SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ex પ્રબુદ્ધ જીવન અણુયુદ્ધને આરે ઉભેલુ વિશ્વ ચેતન આચાય ઓગષ્ટ ૬ અને ૯, ૧૯૪૫ના વિસાએ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી નગરી પર અમેરિકાએ અણુભેચ્છ ફેંકયા હતા. આ વાતને આજે ૩૯ વર્ષનાં વહાણું વાદ્ય ગર્યા છે, છતાં ય તેની યાદ એટલી જ તાજી છે. આપણે જાણીએ છીએ કે આ ૬ઠ્ઠી અને ૯મી ઓગસ્ટે પણ વિશ્વભરમાં અણુયુદ્ધતા વિરાધ કરનારા શાંતિચાહકોએ શાંતિ અને અણુશસ્ત્રાની રોકથામ માટે પ્રાથના કરી હતી, તે આવી કરુણતા કરી ન સર્જાય તેવી પરિસ્થિતિ સર્જવાનું યાદ દેવડાવ્યુ. આ પ્રસંગે અણુયુદ્ધની ભયાનકતા વિષે, તેનાં વિસંવાદ વિષે, મહાસત્તાએકની અહરીફાઈ વિષે, અને તેમાંથી બચવાના ઉપાય વિષે થાડે વિચાર કરવાનુ... અપ્રસ્તુત નહી ગણાય. અણુશસ્ત્રાની ભયાનકતાને ખ્યાલ હોવા છતાંય અમેરિકા અને રશિયા બન્ને મહાસત્તાએ વચ્ચેની હરીફાઇ તીવ્ર હદે પહેંચી છે. રશિયાએ પૂવ યુરેપના તેના સાથી શામાં વ્યાપક સખ્યામાં એસ. એસ. ૨૦ મધ્યમ પ્રકારના અણુ પ્રક્ષેપાત્રા પશ્ચિમ યુરોપ અને અમેરિકાને તાંકીને ગાળ્યાં છે. તેની સામે અમેરિકાએ પશ્ચિમ યુરેપનાં તેના સાથી ટ્રામાં પશિ"ગર અને ક્રુઝ પ્રકારનાં અનેક અણુપ્રક્ષેપાત્ર રશિયા તરફ તાંકીને ગોઠવ્યાં છે. રશિયા પૂ` એશિયામાં પણ અણુપ્રક્ષેપાત્ર ગઢવી રહ્યુ છે. અને તે ભયને ખાળવા અમેરિકા પણ તેના નૌકાકાફલાને ટામહેક પ્રકારનાં અણુ પ્રક્ષેપાત્રાથી સજ્જ કરી રહ્યુ` છે. આ હરીફાને અવકાશમાં લઈ જવાની દીશામાં પણ પગરણ મંડાખ ચૂકયાં છે. એમ મનાય છે કે ૫૦,૦૦૦થી પણ વિશેષ અણુશસ્ત્રો આ પૃથ્વીના પટ પર ખડકાઇ ચૂક્યાં છે, અને તે આ પૃથ્વીને પચાસ વાર નાશ કરાં માટે પૂરતાં છે. અત્યારનાં ૧૦-મેગાાન અણુભેખની વિનાશક ક્ષમતા હિરોશિમા અને નાગાસાકી પર ફેંકાયેલા ખખિની ક્ષમતાથી ૮૦ ઘણી છે, અને મર્યાદિત અણુયુદ્ધ પણ સમગ્ર માનવ સ ંસ્કૃતિના વિનાશ કરવા શક્તિમાન છે. વૈજ્ઞાનિકા તો કલ્પના કરે છે કે જો અયુદ્ધ થશે તે ખેબિના વિટનથી ઉત્પન્ન થતાં વાદળા પૃથ્વીને ઘેરી વળશે, મને સૂર્યપ્રકાશનાં અભાવથી જે શીત લહેર ખાઇ જશે તેથી તમામ પ્રાણી-છત્રસૃષ્ટિના અંત આવશે. જો કાઈ ગાંડા કે વિકૃત માણસ મહાસત્તાની ટોચ પર આવે કે કાઇ અણુઅકસ્માત સજાય તેા શી દશા થાય તેની આ પરથી કલ્પના થઈ શકે તેમ છે. ૩૮ વર્ષ પછી પણ ડેમેાલીસની અણુ-તલવાર પૃથ્વી પર તાળાઇ રહી છે અને માનવજાત ભય અને અસહાયતાના વાતાવરણમાં જીવી રહી છે. પશ્ચિમ યુરોપ, અમેરિકા અને જાપાનમાં તેા રીતસર ઋણુપ્રસાર વિરુદ્ઘ શાંતિ અશ્ચિલને ચાલી રહ્યાં છે, અને જેમ જેમ અહરીકાઇ તીવ્ર અનતી જાય છે તેમ આ દિલનેાની તીવ્રતા અને વ્યાપ પણ વધતાં જાય છે. અત્યારે જાપાન અને પશ્ચિમ યુરોપમાં અણુયુદ્ધ વિધી સારી એવી હવા જામી છે, કારણ ાપાને અણુપ્રાપ અનુભવ્યેા છે, પશ્ચિમ યુરોપ હવે પછી તેની યુદ્ધભૂમિ તા. ૧-૧-૨ નવાની ક્ષમતા સંભવિતતા ધરાવે છે. લખત્ત અણુયુદ્ધ કાઈ ખંડ પૂરતું મર્યાદિત રહેવાનું નથી, અને જો કાચ અણુજંગ થયા તે સમગ્ર માનવજાત તેના ખપ્પરમાં હોમાઇ જવાની છે અને તેથી જ યુદ્ધવિાધી શાંતિ અશ્ચિલન અસરકારક અને સવવ્યાપી અને તે ખૂબ જરૂરનું છે. કેટલાનુ મંતવ્ય છે કે પશ્ચિમ યુરેપ કે અમેરિકામાં તા આજે નહી તા કાલે આ શતિ અદ્યક્ષને સરકારની નીતિમાં અસર પાડી શકશે. પણ રશિયા જેવા બધ–સમાજનાં દેશોનું શુ’દ ત્યાં.જે રાજકીય પ્રથા પ્રવતે છે તેના સદભ"માં ત્યાંની પ્રજા જાહેર રીતે દાલન કરે તે શક્ય નથી. અલબત્ત રશિયા અને તેના સાથી દેશેાની સામાન્ય પ્રજામાં અણુપ્રસાર ખાખ છૂપા વિરાધ તા હોવાના જ, ભલે પછી તેના ઊભા અઢાર ન દેખાય. અમેરિકા અને રશિયા વચ્ચે જે અણુ-હરીફાઇ ચાલે છે,, તેની પાછળ ભયની સમતુલા'ના સિદ્ધાંત કામ કરી રહ્યો છે. રેગન તે માને છે કે અશત્રની રીકાઈને લખતે જ વિશ્વ ઘેાડું વધુ સલામત બન્યું છે. વળી, ખમેરિકાની અણુપ્રસાર નીતિ મૂળ ખે ધારણા પર આધારીત છે. એક તે એ કે પર’પરાગત શત્રાની હાડમાં રશિયા ખૂબ ખ઼ાગળ નીકળી ગયું છે. અને તેથી તેમાં તેને નહી” પહેોંચી વળાય, સ્મૃને ખીજું એ કે રશિયા સાથે સત્તાની સમતુલા જાળવવા અણુશાસ્ત્ર વિના આા નથી. રશિયા પણ હડપ થઇ જવાના કે પાછળ પડી જવાના કાલ્પનિક ભયમાં હરીફાઇ વધુ તીવ્ર મનાવી કામ દિ હ્યુ` છે, અને અને મળી શકે તેવું જણાતુ નથી. થોડા વખત પહેલાં ભારત, સ્વીડન, ગ્રીસ, તાંઝાનિયા, મેક્સિકા અને આર્જેન્ટિનાએ અણુશસ્ત્રના પ્રસારને થીજવી (Freeze) દેવાની સામૂહિક અપીલ કરી હતી, પ અને મહાસત્તાઓએ ચોગ્ય પ્રતિસાદ આપ્યો ન હતો. માથા સંજોગામાં અણુશસ્ત્રોમાં ઘટાડા કરવાની કે સ’પૂર્ણ નિ: શીકરણની વાત જ કર્યાં રહી? અલબત્ત શાંતિ-અલિનાના પ્રણેતાઓનુ અ ંતિમ લક્ષ્ય તેા અણુશસ્ત્રોનું સ'પૂણ' નિ : શૃથ્વીકરણ જ છે, ભલે ધીમે ધીમે પણ આ દિશામાં પ્રગતિ થાય. તા જ માણુસજાત માટે કાઇક ભવિષ્યની સંભવિતતા રહે છે. અણુયુદ્ધના સૌથી માટી વિસંવાદ કે કરુણતા એ છે છે. તેમાં પ્રતિપક્ષાએ સામસામા રીતસર લડવાનું નથી, કે નથી કોઇ એક પક્ષો તેમાં વિજય થવાને અણુયુદ્ધ એટલે વિજય વિનાનું આત્મધાતી યુદ્ધ. તેમાં સવના પરાજય રહેલા છે. જે યુદ્ધમાં માણસનુ જ અસ્તિત્વ ન રહેવાનું હોય તેવુ યુદ્ધ લડવાનો શો લાભ ?-આટલી સામાન્ય સમજ અને તર્કને આપણે જો ફેલાવી શકીએ, અને સત્તાના અહંકારની ડેટ રમતા સત્તાધારીઓને સહિષ્ણુતા, સહઅસ્તિત્વ અને અહિંસાના માનવીય ગુણા તરફ વાળી શકીએ, તો કદાચ માનવજાતને સપૂણું' વિનાશમાંથી બચાવી શકાશે.' EB -
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy