________________
તા. ૧૯--૪
* પ્રબુદ્ધ જીવન * સૌજન્યમતિ પંડિત માલવણિયાનું બહુમાન ,
, ઇશ્વરલાલ દવે ગુજરાતના લોકોને સંસ્કૃત આવડે ખરું? ગુજરાતમાં જ્ઞાનના નકશામાં ગુજરાતનું નામ અંક્તિ થયું છે એ ગૌરવની સંસ્કૃતને કોઈ વિદ્વાન હોઈ શકે? સંસ્કૃતના રાનને ઈજારો વાત છે. શ્રી દલસુખભાઇ માલવણિયા એ માટે અભિનંદન મોટે ભાગે ઉત્તર ભારતને, થોડેક બંગાળ, થડેક મહા- તથા અભિનંદનના અધિકારી છે. અત્યારે સંસ્કૃતના જ્ઞાનને રાષ્ટ્ર અને દક્ષિણ ભારતને, પણ આ ઈજારદાર ગુજરાતને
મહિમા ઓછો થતો જાય છે ત્યારે સંસ્કૃતના જ્ઞાનની પરંપરા
જાળવવામાં એમનું પ્રદાન સવિશેષ મહત્ત્વનું બને છે. . કાંકરો કાઢી નાખે. ગુજરાણુ મુખે ભ્રષ્ટ, શિપી શવામાં
સૌરાષ્ટ્રના એક અનાથાશ્રમમાં ઊછરેલ બાળક અમદાવાદની ગત: ગુજરનું મુખ ભ્રષ્ટ છે, તે બધા ‘શિવ” ને “શ”
એલ. ડી. ઈન્સ્ટિટયૂટ ઓફ ઇન્ટેલિજીના નિયામકપદે પહોંચી (સવ) (શબ-મદુ) બનાવી દે છે. આ આક્ષેપ જુના વખ
શકેલ છે, તે એમની વિદ્યાની સાધના અને પુરુષાર્થને આભારી તમાં થતા. ગુજરાતના બ્રાહ્મણે પણ સંસ્કૃર્તાવિદ્ ઓછા ગણાતા, એટલે ઉત્તર ભારતના બ્રાહમણો એવા હલકા મનાતા.
છે. શ્રી. દલસુખભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર
જિલ્લામાં (ઝાલાવાડમાં) આવેલું સાયલા ગામ. તેમના વડવાઓ સોલંકી રાજાઓ જ્યારે ઉત્તરના બ્રાહ્મણેમાંથી કેટલાકને
માલવણમાં રહેતા, તેથી માલવણિયા કહેવાયા. જ્ઞાતિએ ગુજરાતમાં આવવા સમજાવી શક્યા ત્યારે આ બ્રાહ્મણે માંડ
ભાવસાર અને ધર્મ સ્થાનકવાસી જૈન. ૧૯૧૦માં એમને ગુજરાતમાં આવ્યા. અહીં આવ્યા તે ઔદીચ્ય બ્રાહ્મણ
જન્મ થયો. દસેક વર્ષના થયા ત્યારે પિતા ડાહ્યાભાઇનું કહેવાયા. આ બ્રાહ્મણે પહેલાં તે નહાતા આવતા, પણ
અવસાન થયું. સુરેન્દ્રનગરના અનાથાશ્રમમાં રહીને એમણે સોલંકી રાજાએ યુકિતબાજ હતા. એમણે બ્રાહ્મણ ગુરુઓની
અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો. શ્રી સ્થાનપત્નીઓને સુવર્ણ દાન આપ્યાં અને ગુજરાતમાં ભૂમિદાન
કવાસી જૈન શ્વેતામ્બર કેન્ફરન્સે એમને જૈન ઈનિંગ કોલેજમાં આપવાનું કહ્યું. તેથી પત્નીના આગ્રહથી બ્રાહમણે ગુજરાતમાં આવ્યા. આચાર્ય હેમચંદ્ર “સિદ્ધહૈમ” નામનું
અભ્યાસ કરવા બિકાનેર મોકલ્યા. અમદાવાદમાં પંડિત બેચરદાસ સંસ્કૃત વ્યાકરણ રચ્યું અને એ કલિકાલસર્વ એ યુગના
પાસે એમણે આગમને અભ્યાસ કર્યો. ટાગોરના શાંતિસમગ્ર જ્ઞાનના નિષ્કર્ષ રૂ૫ ગ્રંથ સંસ્કૃતમાં લખ્યા ત્યારે
નિકેતનમાં પાલિભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોને અભ્યાસ કર્યો. -કાશ્મીર અવંતીએ ગુજરાતની સંસ્કૃત વિષયક વિદત્તાને કેક
છેડે વખત મુંબઈમાં ‘જૈન પ્રકાશના કાર્યાલયમાં કામ કર્યું. વીકાર કર્યો.
૧૯૩૪માં પડિત સુખલાલજી સાથે એમને પરિચય થયા. પંડિત
સુખલાલજીના વાચક તરીકે બનારસમાં રહ્યા બાદ, તેમના અર્વાચીન સમયમાં મણિલાલ નભુભાઇ સંસ્કૃત, વેદાન્ત
પટ્ટશિષ્ય બન્યા અને ૧૯૪૪માં પંડિત સુખલાલજી બનારસ -અને ચોગના એક પ્રખર તદ્દવિદ્ ગણાતા. સ્વામી વિવેકાનંદ
યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા ત્યારે તેમના સ્થાને જૈન ચેરના એમને મળવા ગુજરાતમાં આવ્યા હતા. જે ધમંપરિષદમાં
તેઓ પ્રોફેસર બન્યા. શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પ્રયાસોથી સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા ત્યાં જવાનું એમને નિમંત્રણ
અમદાવાદમાં સ્થાપાયેલ એલ. ડી. ઇસ્ટિટયુટ ઓફ મળેલું, પણ સંગે (અનારોગ્ય અને દ્રવ્યદુર્લભતા હશે)ને ઈલેજીના નિયામક તરીકે નિયુકત થયા. ૧૯૭૬ સુધી કારણે જઈ સકેલા નહીં. ‘લાઈટ ઓફ એશિયા', એ ભગવાન સત્તર વર્ષ એમણે આ સંસ્થામાં નિયામક તરીકે કાર્ય બુદ્ધ વિશેના અંગ્રેજી મહાકાવ્યના સર્જક એડવિન આર્નોલ્ડ
કર્યું. આ વિદ્યામંદિર શ્રી કસ્તુરભાઈ લાલભાઈના આર્થિક એમની પાસેથી ભારતીય ધર્મપરંપરા વિશે જાણવા માટે પુરુષાર્થ" તથા દૂરંદેશીભર્યા આયોજનથી શકય બન્યું પણ તે આવ્યા હતા અને પિતાને ત્યાં પાટલા પર બેસાડીને એમને ખરા અર્થમાં વિદ્યામંદિર બન્યું. શ્રી દલસુખભાઈના વિદ્યાકીય "જમાડયા હતા. મણિલાલ નભુભાઈ પછી આચાર્ય આનંદ
પુરૂષાર્થથી વયમર્યાદાને કારણે તેઓ ૧૯૭૬માં આ સંસ્થાના શંકરે ગુજરાતની સંસ્કૃત વિષયક વિદ્વત્તાનું ગૌરવ જાળવ્યું. નિયામકપદેથી નિવૃત્ત થયા છે. તે પણ તેના સલાહકાર તરીકે તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે નિમાયા. તથા માના પ્રાધ્યાપક તરીકેની એમની સેવાઓને લાભ એ જમાનામાં કુલપતિપદ માટે વિદત્તા બાધક નહાતી હવે સંસ્થાને મળી રહ્યો છે. વચમાં ૧૯૬૮માં કેનેડાની ટેરેન્ટ તે કુલપતિને સક્સયંત્રથી બરાબર તપાસીને લેવા પડે છે,
યુનિવર્સિટીમાં ભારતીય દર્શન અને વિશેષ કરીને બૌદ્ધ જેથી અમુક મર્યાદાથી વધારે પડતી વિદ્વત્તા ન હોય તેની દર્શનના અધ્યાપન માટે તેઓ દોઢેક વર્ષ જઈ આવ્યા હતા. ખાતરી કરી શકાય. આનંદશંકરે ગુજરાતની સંસ્કૃત વિદ્વત્તાનું
જૈનદર્શન અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથને એમને નામ રોશન કર્યું. એમની નિમણુકમાં કદાચ ગાંધીજીએ
અભ્યાસ ઘણો તલસ્પર્શી છે. એમનું વલણ દાર્શનિક પંડિત માલવીયજીને ભલામણ કરીને થડે ભાગ ભજવ્યો હશે.
