________________
1. ૧ ૧૧ ૮૪ પ્રબુદ્ધ જીવન
૧૨૫ જોઈએ તીખા, અતિ વજ સરીખા
સુક પ્રભુદાસ ગાંધી નીયા છાપરાવાળું અમારું નાનું ઘર, ઊંચાણવાળી સારુ પાણી સિવાય બીજી કોઇ ચીજનો આધાર લેવાય ખુલ્લી જમીન પર હતું. એની અડેડ ઉત્તરે તથા પશ્ચિમે
એવુ ન રહ્યું. અને બાપુજી જરૂર પૂરતું પાણી પણ ન લઈ અમારી બે એકર જેટલી ખેતરાઉ જમીન હતી. તેમાં કામ
શકયા, કેમ કે પાણીથીયે ઉબકા જેવી અસર થઈ. કરવા માટે હાથ વડે જ વપરાતાં કદાળી, પાવડો, ખરપડી
આ બનાવ આપણા દેશમાં નહીં, દૂર-દૂર. આફ્રિકા દંતાળી જેવાં એ જ અમારી પાસે હતી. રોજ સવાર-સાંજ ખંડના દક્ષિ છેડે બની રહ્યો હતો. ત્યાના વિખ્યાત કલાકે લગી નિયમિત જાતમહેનત કરીને મારા પિતા અને
બંદર તેમ જ મહાનગર ડરબનથી બાવીસ કિલોમીટર કાકાએ કેટલાક શાક તથા કંદમૂળની ખેતી ઉપરાંત કેળ,
દૂર આવેલા વનપ્રદેશમાં બાપુજીએ આવું અસાધારણ લ, બુ, ના ગા, અના, પિયાં વગેરે ચેડાં થોડાં ફળો
તપ આદરેલુ. એ સ્થળે આવ-જા માટે જે નાનકડું ઉછેર્યાં હતાં. મકાઈ, વાલે ઇ, વટાણું વગેરે વાવવા કરવાને રેલવે સ્ટેશન હતું તેનું નામ ફિનીકસ હવાથી બાપુજીના શ્રમ મારા બા અને કાકી કરતાં. હું ત્યારે સાવ બાળકેય
રહેઠાણુની જગ્યા પણ નિકસને નામે ઓળખાતી. અહી નહેાતે અને તરુણ તે નહોતો જ, જેની ગાઠે સમજણ
ભારતમાં તે મુનિ, તપસ્વી, સાધકે ઉપરાંત ઘણુયે આસ્થાવાન અસમજણનો ખીચડે હોય એવડી બારેક વરસની ઉ મને હતે.
નર-નારી એક સામટા ઝાઝા દિવસના ઉપવાસ કરનારા હોય અમારા દિવસે ઠીક ઠીક શાંતિભર્યા વીતી હ્યા હતા. એવામાં
છે, પણ ત્યાં દક્ષિણ આફ્રિકામાં રહેનારા ભારતવાસીમાંયે એક અણધાયું વલેણું મંડાયું.
એકાદશી જેવા એકાદ દિવસ કરતાં વધારે ઉપવાસ કેઇ કરે : - અ દિવસના સવારે કસાર, નારંગી રૂપેરી વગેરે બદલતા એવું જોવા-સાંભળવામાં નહોતું આવતું. એટલે બાપુજીની જતા સૌમ્ય, સહામણા રંગે વડે ઉષાદેવીએ આકાશને ચૌદ દિવસના ઉપવાસની પ્રતિજ્ઞાથી કિનીકસમાં સે થરથરી ચેતનવંતુ બનાવી દીધું ત્યારે હળવે પાવડો લઈને હું પણ ઊડયાં હતાં. વળી બાપુજીએ ઉપવાસ દરમ્યાન અજ્ઞાતવાસ પિતા-કાકા પાસે પહોંચી ગયા તેઓ બને તે મળસકે અધરું અપનાવવા જેવું કર્યું. એમના ઉપવાસની ખબર ભૂસલાયા પહેલાં જ કેદાળી વડે કામે લાગેલા. એમણે ચૂયય બહાર ન જવા દેવાની ઝીણવટભરી એકસાઈ ફળઝાડે વચ્ચેની જ માને છેદી કઢી વૃક્ષનાં થડ બાપુ રખાવી હતી. આકરું પ્રાયશ્ચિત, બને એટલા સુધીની માટી પોચી બનાવી હતી. મગનકાકાએ મને એકાંતમાં કરવું જોઇએ એ એમને આગ્રહ હતે. તીવ્ર ખરી પડેલાં સૂકા પાંદડાં ભેગાં કરવાનું કામ સોંપ્યું અને તપશ્વર્યાની જાહેરાતથી એનું સત્ત્વ ઝંખું પડયા વિના ન રહે નારંગીના એક ઝાડની ચારે બાજુ કુ ડાળામાં માટી તળે એ કારણે પણ બાપુજીના ઉપવાસ અંગે લોકોમાં ઉહાપોહ દાપી દેવાનું શીખવ્યું. સાથે સાથે એ કસદાર ખાતરના અટકાવવું જરૂર. હતો. અને બાપુજીના ઉપવાસની જાણ ગુનીયે વાત કરી. સૂરજ જ્યારે બે વાસ જેટલે ઊંચે થતાં ધણા બધા પરિચિત સદ્દગૃહસ્થ બાપુજી પાસે દોડી આવ્યું ત્યારે ખેતીકામ આટોપી લઈને અમે ઘરે આવ્યા. આવે એટલે ફિનીકસની શાંતિમાં વિક્ષેપ થાય એ પણ સૌએ ભેગા બેસી મકાઈની થુલી વગેરેનું પેટને ચૂકવણું દહેશત હતી. આથી કરીને કિનીકસવાસીઓએ પણ આ કર્યું, પણ વડીલોની ધીમી ધીમી વાતચીત પરથી મને ઉગ્ર તપને કેવળ અંગત કૌટુંબિક ધટના ગણી મોઢે તાળું સમજાયું કે સૌનાં ચિત્ત અમારે ત્યાંથી થડે છેદક્ષિણ રાખવાનું હતું. બાજુની ઘરની ઓસરીમાં લાગેલું છે, કેમ કે ત્યાં બાપુજીને - પાંચમાં ઉપવાસને દિવસે નમતે પહેરે કિનીકસમાં ખબર. ઉપવાસ એક વધુ દિવસ આગળ ચાલ્યા છે. એ ઉપવાસને
ફરી વળા કે બાપુજીને બહુ વસમું જણાઈ રહ્યું છે. એમની તાપ કરતૂરબા પિતાની ઘણી જ નબળી તબિયતે સહન કરી
પાસે ભીડ ન થવા દેવાની કાળજી રાખવામાં આવી. રહ્યાં છે. હમણુ જ ભારે માંદગીમાંથી તેઓ માંડ ઊઠયાં છે. મોટેરાંએ એ અરસપરસની વાતચીતમાં ચિંતા દર્શાવી કે અદલ અમનાવ કેટલું ખમાશે એ ચિ ત માં નડાલા છે. આ હજી તે ખેંચ્યા એથી બમણ દિવસ ખેંચવાના બાકી છે; ઉચાટથી મારી બાનું હૈયું વલોવાઈ રહેલું જણાયું.
કેમ થશે ?' એ સાંજે ભેગા બેસીને ભજન વગેરેને કાર્યક્રમ, , મારા પિતાશ્રી બાપુજી પાસે ગયા એમની જાંડ હુંયે
રોજની જેમ બાપુજીના ધરના વચલા ઓરડામાં કરવાને બદલે ત્યાં ગયો. બેચાર છોકરાઓ બાપુજીની ઓસરીને કિનારે ઊભા
બાપુજીની ઓશરીમાં એમની પથારી પાસે ભેગા બેસીને હતા અને બે જણ બાપુજીની પથારી પાસે હતા. છેકરાઓ
કરવામાં આવ્યું. એ આખી રાત બાપુજીને ભારે વસમી થઈ સાથે ઊભા રહીને મેં પણ બાપુજીની વાતચીત સાંભળી. તેમણે
પડી, પણ તેઓ હાર્યા નહીં. મારે તારીને કહ્યું, “આજે લીંબડે નથી લીધે. એનેથી પિતાની સહનશકિતને એમણે વધારે પ્રબળ બનાવી. પેટમાં ચૂક જેવું જણાય છે એટલે હવે એ લેવાનું બંધ જ કયુ” પિતાની ચિત્તશતિના ચેતનમય વહેણમાં એમણે ઊંડું અવગાહન ઉપવાસ શર કરતી વખતે ઉપવાસમાં પાણી અને લીંબડે લઈ. યુ. એમના પાકા સંકલ્પને એમની કાયાએ સાથ પુરા. શકાય એવી છૂટ રાખેલી, પણ લી બડે એમને ફાવે જ નહીં. બહુ વિકટ ઝંઝાવાત વચ્ચે મહાસાગરમાં કાબેલ સુકાની ધારી એટલ કાળ પાણાને આધારે કેમ ટકાશે એ ભારે ચિંતા દિશાએ પિતાનું વહાણ હંકાયે" જાય તેમ બાપુજીએ પિતાનું સૈન થઈ પડી. અમના આગળ જ ના ઢીલું મૂકવાની વિન- ઉપવાસનું વ્રત આગળને આગળ ને આગળ ચલાવ્યું, અને વણી થઈ શકે એમ હતું જ નહીં'. એમણે અગાઉથી જ છઠ્ઠો, સાતમે, આઠમે એમ એક પછી એક દિવસ તેઓ પાર જણાવી ધેલું કે “કલી પ્રતિજ્ઞા હુ કઇ . આ ફૂલ કરતા ચાલ્યા. પશ્ચિમમાં ઊગે તે ય ન બને” એટલે ઉડાલ દર યાન શરીર
[કમશ: