SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ ૧૬-૯-૮૪ योग: कर्मसु कौशलम् શ્રી હરીન્દ્ર દવેએ જણાવ્યું હતું કે ભગવદ્ગીતાના ખીજા અધ્યાયના ૫૦મા શ્લાકનુ ચરણ છે: ‘યોગઃ કર્મસુ વૌચમ – કાય માં કુશળતા એ જ યોગ. ગીતા એ એક ધમના ગ્રંથ નથી. બિનસામ્પ્રદાયિક ગ્રંથ છે. નમરકાર મહામત્ર એ બિનંસામ્પ્રદાયિક મંત્ર છે. સુકૃત અને દુષ્કૃત્યને છેડી દેવા એ. કમની કુશળતા છે. દુષ્કૃત્યને અેડવુ સહેલુ છે, પરંતુ સુકૃત્યને અેડવુ સહેલુ' નથી. સુકૃત્યથી યશ અને કારકિદી' છેડી શકાતી નથી. ભગવાનમાં મન પરાવવું, ભગવદ્રમ ણુ પણ અપેક્ષા વિના કરવું અને ગમે તેવાં ટામાં-પ્રાણ જાય એવા સજો ગમાં પણ ભગવાન સાથે મનને જોડી રાખવુ' એ એવી અભાન અવસ્થામાં લઇ જાય છે કે જગતનુ, શરીરનું, ઇન્દ્રિ ચાના તવ્યનું ભાન ન રહે. એવી અભાન અવસ્થા આપણને સાક્ષાકારની સ્થિતિમાં લઈ જાય છે. વિદેશમાં ધમકથાને અનુભવ પૂ. મારારીબાપુએ જણાવ્યુ. હતું. કે દેશ-વિદેશમાં ધમ કથા સંશય ઉડાડવાનું કામ કરે છે. પંખીને ઉડાડવા બંદૂક કે તલવારના ઉપયોગ ન થાય. પરંતુ ખાળકે તાળી પાડીને પંખીને ઉડાડે છે, એવી સહજ રીતે ધમથા સશયને ઉડાડી શકે છે. એવે અનુભવ છે. પૂર્વગ્રહના પિંજરામાં પૂરાયેલા હાય એમના શય નાશ પામતા નથી. આફ્રિકા, અમેરિકા, લંડન આદિ જુદા જુદા દેશોમાં ભ્રમ' યાત્રાના અનુભવ વર્ણવતાં એમણે યુવાનાને શાસ્ત્રો સતા, માળા અને તિલક તરફ્ અનેક સશયા હતા તે ધમ કથાથી આગળી જતા હોવાનુ કહ્યુ હતુ.. અમેરિકામાં મેટા ભાગતા યુવાન વર્ગ' અભક્ષ્ય ભક્ષી હતેા. તે યુવીએ એમાંથી છૂટવાની લેખિત પ્રતિજ્ઞા કરી એ ધમયાની મહત્ત્વની ગુરુદક્ષિણા હતી, એમ તેમણે ભારપૂર્વક હાઁલ્લાસપૂર્ણાંક જણાવ્યું હતું. तप रे मधुर मधुर मन ડી. નરેન્દ્ર ભણાવતે જણાવ્યુ` હતુ` કે તપ એ કમ'ની નિજા કરનાર અને આત્માને અજવાળનાર ક્રિયા છે. તપથી આત્માનુ તેજ વધે છે. તપ એટલે માત્ર ઉપવાસ જ નહિ. વાણીનું, મૌનનુ અને સુકરણીનું તપ એ પણ તપ છે. જૈન ધમમાં તપના ખાદ્ય અને આભ્યતર એમ ખે પ્રકાર તાવ્યા છે. તપથી મન એકાગ્ર થાય છે અતે મન ઇશ્વર સ્મરણમાં લીન બને છે. ભગવાન મહાવીરની ઉગ્ર તપશ્ચર્યાં એ ત્તપનું ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે. તપ મધુર અને ઉત્કૃષ્ટ છે. એટલા માટે કે તપ નિાચિત કુમાર ક્ષય કરવાની ક્ષમતા ધરાવે છે. આ વેદવતી શ્રીમતી મૃણાલિની દેસાઈએ કહ્યું કે સ્ત્રી કન્યા તરીકે પત્ની, ખહેન કે મ્યતા તરીકે ખીમાંઢાળ થઈ છે. વર્તમાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીનું સ્ત્રી તરીકેનું ગૌરવ જળવાતું નથી તેમ ચીલાચાલુ જીવનમાં નિજી વિકાસ માટે પૂરતો અવકા પણ રહેતા નથી. પરિણામે સ્ત્રીની આંતરિક શક્તિ ખીલી શકતી નથી. ઋગ્વેદકાળમાં આવાં કાઈ ખીમાંં ન હતાં. પુરુષ કે આ માનવ જ હતાં.. ૯૭ આર્યો એટલે ગતિશીલ–પ્રગતિશીલ અને