________________
૮
.
- '
કે
'
પ્રાપ્ત
વન'' ' ,
"
: " " '
'
'તા, ૧૬-૯-
' * સંઘ સ મા ચાર * * * આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક વ્યાખ્યાનશ્રેણી
સંધ'ના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા પ્રેરિત ઉપરોકત વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે. , વ્યાખ્યાતા
; વિષય - શ્રી શશીકાન્ત મહેતા જપ સાધના - પૂ. મુનિશ્રી ધમધુરંધરવિજયજી પૂ. વર્લભ સુરિને
જીવને સંદેશ ભકિત-સંગીત શ્રીમતી પ્રતિભાબેન જૈન (અંબાલા) રજૂ કરશે.
સમય: શુક્રવાર, તા. ૨૧-૯-૮૪ સવારના ૯-૦૦ કલાકે ' સ્થળ: બિરલા ક્રિડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦૦૦૭. - આ વ્યાખ્યાનશ્રેણી પૂ. આ. શ્રી વિજયઈન્દ્રદિન
સૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી વિજયજનચંદ્રસૂરીશ્વરજી
આદિની નિશ્રામાં યોજાશે. - આ વ્યાખ્યાનશ્રેણીના સજનની જવાબદારી
શ્રી શૈલેશભાઈ એચ. કેકારી અને શ્રી પન્નાલાલ કે. છેડાને સંપવામાં આવી છે. સૌને સમયસર ઉપસ્થિત રહેવા પ્રેમળ નિમંત્રણ છે.
પરિસંવાદ . “સંધના ઉપક્રમે “કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગરના સાહિત્યમાં નારીસુષ્ટિ”—એ વિષે એક પરિસંવાદ જવામાં આવે છે જેને સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે.
ઉદ્દઘાટન બેઠક - શુક્રવાર, તા. ૨૮–૯–૮૪ સાંજે ૬-૧૫ વિષય: કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગોર વિશે
વકતવ્ય તથા એકકિત પઠન. પ્રમુખ: ડે. રમણલાલ ચી. શાહ ; ઉદ્દઘાટક: ડો. વી. કટાચલમ્ ' ' : અતિથિવિશેષ : (૧) પ્રા. ચંદ્રવદન ચી. મહેતા (૨) શ્રીમતી દુર્ગા ભાગવત | * .
વ્યાખ્યાતા : ડો. એમ. એન. પંડયા ' એકિત : (૧) પ્રા. ચંદ્રવદન ચી. મહેતા
(૨) શ્રીમતી મીનળ પટેલ ) :
પ્રથમ બેઠક - શનિવાર, તા. ૨૯-૯-૮૪ બપોરના ૩ થી ૫ આ વિષય : કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગોરની નારીસૃષ્ટિમાં પ્રગટ થતા પ્રણય, વિરહ અને શૃંગાર
પ્રમુખ : પ્રા. ચી. ન. પટેલ . તે
વ્યાખ્યાતા : (૧) ડે. ધીરુ પરીખ (કાલિદાસ) (૨) પ્રા. ઇલાબેન પાઠક (શેકસ્પીઆર) અને (૩) પ્રા. | ભેળાભાઈ પટેલ (ટાગેર)
દ્વિતીય બેઠક - શનિવાર, તા. ૨૯-૯-૮૪ સાંજના ૫-૫૦ * વિષય: કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગોરનાં નારીપાત્ર દ્વારા પ્રતિબિંબિત થતું તત્કાલીન સમાજ - જીવન અને રાજ્યવ્યવસ્થા.
પ્રમુખ: ડે. મધુસૂદન પારેખ
વ્યાખ્યાતાઓ : (૧) પ્રા. યાનદ દવે (કાલિદાસ) (૨) પ્રા. અનિલાબેન દલાલ (શેકસ્પીઆર) અને (2) . આચાર્ય શ્રી જયેન્દ્ર ત્રિવેદી (ટાગોર)
તૃતીય બેઠક રવિવાર, તા. ૩૦-૯-૮૪ સવારે ૯-૩૦ .
વિષય : કાલિદાસ શેકસ્પીઅર અને ટાગેરનાં નારી પાત્રોના મનોવ્યાપાર અને સંવેદના દ્વારા પ્રગટ થતી સનાતન બેજ, પ્રશ્નો અને સત્ય.
પ્રમુખ : પ્રા. વસંત બાપટ માં ' વ્યાખ્યાતા : (૧) ડો. રાજેન્દ્ર નાણાવટી (કાલિદાસ) (૨) ડો. સુરેશ ઉપાધ્યાય (કાલિદાસ) () પ્રા. દિગીશ મહેતા (શેકસ્પીઆર) અને (૪) ડો. સુમન શાહ (ટાગોર) ચારે બેકકના પ્રારંભે ક, સેનેટ અને કાવ્યપઠન - (૧) શ્રી પ્રતાપ ઓઝા (૨) શ્રીમતી નલિની માડગાંવકર (૩) બલવંત પી. માડગાંવકર અને (૪) શ્રીમતી વાસંતીબેન દાણી (૫) શ્રી વનલતા મહેતા '
આ પરિસંવાદના સંયોજનની જવાબદારી ડો. ધનવંત ટી. શાહ, શ્રી અમર જરીવાળા અને શ્રી પન્નાલાલ ૨. શાહને સોંપવામાં આવી છે.
-
9 પ્રેમળ જ્યોતિ
સંધ’ સંચાલિત ઉપરોકત વિભાગ દ્વારા માનવ સેવાના કાયે નિયમિત થાય છે અને દર શનિવારે જૈન કલીનીક, કાંદાવાડી (મુંબઈ)માં આ વિભાગની બહેને સેવા અર્થે નિયમિત હાજર રહે છે. તદુપરાંત જુદી જુદી સંસ્થાઓ અને આશ્રમની મુલાકાત લઈ તેમની જરૂરિયાત પૂરી પાડે છે. આ વિભાગ શરૂ થયાને આઠ વર્ષ પૂરા થવા આવ્યા છે. આ પ્રવૃત્તિની એક વધુ શાખા વિલેપાલમાં શરૂ કરવાનો સંઘે' નિર્ણય કર્યો છે. આ વિસ્તારની સામાજિક સેવા કરવાની ધગશ ધરાવતી બહેને નાણાવટી હોસ્પિટલમાં દર ગુરુવારે બપોરના ૨/૩૦ થી ૪૦૦ સુધી નિયમિત મળશે. આ શાખાનું ઉદ્દઘાટન ટૂંક સમયમાં કરવામાં આવશે. પાલી શાખાના સંયોજનની જવાબદારી શ્રીમતી રમતાબેન કામદાર અને સુલીબેન હીરાણીને સોંપવામાં આવી છે. # વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ નિમિત્તે
સ્નેહ મિલન " છેલ્લા પાંચ દાયકાથી પર્યુષણ પર્વ પ્રસંગે સંધ દ્વારા
જાતી જ્ઞાન ગંગેત્રી સમી પચાસમી પયુંષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ નિમિતે સામત આકારનું સ્નેહમિલન