________________
-
' ;
યચન પર વિમલ હાય
ની આથિક સધ્યાન
તા. ૧૬-૧૦૪ ' અમરાવતીનું તપોવન ; આત્મનિરીક્ષણની ઘડી,
- આ પન્નાલાલ ર. શાહ તપિવન શબ્દશ્રવણથી આપણી સમક્ષ આપણા પ્રાચીન ; ;
અનુદાન વધારે મળતું થયું. આવી રીતે સરકાર અમરાઋષિકુળના નિસર્ગવાસનું કલ્પનાચિત્ર ખડું થાય. ઋષિ તપ
વતીના તપોવન માટે કલ્પનાશીલ બની શકી હોત. . ' અને સાધના કરે. એમના આશ્રમમાં વિવોપાસના માટે
અમરાવતીના તપોવન માટે એક પત્રકાર-મિત્રે વાતવાતમાં વિદ્યાથીઓ આવીને વર્ષો સુધી રહે. એવા તપોવનની રાજ્ય
સૂચન કર્યું કે શિવાજીરાવ પટવર્ધને જનતા સમક્ષ હાથ પણું અદબ જાળવે. રાજ્ય એમાં ગૌરવ અનુભવે.
લંબાવવો જોઈતું હતું. મને આ સૂચન પર વિચાર આવ્યો ' 'તપિવનના આવા વૈચારિક સંવિધાનને આજે થોડું જ ૮૮ વર્ષની જીવન સંધ્યાની વયે શિવાજીરાવ પટવર્ધને તપસ્વરૂપ અપાયું છે, તપવનની વિભાવનાને અકબંધ રાખીને. વનની આર્થિક વિટંબણુ માટે જનતા સમક્ષ હાથ લંબાવ આપણને કરુણા, દયા, દાન આદિ માનવીય ગુણ વારસામાં પડે એ કેવું? સમાજના સ્વાસ્થ માટે જીવનની પળે પળ મળ્યા છે. પરંતુ ઔદ્યોગિકીકરણના આ યુગમાં વ્યકિત વ્યક્તિ
વીતાવનાર ઋષિ અમારી સમક્ષ હાથ લંબાવે તે એ
તપવનની ભીડ ભાંગીએ એવી છીછરી આપણું કર્યું? વચ્ચે સંક્રમણ લેપ (Communication gap) થયે છે. એ
એ સમાજ કે? અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમને હરિઆચરણ-લેપમાં ન પરિણામ એ જાવા માનવાએ એ
જનને આશ્રમમાં સાથે રાખી અમલ કરનાર ગાંધીજીને વિભાવનાને સંસ્થાકીય-સામાજિક સ્વરૂપ આપ્યું. સમાજના
આશ્રમ ચલાવવા આર્થિક ભીંસ પઠી, ત્યારે ચુપચાપ એવી જમવાર માટે એ આવશ્યક પણ મનાયુ. અની આર્થિક
ભીડ ભાંગનાર મહાનુભાવ અને શ્રેષ્ઠિઓ આજે કયાં? એકાદ વિટબણુનું નિરાકરણ એ સમાજના વણલખી જવાબદાર
મિત્રે એમ પણ કહ્યું કે એકલદોકલ શ્રેષ્ઠ માટે ગજા ઉપરાંતની છે. સેવા સ સ્થાન એવા ત્રણ તપવન (એ સિવાય પણ હશ).
આ વાત છે. આ લખનારની સમક્ષ છે : (૧) શિવાજીરાવ પટવર્ધનનું
આપણી પ્રજાકીય સંવેદના બુઠ્ઠી થતી જાય છે. સામાજિક અમરાવતીનું તપોવન (૨) બાબાસાહેબ આમટેના આનંદવન
ચેતનાને પ્રજવલિત રાખવા કેડિયામાં ઘી પૂરવાનું કે ચેડા આશ્રમ અને (૩) વડોદરા નજીક સિધરાટમાં શ્રી સુરેશ
સમયના અંતરે વાટને સંકોરવાનું વીસરી જવાતું સોનાનું શ્રેમમદિર. આ ત્રણે ય આશ્રમમાં કુષ્ઠરોગીઓની
હોય એમ લાગે છે. આપણે કંઈ યોજના હાથ ધરતા સારવાર થાય છે. એમ. એસસી. માં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ
પહેલા શ્રીમતના ગજવાં તરફ નજર નાખીએ છીએ. થયેલા સુરેશ સોનીએ તે કુષ્ઠરોગીની સેવા કા ઉપરાત એમને
અલબત્ત, કેટલેક અંશે એ આવશ્યક ૫ણું છે. પરંતુ સ્વાશ્રય દ્વારા આત્મનિર્ભર કરવાના યજ્ઞ માંડયા છે. આ
સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે સામાજિક સિવાયના બને તપવનમાં પણ કુષ્ઠરોગીએન થાળે પાડ
કાર્ય માટે ધનરાશિ મેળવવા ગોચરીએ નીકળવાની આપણી થાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ગાંધીજીબ કુષ્ઠરોગી
તૈયારી હોતી નથી. એક એક પૈસાના સહયોગ દ્વારા સંસ્કૃત પરચુરે શાસ્ત્રીના સ્વયં સેવા કરી હતી. એવા સેવાને શ્રેષ્ઠ
ફંડ કરનાર સમયદષ્ટિ આચાર્યશ્રી – વિજયવલભસૂરિ માનવસેવાનું એમણે ગૌરવ બક્યું હતું. '
આપણું ધળી નજરમાં આવતા નથી. પ્રજા આવી - ૮૮ વર્ષની જૈફ ઉમરે શિવાજીરાવ પટવર્ધનને ગાંધીજીના સમસ્યાને પિોતીકી ગણે તે સરકારની એ મજાલ નથી જન્મદિવસે આ તપોવન બંધ કરવાની ફરજ પડી. કારણ કે અનુદાન વધારી આપવામાં એ આનાકાની કરી શકે. હતું આર્થિક વિટંબણુનું. સંસ્કાર સમક્ષ એ અંગે રજૂઆત સરકાર એવું અનુદાન આપે કે નહીં એની પરવા કર્યા વિના કરી. ગ્રાન્ટના નિયમોને આધીન એમાં સરકાર અપવાદ કરે તે
સૌ પોતપોતાની શકિત અનુસાર સહયોગ આપે તે આવી સરકાર પર પક્ષપાતનું આળ આવે એમ પણ કહેવાયું.
