________________
. ૧૬-૧૦-૨૪
ં છે. સ્ત્રીના હૃદયના તળ સુધી પહેોંચવું દુષ્કર છે. સ્ત્રી - પુરુષ પરસ્પરનાં પૂરક છે. પુરુષ લેખકને સ્ત્રી પ્રત્યેના અભિગમ તે સ્ત્રી લેખકના પુરુષ પ્રત્યેને અભિગમ જુદો પડે છે તેમ પુરુષ લેખકને પુરુષ પ્રત્યેને અભિગમ અને સ્ત્રી લેખકને સ્ત્રી પ્રત્યેના અભિગમ પણ જુદા પડે છે. પુરુષ સજ'કાને હાથે સ્ત્રીઓને અન્યાય પણ થયા છે. એક જ લેખક યુવાનીમાં જે લખે તે પછીની ઉંમરે જુદું જુદું પશુ લખે. પુરુષ અખળાથી જ વધુ બીએ છે. ટૉલ્સ્ટૉયે કહેલુ’, હુ મારા એક પગ કબરમાં મૂકી દઉં... ત્યારે સ્ત્રીઓ વિશેના મારા અભિપ્રાય પૂછવા આવજો.'
પ્રયુદ્ધ જીવન
ત્યાર ખાદ શ્રી ચં. ચી. મહેતાએ પાતાની માગવી શૈલીથી પુરુરવાનીઉન્માદ અવસ્થાની એકતિ રજૂ કરી હતી. પ્રારંભમાં શ્રીમતી મીનળ પટેલે સીતાના ત્યાગ—શ્લેકાનુ ભાવસભર પઠન કર્યુ હતુ.
આ ખેડકનુ સંચાલન સંચાજક શ્રી અમર જરીવાલાએ યુ હતું. અને આભારદર્શન સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે કર્યુ હતુ.
*
શનિવાર ૨૯મી સપ્ટેમ્બરે પહેલી બેઠક પ્રા. ચી. ના. પટેલના પ્રમુખપદે મળી હતી. વિષય હતાઃ કાલિદાસ, રોકસપીઅર અને ટાગોરનાં નારીપાત્રામાં પ્રગટ થતા પ્રણય, વિરહ અને શૃંગાર.’
પ્રથમ વ્યાખ્યાતા ‘કવિલાક'ના તંત્રી ડૉ. ધીરુ પરીખે કાલિદાસનાં નારી-પાત્રા વિશે કહ્યું હતું કે, કાલિદાસે પ્રેમની સફળતાનો મહિમા ગાયો છે. વિશ્વના એવા કાષ્ટ પણ મનુષ્ય નહિ હોય જેણે પ્રેમના અનુભવ નાં કર્યાં હોય. સ્વયં પ્રેમ જ ક્રાલિદાસના પ્રેમમાં પડયા છે. પ્રેમ નહિં, તે કાલિદાસ નહિ. કવિકુલગુરુ કાલિદાસની સર્જનસૃષ્ટિ એટલે સાત્ત્વિક સુગારના મહત્સવ.
**
શૅસ્પીઅરની નારીસૃષ્ટિ વિશે પ્રા. લાખહેન પાઠેકે કહ્યું હતુ કે, પ્રણ્ય એટલે પોતાના ખ્યાલ છેોડી ખીજાતે ખ્યાલ કરવા તે. જે અહંમતે તજે છે તે પ્રેમને લાયક અને છે. સુખની પરમ સીમાએ પહેોંચાડનાર ક્રાઇ તત્ત્વ હાય તા તે પ્રેમ છે. રોકસ્પીઅરના પ્રણયયેલાં નાયક નાપિકાઓમાં યાંક કટુતા, ક્યાંક આશકા કર્યાંક સમર્પણભાવ જોવા મળે છે. જુલિયેટ, ડેસ્ડમાના, ફિલોપેટ્રા, લેડી મળેથ જેવી નારી એ સમયની પરંપરા અને આશ'નું ચિત્રણ ઊભું કરે છે.
રવીન્દ્રનાથની નારીસૃષ્ટિ વિશે પુ'ના તંત્રી પ્રા. ભેાળાભાઇ પટેલે કહ્યુ હતું કે નારી, અધી. નારી અને
અધી કલ્પના છે. સ્ત્રી વાસ્તવ છે. રવીન્દ્રનાથની કવિતા, નાટક અને નવલકથાઓમાં નારીના જુદા જુદા ચહેરાં જોવા મળે છે. એમની કવિતામાં નારીનુ કન્યા રૂપ વિશેષ જોવા મળે છે. તેમાં વિરહની રેખાઓ છે. રવીન્દ્રનાથની ચિત્રાંગદા ાલિદાસની નારીએા સાથે ખેસી શકે એવી છે. એમની વાર્તાઓમાં વાસ્તવિકતા છે, સ્ત્રીના જીવનનાં તમામ સ્વરૂપોના પ્રેમ કેવા હોય છે તે જોવા મળે છે. કિશારી, પરિણીતા અને વિધવાના પ્રેમની વાત રવીન્દ્રનાથે કરી છે. આજથી ૮૦ વર્ષ પહેલાં ચાખેરખાલિની વિધવા વિનદિતીના જે પ્રેમ છે તેની વાત
9
૧૧૯
ત્યારે કરવી તે અબરુ કામ હતુ. બધી જ નબળા સાથેના પ્રેમ છે, જે ચિર જીવ છે. ધરે બાહિરે'ની વિમલાના પ્રેમ પરિણીતાના પ્રેમ છે. રવીન્દ્રનાથે કહ્યું છે, મારા હૃદયની અંદર કાષ્ઠ વિરહિણી નારી ખેઠી છે, જે ફરી કરી ગાયા કરે છે.'
