________________
પ્રભુજીન
કાલિદાસ, શેપીઅર અને સૌન્દ્રય બાધિત
સમસ વેક ગુલાખ દઢિયા
સંક્લન
ગયે વર્ષે શ્રી. સુખ' જૈન યુવક સંઘે પત્રકારત્વ વિશેના એક પરિસ’વાદનું સફળ આયોજન કર્યુ હતુ. તેમ આ વર્ષે પણ સંઘે પરમાનદ કાપડિયા સ્મારકનિધિના આર્થિક સહયોગથી કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગોરની નારીસૃષ્ટિ વિશે એક પરિસવાનું યાજન ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બર સભાગૃહ -- (ચ`ગેટ)માં તા. ૨૮, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર ૧૯૮૪ના રાજ કર્યુ” હતું. આ પરિસવાદના સચાકી હતા શ્રી અમર જરીવાલા, સહમંત્રી રા. ધનવત તિ. શાહ અને સહેમંત્રી શ્રી પુન્નાલાલ ર. શાહ.
શુક્રવાર, તા. ૨૮ સપ્ટેમ્બરની ઉદ્ધાટન બેઠકમાં પરિસવાદના સચાજક અને સધના સહમંત્રી ડી. ધનવ ́ત શાહે સૌનું સ્વાગત કરતાં કહ્યું હતું કે નારી પ્રત્યેના આદરતે લીધે આપ સૌ અહી પધાર્યા છે. જગતના દરેક પુરુષે નારીને સૌ પ્રથમ માતા રૂપે જ જોઇ છે. બ્રહ્મ સ્પશ પામેલા ત્રણે અમર સા વિશે વાત કરવા નિષ્ઠાવાન મહાનુભાવે અહી' પધાર્યાં છે.
તા. ૧૬-૧૦-૨
ટાંગારની નારીસૃષ્ટિ : વિચારપ્રેરક, પરિસ વાદ
કાલિદાસની ભૂમિ ઉજ્જૈનની વિક્રમ યુનિવર્સિટીના 'સ્કૃત વિભાગના અધ્યક્ષ ડી. વી. વેંકટાચલમે ખેડાના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહની વિનંતીથી દીપ પ્રગટાવી પરિસંવાદનું ઉદ્ઘાટન કર્યુ" હતુ. ડી. વી. વેંકટાચલમે ઉદ્ઘાટન પ્રવચનમાં જુરાભરી વાણીમાં કહ્યું હતું કે કાલિદાસ રવીન્દ્રનાથ માટે ખરેખર મહિષ હતા. રવીન્દ્રનાથે કાલિદાસને આત્મસાત કર્યાં હતા. એમના પદેપદમાં કાલિદાસ દેખાશે. ટાગારને પાશ્ચાત્ય સાહિત્ય પણ પ્રભાવિત કર્યાં હતા. કાલિદાસનું ક્ષેત્ર સીમિત હતુ, જ્યારે ટાગોર સામે આાખું જગત હતું.
*વિત્વના ચરમ . વિકાસ નાટકમાં છે. સર્જકે પોતાના વિચારાને પાત્રા દ્વારા સાક્ષાત કરી, પાત્રાની દૃષ્ટિ અને પાત્રાની ભાષાથી વ્યક્ત કરવા પડે છે. સ ંસ્કૃત નાટકામાં બધાં આદશ વાદી પાત્રા છે એવા આરેાપ સાચા નથી. માત્ર રાજાએ જ
8
છે અને શ્યામજનતા નથી એવું પણ નથી. કાલિદાસે પાત્રાની મહાનતાની સાથેાસાથ દુખ`ળતા પશુ બતાવી છે. શેકીઅરની નારીઓમાં ગ્મજોડ વિવિધતા છે. સ્ત્રી અને પુરુષને પ્રેમ છે. સંસારની ઉત્કૃષ્ટ વસ્તુ છે તેના નિર્દે'શ ત્રણેય સજ કાએ કર્યાં છે.
અતિથિવિશેષ નાટયાચાય પ્રા. ચન્દ્રવદન ચી. મહેતાએ કહ્યુ' હતુ.. કે શેમ્પીઅર એક અનેાખા, અનન્ય અને અદ્વિતીય એને વિશ્વ સાહિત્યનેા નાટ્યકાર છે. એણે ઈંગ્લેન્ડની પ્રજા અને ભાષાને જે પ્રતિષ્ઠા અપાવી છે, તેના અંદાજ કાઢી શકાય તેમ નથી. ત્રણે સજાની નારીસૃષ્ટિમાં લૌિ અને અલૌકિક અને પ્રકારનાં પાત્રો મળે છે, ત્રણેએ છેલ્લે એક જ વાત કરી છેઃ વેરઝેર ભૂલી જા હવે શાંત થા.
અતિથિવિશેષ પ્રસિદ્ધ મરાઠી સાહિત્યકાર વિદુષી શ્રીમતી દુર્ગા ભાગવતે કહ્યું હતું કે હુ" કાલિદાસની ભકત નથી, વિવેચક છું. ત્રણે સજા મહાન છે, છતાં ત્રણેને પોતપોતાની મર્યાદાઓ પણ છે. નારીને ચીતરવામાં ત્રણે ઊણા ઊતર્યાં છે.
વિશિષ્ટ વ્યાખ્યાતા સામૈયા કૉલેજના પૂર્વંચાય. ડૉ. એમ. એન. પંડયાએ શેકીઅરના જીવન અને સર્જન વિશે કહ્યુ` હતુ" કે, રોકસ્પીરે કરુશ્રુતિ, સુખાંત, ઐતિહાસિક એમ ૩૬ નાટકો લખ્યાં છે. આ મહાન નાટયકારનું જન્મસ્થળ, સ્ટ્રેટસ એન એન પવિત્ર યાત્રાધામ સ્મૃની ગયું છે. ૪૦૦ વર્ષથી અભ્યાસીએ તેને વાંચતા આવ્યા છે અને આજ સુધી એમનાં નાટકો કર્યાં, ને કયાંક ભજવાતાં રહે છે. એમનાં નારીપાત્રે આમ તે સીમિત ક્ષેત્રમાં વિહરે છે છતાં લેડી મેમેથ અને ડૅડેમાના જેવાં મધ્યમ અને ઉમ્ કક્ષાનાં પાત્રા પણ છે.
મુંબઇ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને સંધના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે ઉપસાર કરતાં કહ્યું હતુ` કે, પ્રત્યેક ઉત્તમ સ`કે આ વિશે લખ્યું” જ છે. નારી વિશે અન્ય કળામાં, શાઓમાં પણ સર્જન થયેલું છે. સ્ત્રીને સમજવી સહેલી નથી. એથી જ સાહિત્ય સામ
ત્રણ મહાન માની નારીસૃષ્ટિ વિષેના પરિસવામાં ડા, વી, વે'કટાચલમ ઉદ્ઘાટન પ્રવચન કરી રહ્યા છે. મેલાંમાં ડાબી માજુથી શ્રી ચીમનલાલ જે. શાહ, શ્રી અમર જરીવાલા, ડી, ધનવત શાહ, શ્રીમતી દુષ્કૃતાઇ, ચ, ચી. મહેતા અને ડૉ, રમણલાલ ચી. શાહે નજરે પડે છે,