સાહિત્ય તરફ વિશેષ રહ્યું છે. જૈનદર્શન, * જૈન આગમ, પિતાના ઉત્તરાધિકારી તરીકે ડો. રાધાકૃષ્ણનની ભલામણ " ભગવાન મહાવીર, હિંદુ ધર્મ આદિ વિશેના એમના બારેક બનારસ હિંદુ યુનિવર્સિટી માટે આચાર્ય આનંદશંકરે કરી ગુજરાતી-હિદી ગ્રંથમાં એમના દર્શન – સાહિત્યના હતી. આનંદશંકર પછી પંડિત સુખલાલજીએ બનારસ હિંદુ
પરિશીલનો નિષ્કર્ષ છે. જૈન ધર્મ અને દર્શન તથા હિંદુ યુનિવર્સિટીમાં સંસ્કૃત તથા દર્શનના પ્રખર પંડિત તરીકે
ધર્મ વિશે એમણે જુદા જુદા સમયે એક જેટલા નિબંધો આપણી વિદ્વત્તાની પરંપરા ચાલુ રાખી. પંડિત સુખલાલજી
આપ્યા છે. હિંદી અને અંગ્રેજીમાં પણ એમના દર્શનશાસ્ત્ર પછી એમના પટ્ટશિષ્ય સમા પંડિત શ્રી દલસુખભાઈ વિશેના નિબંધે પ્રસિદ્ધ થયા છે. પેરિસ અને બલિંનમાં માલવણિયાએ સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાનની ત જલતી રાખી છે. મળેલી પરિષદમાં તેમણે અંગ્રેજીમાં ભારતીય તત્ત્વજ્ઞાન વિશે હવે આટલાં વર્ષે ભારત સરકારને એમની કદર કરવાનું , વ્યાખ્યાને આપ્યા છે. આવા પ્રકાંડ પંડિત હોવા છતાં સૂઝયું છે. મોડું મોડું કે સૂઝયું છે. તેમ છતાં તે આનંદદાયક . (કે તેથી જો તેમની સરળતા, નિરાભિમાનવૃત્તિ ૨ બીના છે. ગુજરાતનું એ ગૌરવ છે કે ભારત સરકારે એમને -
એમના સૌમ્ય વ્યકિતત્વમાં ઉપસી આવે છે. એમનું પાંડિત્ય એસ્કૃતનો પ્રકાંડ પંક્તિ તરીકેનો એવૉડ હવે આપે છે કે "
એમના સૌજન્યથી શમે છે અને એમનું સૌજન્ય એમના એમાં તામ્રપત્ર ઉપરાંત વાર્ષિક પાંચ હજારની કે પાંડયથી શોભી જ છે: ' /> vies પેન્શનનો સમાવેશ થાય છે. પાન તે ઠીક, પણ સંસ્કૃતનાં
(“ગુજરાત સમાચાર માંથી સાભાર)