વેદવતી એટલે જાગૃત અને જાણકાર. એ કાળમાં પ્રજવલિત રાખવામાં આવતા અગ્નિ જેટલા વાસ્તવિક હતેા તેટલા જ પ્રતીકાત્મક હતા. દૃષ્ટાંતરૂપે તેમણે ઋગ્વેદમાંથી આર્યાં સુલક્ષણા અને તેના પતિ મધુદા ઋષિની પ્રેરક વાત કરી હતી. શ્રીમદ્ ભગવદ્ગીતા પ્રયુદ્ધે જીવન શ્રી મેરારજી દેસાઇએ કહ્યું હતું કે યુદ્ધના મેદાનમાં અજુનને પેાતાના ધમ' અંગે સંશય પેદા થયા. જુદા જુદ ખે ધમ વચ્ચે કચે ધમ ાચ એ અ ંગે દ્વિધા થઇ ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે અજુનને ધમ શું છે તે સમજાવ્યુ હતુ. ધમ' અને અધમમાંથી શુ' અપનાવવુ' અને ખે ધમ' વચ્ચે મ્યા ધમ' અપનાવવા અગર એ બે વચ્ચે દ્વિધા અગર સશય થાય તા તેનુ સમાધાન ગીતામાં મળે છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સત્તા માનવી અને પશુઓમાં સમાન છે. પરંતુ ધમ', વિચાર અને સદ્ગુદ્ધિના કારણે માનવી શ્રેષ્ઠ છે. કાને નુકશાન ન થાય, ન કરાય, કાષ્ઠનું સ્વમાન ન હણાય, એ ધમ' છે. અન્યનુ માન જાળવીને જ આપણે આપણું માન જાળવી શકીએ. ગીતાને સમજવા માટે ઇશ્વર પર શ્રદ્ધા હાવી જરૂરી છે. માનવી ધર્મ પ્રમાણે ચાલે તે સુખી થાય. માનવી પોતાની પ્રકૃતિ પ્રમાણે ચાલે તે એને નિગ્રહ ક્રમ થાય? શક્રસ્તવ (નમ્રુત્યુણ) પ્રા. તારાખેન ૨ શાહે જણાવ્યું કે શક્રસ્તવ' એ જૈન ધમતુ પ્રભુસ્તુતિનું સ્તત્ર છે. તેનું ખીજુ નામ નમુત્યુ છે. તીથકર જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે ઇન્દ્ર તે માતાની દિશા સન્મુખ તીથ"કરની સ્તુતિ કરે છે, તે સ્તુતિ એટલે આ સ્તાત્ર. નમ્રુત્યુ'માં નમુ’ એટલે પૂજા, અહંનું વિસર્જન ‘હ્યુ’ એટલે થવું. પ્રભુને માજ વભાવે વિનવવાના છે કે પ્રભુ આપને નમસ્કાર કરી શકવાની પાત્રતા હું મેળવુ. આસ્તાત્ર એ ઇન્દ્ર મહારાજાએ તીથકર પરમાત્મા પ્રત્યે અતાવેલ ભાવપૂવ કનું સ્પાત્ર છે. ચૈત્યવ`નાદિ આવશ્યક ક્રિયાઓમાં આ સ્તોત્ર આલવામાં આવે છે. ફ્રેંચ દિવસની આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન ડે. રમણલાલ ચી. શાહે દીપાવ્યુ' હતું. બીજા દિવસન પ્રથમ વ્યાખ્યાતા ડૉ. રમણલાલ ચી. શાહ પરિચય સંધના અભ્યાસ વર્તુળ' ના સચૈાજક શ્રી સુખાભાઇ એમ. શાહે ં અને સંવત્સરીના દિવસે દ્વિતીય વ્યાખ્યાતા પ્રા. તારાખેત શાહને પરિચય ધ' ના સહમંત્રી ડા. ધનવંત ટી. શાહે આપ્યો હતો. શૈષવ્યાખ્યાતા પશ્ચિમાંડી. રમણભાઇએ આપ્યા હતા અને વ્યાખ્યાનોની ટૂંકી સમીક્ષા પણ તેમણે કરી હતી. સધની પ્રવૃત્તિઓ માટે મળેલા 1 આર્થિક સહુયોગ સહિત આ વ્યાખ્યાનમાળામાં ઉષ્યાગી એવા સા કાને સંધના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે આભાર માન્યો હતો. ઉલ્લાસ અને જ્ઞાનવર્ધક આ વ્યાખ્યાનમાળાથી ભાવક-શ્રાતા સંધના આત્મીય બન્યા છે એ સધ માટે આનદ અને ગૌરવપ્રદ ખાખત છે. 品
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy