથી આગળ વધી આત્માને નિરાવરણ કરવા માટે સાધકે સ્વરૂપનું જ્ઞાન-યાન કરવું જોઈએ. ધમ સમજવા અને સમજાવવા માટે જીવ અને અજીવનું પૃથકકરણ કરીને આત્માનું સ્વરૂપ સમજાવાય છે. તે જ પ્રમાણે જીવના ગુણદોષોનું પૃથકકરણ કરીને ધર્મ સમજે અને સમજાવો જોઈએ. ઉ ચીનીચી કે સારી-નરસી ક્રિયા કરવી એ ગુદોષ નથી. ગુણદોષ તત્વ એ ભાવરૂપ પદાર્થ છે, એ ક્રિયારૂપ નથી. કોઈ પણ પદાર્થનું મૌલિક સ્વરૂપ હય, એમાં વિકૃતિ કરે તેને દેષ કહેવાય છે. દોષ હોય ત્યાં દુઃખ હોય જ. દેષને વર્તમાનકાળે આપણે દુઃખરૂપ વેદીએ છીએ, એટલે જ આપણને ગુણનું વદન થતું નથી. દુઃખથી મુકત થવા માટે દોષમુકત થવું જોઈએ. તે જ ગુણ પ્રાપ્ત થાય અને ગુણનું વેદન થાય. અઢાર પાપસ્થાનકના ભાવ સેવવા તે દોષ છે. આ દેને દૂર કરીને દોષરહિત થઈ ગુણોને નિરાવરણ કરવા એ જ ધર્મની વાસ્તવિકતા છે. સર્વથા દોષરહિત થવાથી આત્માના સ્વરૂપને પમાય છે આત્મનિશ્ચય સ્વરૂપ અભેદરૂપ છે. ત્રણ કાળમાં શુદ્ધ સ્વરૂપ ધમાં એકરૂપ છે. બાહ્યથી નિરારંભી, નિપરિગ્રહી, જીતેન્દ્રિય બનવું એ પ્રધાનપણે કાયાગ આશ્રિત ધર્મ છે. તે બાહ્ય ધમ, અભ્ય તર ધર્મ પ્રાપ્તિ માટેનું નિર્દોષ અને સમળ કારણુ-સાધન છે. ખરેખર તે સવ" દો અર્થાત અઢારે પાપ સ્થાનકેથી રહિત થવું અને નિષ્કષાય બનવું તે ધર્મ છે. અજીવમાં એટલે કે જડમાં કોઈ દોષ નથી, દોષ છે એ સંસારી છવાસ્થ જેમ છે. જેટલા અંશે દેષ જાય એટલા અંશે ધમ. બાહ્ય ધર્મક્રિયા આપણે જે આદરીએ છીએ તેને ધમ માનીએ છીએ તે દશ્યરૂપ ક્રિય ધર્મ છે. ' 'હવે આપણે બાહ્ય ધર્મ દ્વારા અત્યંતર ધર્મક્ષેત્ર ઉપર આવીએ. ધર્મનું મૂળ ક્ષેત્ર, આત્માનું સ્વક્ષેત્ર છે. જે ભાવ રવરૂપ છે, એ ભ વ તત્ત્વ છે. બાહ્ય સાધન એ સાધન છે. અનુકૂળ સાધન છે. મને પ્રિયા ધર્મસાધન અર્થાત ધમ"ઉપકરણથી કરવાનું હોય છે. પરંતુ ભાવસાધન તે આત્માનો ઉપયોગ છે. આત્મઉપગને ધર્મસાધન વડે દેષરહિત, નિષ્કષાય, નિરાવણ, નિર્વિકાર, નિર્મળ કરે એ બાહ્યધામ દ્વારા નિષ્પન્ન થતી અત્યંતર અસર છે. આપણામાં કયા કયા દે છે તે વિચારવું. સ્વ પ્રત્યે, વ્યકિત પ્રત્યેક વસ્તુ પ્રત્યે જે જે દોષ સવ્યા હોય, એનું દર્શન કરીને દેવરહિત થવા ઉદ્યમી બવું જોઇએ. વળી ય ના મુખ્ય અને દેશનું પૃથકકરણ કરીને ધમ સમજવા, સમાનવ થી બાહ્ય કઈ સાધન કે ફિન ભદ, અગર જાતિધર્મ- ભેદ, ભેદરૂપ નહિ લાગશે. ગુનેગાર રાંક છે, રંક રાંક નથી વાસ્તવિક ગુણવાન થવું એ ૦િ ૫ણું છે અને દેષિત રહેવું તે દે ણું છે. અનાદિ કાળથી જીવમાં રહેલા દોષનું દર્શન કરી, કરાવીને અ દેશે કાઢવા નાટ બઢત વવું તેના માટે જ ધર્મના સ્થાપના છે. અને આ તે ધર્મની પ્રાપ્તિ છે. આ પ્રમાણે ધમ છે એમ સમજ આપી જીવને સાધનક્રિયામાં જોડવાથી કે સંપ્રદાયના, કઈ વન ના કવ રહેશે નહિ. અર્થ અને કામ રૂપ અસત્ આરંભ કદી નિષ્પા૫ હોઈ શકે નહિ. કારણ કે એમાં હિંસા આદિ ઘણા દોષેની શકયતા છે. તેથી નિર.રંબા જીન નિષ૫ અને પવિત્ર જીવન છે. અસદ્ આર ભ વડે ઉત્પન્ન થયેલી સામગ્રી, તેનું મમત્વ અને સંગ્રહ અર્થાત પરિગ્રહ ભયંકર ઉપાષિજન્ય છે, જે કલેષ અને અશ. નું પમ કારણ છે એની સામે નિપગ્રહીપણું, નિરૂપાધિક, શાંત અને સમતાયુક્ત દશા છે. ત્રીજુ, ભોગ એટલે પાંચ ઇન્દ્રિયના વિષયની આસક્તિ અને ભેગક્રિયા એ ભય કર પરાધીનતા છે. કાઇ ૫ ઈન્દ્રિયના ભોગ, જડ એવી ભોગસામગ્રી અને વ્યક્તિ વિના ભોગવી શકાતા નથી. તેથી તે પરવીનતા છે. પરાધીળા કાટને પણ ઇષ્ટ નથી, એ સહુનો અનુભવ છે. અને જે , અનુન હોય એવું મંતવ્ય હોવું જોઈએ. અનુભવ વિરુદ્ધ નવ્ય એ મુખઈ છે. આમ જીતેન્દ્રિયપણું એ વાધીનતા છે, જે સર્વને ઇષ્ટ છે. આ રીતે વ્યકિત માત્ર સાયવી બનત થવા સાધક બનવું જોઈએ અને અસદ્ આરંભ, પરિગ્રહ અને ભેગથી દૂર થવું જોઈએ. અસ૬ આરંભ, પરિગ્રહ અને ભોગરૂપ અધમ તે ક્રિયાથી યે દોષરૂપ છે. કારણ કે હિંસા, જડતા અને પરાધીનતા વિના તેની ઉત્પત્તિ નથી અને તે અધમં ભાવથી તે દોષરૂપ હોય જ. આમ ઉભયપ્રકારે અધમ તો દોષરૂપ છે, મૂળમાં ભાવ દેષરૂપ છે તેથી અધમરૂપ ક્રિયા થયા કરે છે. જ્યારે અશ્વ તર-ધમ તે નાનપ્રધાન છે. ધર્મક્રિયા દ્રશ્વરૂપ છે તે દશ્યરૂપ છે. અને ભાવ-ધમ અંતરદર્શન અને દૃષ્ટિરૂપ છે. પ્રભુપુજા, જિનવાણીશ્રવણ, સામાયિક અને નવકારશી જેવી ધમક્રિયા પણ ભગવતે મને બતાવી છે. તેની પાછળ અદ્ભુત ય છે કારણ કે દર્શનની સર્વજ્ઞ ભગવતે આ પેલો કાઇ ૫ણ ધર્મપ્રેમ મા છવ ક્ષપકશ્રેણીથી માંડી કવલી બના શકે છે, આ ઉ૫કશ્રેણીનો કાળ બે ઘડીને છે. માટે જ પણ ડિ ન વડાથી આછી બતાવી નથી. ધÉભાવ તે અસીમ, અમર્યાદિત, સર્વવ્યાપક કરવાને છે ક્રિયા ભલે માત્ર બે ઘડીની કાળમર્યાદાની હોય, યથાશકિત હોય ! પૂર્ણ ભાવ માટે ક્રિયા પૂરું થઈ શકતી હોતી નથી. કેમ કે ક્રિયા અનેક ભેદે હમ, દેશતત્ત્વ છે. ધર્મક્રિયામાં ભાવ સલક્ષી છે. જેમ ખાવાની ક્રિયામાં ચાવવાની અને વાગોળવાની આવશ્યકતા છે, તેમ ધર્મક્રિયામાં પણ મનન, ચિંતન, ભાવના ધારણ અને સ્થાનને આવશ્યકતા છે. ભાવરૂપ અમી ધમાકેયામાં ભેળવવાની ઘણી જરૂર છે. કમંબધમાં જે ભાવ છે, રસ છે તે કરાય ભાવને છે, જે સ સાર છે. માટે કષાય ભાવને રસ કમબ ધમાં ન પડે તે માટે જ્ઞાન-ધ્યાનથી જાગૃત રહેવું એ અત્યંતર ધર્મ છે. જીવને અદમ વિવેકહીન બનાવે છે અને આત્મીયભાવ નથી કરવા દેતો. સત્તા, હકક, અને ડખલવાળું જીવન જીવીશું "ાં સુધી બાહ્ય ધર્મકરણી છવને નિરાવરણ ન4િ બનવા દે. ધર્મ કરવા છતાં જીવને ધર્મરૂપે ધર્મ ન ફળ "
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy