________________
તા. ૧૬-૧૦
પ્રેમળ જ્યોતિ : વિલે પાર્લા શાખાનું ઉદ્દઘાટન
૯ શાંતિલાલ ટી. રોડ
“માનવતાના કાર્યમાં આર્થિક સહયોગ આપતા પ્રત્યેક ' સહકારથી અમે સફળ થઈશું જ એવું શ્રદ્ધાવચન તેમણે દાતાઓએ આવી પ્રવૃત્તિમાં સક્રિય થવું જોઈએ. પ્રતિમાસ
ઉચ્ચાયું હતું. રૂ. ૧૦૦/- આપે તેવી સે વ્યકિતઓને પ્રેરણા આપવી અને આગામી ગાંધી જયંતી સુધીના એક વર્ષમાં શ્રી મુંબઈ જૈન
સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે શાહે પૂર્વ વકતાઓનાં યુવક સંધની પ્રેમળ જ્યોતિ પ્રવૃત્તિમાં વિલેપાલાં વિરતારના
વકતવ્યોમાં પિતાને સૂર પુરાવી જણાવ્યું કે, હજુ તે કામની સાહેદી દાતાઓ તરફથી આ રીતે મળતા રૂ. ૧,૨૦,૦૦૦/
શરૂઆત થાય છે ત્યાં જ આ શાખાના સંજક બહેને એ નિધિ “ પ્રેમળ જ્યોતિ'ની અહીંની શાખા દ્વારા માનવ
રૂ. ૧૨,૭૭૫ જેવી રકમ એકત્ર કરી આ પ્રવૃત્તિ માટે સંધને સેવાના કાર્ય માટે વાપરવી એ સંકલ્પ ગાંધી જયંતીના
ચરણે ધરી છે. મારા મિત્ર શ્રી ઉમેદભાઈ દોશીએ રૂ. ૨,૫૦૦.. આજના મંગળ દિને આપણે સૌ કરીએ. એમ અતિથિવિશેષ
અને અમારા સાથી સંધના કષાયક્ષ શ્રી પ્રવીણભાઈ કે. શાહે ધારાસભ્ય શ્રી અનુપચંદ શાહે સંધની પ્રેમળ જ્યોતિ'ની
- દર મહીને રૂ. ૫૦] અને જૂહુની કેફી કલબની બહેને તરફથી વિલેપાર્લી શાખાનાં ઉદ્દઘાટન પ્રસંગે પિતાના સંપૂર્ણ સહકારની
દર મહીને રૂ. ૨૫૦], એમ એક વર્ષ સુધી આ પ્રવૃત્તિના ખાતરી આપતાં કહ્યું હતું.'
પિષણ અને સંવર્ધન માટે આપવાનું વચન આપ્યું છે, એમ
તેમણે ઉમેર્યું હતું. પ્રારંભમાં શ્રીમતી મંદાકિનીબેનના મધુર સંગીત અને પ્રેમળ જ્યોતિના સંયોજક શ્રીમતી નિરુબેન શાહની પ્રાર્થના
આ નિમિતે મણીલાલ વાડીલાલ નાણાવટી પ્રાથમિક બાદ ડે. એસ. સી. શેઠે દીપક પ્રગટાવી પ્રેમળ જતિની
શાળાના સાત બાળકની વાર્ષિક ફી ‘પ્રેમળ જ્યોતિ તરફથી
આપવામાં આવી તે માટે તે શાળાનાં આચાર્ય શ્રીમતી વિલેપાલી શાખાનું ઉદ્ધાટન કર્યું હતું અને પિતાના તમામ
હીરાબેન ભટ્ટ આભાર માની વિલેપાર્લા શાખાની શરૂઆત સહકારની ખાતરી આપી હતી.
માટે સંધને અભિનંદન આપ્યા હતા. અતિથિવિશેષ શ્રી મોહનભાઈ પટેલે જણાવ્યું કે આજના સમારંભના પ્રમુખ શ્રીમતી સુનીતાબેન શેઠે કહ્યું કે યુગમાં લોકહિતનું કામ એ જ સાચો ધર્મ છે. સંઘના પ્રમુખ સમારંભના આ સ્થળ-ભગિની સેવા મંદિરની સ્થાપના છે. રમણલાલ ચી. શાહે કહ્યું કે પ્રેમળ જયોતિની અનેક પૂ. ગાંધીજીના વરદ હરતે થઈ હતી અને તેમના જન્મદિને શાખાઓ શરૂ કરવી પડે એટલે વિશાળ વગ રાહ જુએ છે. આ શાખાનું આજે ઉદ્દઘાટન થાય છે તેને મને આનંદ છે. પરિસ્થિતિ જ એટલી વિષમ છે કે પ્રત્યેક માનવીએ માનવતાનાં અહીંના નાગરિકેનો પણ પૂરો સહકાર મળી રહેશે એવી આવાં કાર્યોમાં યથાશકિત આર્થિક સહયોગ આપવો જોઈએ. શ્રદ્ધા તેમણે વ્યકત કરી હતી. સંઘના મંત્રી શ્રી કે. પી. શાહે. પ્રેમળ જાતિ પ્રવૃત્તિને
પ્રેમળ જાતિના સંયોજક શ્રીમતી કમલબેન પીસપાટીએ ચિતાર આપી પ્રેમળ જ્યોતિના ઉપક્રમે શ્રીમતી સ્મિતાબેન પ્રાસંગિક પ્રવચન કરતાં તેમની વિદ્યાર્થિનીઓ અહીં સક્રિય કામદાર અને શ્રીમતી સુલુબેન હીરાણીએ નાણાવટી હોસ્પિટલમાં સહકાર આપશે તેમ જણાવ્યું હતું. આભારવિધિ પાલ કામ કરવાની તત્પરતા દાખવી. પરિણામે અમે અહીં શાખા
શાખાના સંયોજક શ્રીમતી સ્મિતાબેન કામદારે કરી હતી. આ શરૂ કરવાનો સંકલ્પ કર્યો. પ્રારંભમાં તેઓ બાળવિભાગને
પ્રસંગે નવ પ્રજ્ઞાચક્ષુ અને અપંગ વ્યકિતઓને ટેલિફોન બૂથ આવરી લેશે, એમ જણાવી આ કાર્યમાં અહીંના રહેવાસીઓના
અને છ મશીનો આપવામાં આવ્યાં હતાં.
પ્રેમળ જ્યોતિ ની વિલેપાલ શાખાનું દીપ પ્રગટાવી છે. એસ. સી. શેઠ ઉદ્દઘાટન કરી રહ્યા છે. ઉભેલામાં ડાબી બાજથી પાલી શાખાના સંજક શ્રીમતી સ્મિતાબેન કામદાર, ડો. રમણભાઇ ચી. શાઈ, ઉદ્ધાટન સમારંભના પ્રમુખ શ્રીમતી સુનીતાબેન શઠ, અતિષિવિષે શ્રી મોહનભાઈ પટેલ અને ધારાસભ્ય શ્રી અનુપચંદ શાહ અને “સંધના મંત્રીશ્રી કે. પી. શાહ જણાય છે.