ગાંધી – સાહિત્યના પ્રખર ઋભ્યાસી અને આ પ્રથમ ખેડૂકના પ્રમુખ પ્રા. ચી. ના. પટેલે કહ્યુ હતું કે, જીવન અને સાહિત્યમાં નારી એવી રહસ્યમય ઘટના છે કે સ્ત્રીઆ અને પુરુષો, જીરાના અને વૃદ્ધો સૌ કોઇ એના વિશે રસથી વાતો કરતાં રહ્યાં છે. શાકુન્તલ'માં માતૃત્વના ગૌરવરૂપ પ`કિત છે: શકુન્તલા સ་દમનને દુષ્યંત વિશે કહે છે, તારા ભાગ્યને પૂછ!' આ ઉકિત માત્ર કાલિદાસને શેકીઅરની સમકક્ષ ખેસાડે છે. શૅકસ્પીઅરની કલ્પના ક્ષમા રૂપની છે. પિતા અને પુત્રીની વાત શેકીઅર અને રવીન્દ્રનાથ ખૂન્નેમાં છે. સ્ત્રી જગતમાતા અને એ જ ઉત્તમ વસ્તુ છે.
આ બેઠકનું સંચાલન સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહે કર્યુ હતુ અને આભારવિધિ અભ્યાસ વર્તુળ'ના સયેાજક શ્રી સુખાષભાઇ એમ. શાહે કરી હતી.
*
*
શનિવારની ખીજી ખેડૂકના .વિષય હતાઃ ત્રણે ય સજ કાનમાં . નારી–પાત્રા દ્વારા પ્રતિબિંબિત થતાં તત્કાલીન સમાજજીવન અને રાજ્યવ્યવસ્થા.’ આ ખેડૂકના અધ્યક્ષ હતા ડા મધુસૂદન પારેખ.
કાલિદાસનાં પાત્રા વિશે પ્રા. જયાનંદ દવેએ કહ્યુ હતુ. કૈ, કાલિદાસનાં પાત્રા કાલિદાસના જમાનાનાં જ લાગે છે. પ્રસન્ન દામ્પત્ય એ જ સુખી સમાજની ખાધારશિલા છે તે કાલિદાસમાં દેખાય છે.
શેકીઅરનાં નારીપાત્રા વિશે પ્રા. અનિલા દલાલે કહ્યું હતું કે, યુગો જશે પણ ક્લિપેટ્રાના સૌન્દય અને તારુણ્યની જેમ શેકસ્પીઅરના નાટકો અને પાશ્ચ ચિરતન રહેશે. શેકસપીઅરની સૃષ્ટિમાં અનેક દેશ, રાજ્ય વ્યવસ્થા પ્રતિબિંબિત થઈ છે. એમનાં ઔતિહાસિક નાટકામાં કાઇ સૌ પાત્ર કેન્દ્રમાં નથી. રાણી એલિઝામેથના સમય હતેા. પતિ મને વેદના અનુભવે તેમાં સહભાગી થતી નારીએ છે. પતેની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા જ લેડી મેમેથ બધુ કરે છે. સમાજદર્શોન રેશમેન્ટક કેમેડીમાં જોવા મળે છે, જયાં નારી માત્ર વસ્તુ ખની હે છે. નારીની પેાતાની અવેરનેસ તે બ્સનની તારા' માં પછીથી જોવા મળે છે. સ્ત્રીના ચારિત્ર્ય પ્રત્યેની શકા પીઅરનાં નાટકામાં જોવા મળે છે. સ્ત્રીના શીલની અપેક્ષા રાખવામાં આવે છે, જે તે વખતના જનસમાજની વ્યાપક ખ્યાલ હશે ? Rsિમેદન તેના ભાગ બને છૅ. શેક્સીનો નારીઓમાં માને વિશેષ પણ જોવા મળે છે. વીન્દ્રનાથની નાસૃષ્ટિ વિશે આચાય શ્રી જયેન્દ્ર ત્રિવેદી ખં કહ્યું હતું કે, રવીન્દ્રનાથ ૧૯ મી અને ૨૦ મી હું સદીના અધિકાળમાં જીવ્યા તા.. ભારતમાં રાજ કરતાં સમાજ જ મુખ્ય રહ્યો છે. તત્કાલીન સને બદલે સવ'કાલીન સત્યની વાત રવીન્દ્રનાથે 'ગે' અને 'ધરે અહિરે' દ્વાર કરી છે. આ બંને નવલકથાએ આજે પણ ખરેખર વાંચવા જેવી છે.
અધ્યક્ષ ડૉ. મધુસૂન પારેખે સ્ત્રીની લાચાર અને ૫ વ સ્થિતિને ઉલ્લેખ કરી કહ્યું. હતુ કે, સ્વયંવર કર્યાં છે ? માની લે