તપોવને નભે. સમાજનું એ સંતાન છે. એને ઉછેર, એનું આપણને એથી એક વાતની પ્રતીતિ થઈ કે રારકાર કયાંક
રક્ષણ અને અર્થ પુષ્ટિ દ્વારા એનું સંવર્ધન એ આપણી,
સમાજની ફરજ છે. એમાં આપણે સૌ ઊણું ઊતર્યાં છીએ. તે નિયમથી ચુસ્ત રીતે બંધાયેલી છે !
પત્રકાર-મિત્રની વાત કરીએ તે બે ચાર લેખ લખવાથી * આપણે દૃષ્ટિવંત, કલ્પનાશીલ નેતૃત્વને આદર્શ સ્વીકા
ઇતિશ્રી માની શકાય નહીં, આત્મસંતોષ ન લઈ શકાય. રીએ છીએ, પરંતુ એન આગળી મૂકીને સહેલાઇથી બતાવી
અધિની ઘટનાને આ જાગ્રત મિએ પ્રજાકીય આંદોલનનું શકતા નથી. નિયમોની જડતા વિરુદ્ધ વ્યવહારુ ઉકેલના
પરિમાણુ આપ્યું અને એનું પરિણામ આપણે સૌએ જોયું. મને એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતનાં નાનાં નાનાં
પત્રકાર-મિત્રે આવી સમસ્યાઓના પ્રસંગ કયાં અટવાઇ શહેરનાં અને મોટાં શહેરોનાં ઋગ્ણાલયા વચ્ચે સરકારી જાય છે તેની મને વિમાસણ છે. આદશ અને તત્વજ્ઞાન અનુદાનનું પ્રમાણ ૧ : ૩ જેવું હતું. મોટાં શહેરાના (Phylosophy)ની વાત કરીએ ત્યારે કેટલાક મિત્રે, આપણી સાર્વજનિક હોસ્પિટલનું ટ્રસ્ટીમંડળ સમાજમાંથી ૫૭ દાન આસપાસના જિવાતા જીવનમાં રસ હોવાનું કહી, સાત્વિક મેળવી શકે એવી એની ક્ષમતા ગણાય. નાનાં શહેરની સ્થિતિ અને તાત્વિક વાતને ટાળી દે છે, પરંતુ સંવેદનશીલતા અને એના પ્રમાણમાં એવી સક્ષમ ન ગણાય. એન સરકારી અનુદાન
આવી સામાજિક સમસ્યા પ્રત્યે સમભાવ અને સભાનતાની વાત પણું છું. ચૌદ વર્ષ સુધી પ્રજા સમાજવાદી પક્ષમાં રહીને
કરું છું ત્યારે આપણી આસપાસના જિવાતા જીવનમાં રસ
ધરાવતા કેટલા પ્રબુદ્ધ મિત્રોએ આવી સમસ્યાઓમાં રસ કામ કરતા રહેલા શ્રી જશવંત મહેતાના સ્વાનુભવની આ
, લીધે અને એના નિરાકરણમાં આપણે કયાં ઊભા છીએ તે વાત હતી, ઈ. સ. ૧૯૬૪માં તેઓ કોંગ્રેસમાં મળ્યા અને
તે વિચારવાનું છે. સામાજિક કાર્ય અને માનવસેવાની યો' હની સામાન્ય ચૂંટણી બાદ તેઓ ગુજરાતના .. અહાલેક પિકારતા. આપણા સૌ માટે આ આત્મનિરીક્ષણની કર્યા અને ઉદ્યોગ મંત્રી થયાતેમણે અનુદાનના ઉપરોકત ' ઘડી છે. ઓ છપાય છે ત્યાં સમાચાર આવ્યા છે કે સરકારી
મોહી ઉલ. એથી નાના શહેરની ઝષ્ણુલોને સરકારી મદદ વિના તવન ચાલુ રાખવાનો નિર્ણય લેવાય છે કે માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : એ મીમનલાલ જે. શાહ, પ્રકાશને સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રે, મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : કેક પ્રિન્ટ, જગન્નાથ શંકર શઠ રોય, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