SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ . - ' કે ' પ્રાપ્ત વન'' ' , " : " " ' ' 'તા, ૧૬-૯- ' * સંઘ સ મા ચાર * * * આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ સ્મારક વ્યાખ્યાનશ્રેણી સંધ'ના ઉપક્રમે શ્રી આત્માનંદ જૈન સભા પ્રેરિત ઉપરોકત વ્યાખ્યાનશ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે. , વ્યાખ્યાતા ; વિષય - શ્રી શશીકાન્ત મહેતા જપ સાધના - પૂ. મુનિશ્રી ધમધુરંધરવિજયજી પૂ. વર્લભ સુરિને જીવને સંદેશ ભકિત-સંગીત શ્રીમતી પ્રતિભાબેન જૈન (અંબાલા) રજૂ કરશે. સમય: શુક્રવાર, તા. ૨૧-૯-૮૪ સવારના ૯-૦૦ કલાકે ' સ્થળ: બિરલા ક્રિડા કેન્દ્ર, પાટી, મુંબઈ-૪૦૦૦૦૭. - આ વ્યાખ્યાનશ્રેણી પૂ. આ. શ્રી વિજયઈન્દ્રદિન સૂરીશ્વરજી તથા પૂ. આ. શ્રી વિજયજનચંદ્રસૂરીશ્વરજી આદિની નિશ્રામાં યોજાશે. - આ વ્યાખ્યાનશ્રેણીના સજનની જવાબદારી શ્રી શૈલેશભાઈ એચ. કેકારી અને શ્રી પન્નાલાલ કે. છેડાને સંપવામાં આવી છે. સૌને સમયસર ઉપસ્થિત રહેવા પ્રેમળ નિમંત્રણ છે. પરિસંવાદ . “સંધના ઉપક્રમે “કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગરના સાહિત્યમાં નારીસુષ્ટિ”—એ વિષે એક પરિસંવાદ જવામાં આવે છે જેને સવિગત કાર્યક્રમ નીચે પ્રમાણે છે. ઉદ્દઘાટન બેઠક - શુક્રવાર, તા. ૨૮–૯–૮૪ સાંજે ૬-૧૫ વિષય: કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગોર વિશે વકતવ્ય તથા એકકિત પઠન. પ્રમુખ: ડે. રમણલાલ ચી. શાહ ; ઉદ્દઘાટક: ડો. વી. કટાચલમ્ ' ' : અતિથિવિશેષ : (૧) પ્રા. ચંદ્રવદન ચી. મહેતા (૨) શ્રીમતી દુર્ગા ભાગવત | * . વ્યાખ્યાતા : ડો. એમ. એન. પંડયા ' એકિત : (૧) પ્રા. ચંદ્રવદન ચી. મહેતા (૨) શ્રીમતી મીનળ પટેલ ) : પ્રથમ બેઠક - શનિવાર, તા. ૨૯-૯-૮૪ બપોરના ૩ થી ૫ આ વિષય : કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગોરની નારીસૃષ્ટિમાં પ્રગટ થતા પ્રણય, વિરહ અને શૃંગાર પ્રમુખ : પ્રા. ચી. ન. પટેલ . તે વ્યાખ્યાતા : (૧) ડે. ધીરુ પરીખ (કાલિદાસ) (૨) પ્રા. ઇલાબેન પાઠક (શેકસ્પીઆર) અને (૩) પ્રા. | ભેળાભાઈ પટેલ (ટાગેર) દ્વિતીય બેઠક - શનિવાર, તા. ૨૯-૯-૮૪ સાંજના ૫-૫૦ * વિષય: કાલિદાસ, શેકસ્પીઅર અને ટાગોરનાં નારીપાત્ર દ્વારા પ્રતિબિંબિત થતું તત્કાલીન સમાજ - જીવન અને રાજ્યવ્યવસ્થા. પ્રમુખ: ડે. મધુસૂદન પારેખ વ્યાખ્યાતાઓ : (૧) પ્રા. યાનદ દવે (કાલિદાસ) (૨) પ્રા. અનિલાબેન દલાલ (શેકસ્પીઆર) અને (2) . આચાર્ય શ્રી જયેન્દ્ર ત્રિવેદી (ટાગોર) તૃતીય બેઠક રવિવાર, તા. ૩૦-૯-૮૪ સવારે ૯-૩૦ . વિષય : કાલિદાસ શેકસ્પીઅર અને ટાગેરનાં નારી પાત્રોના મનોવ્યાપાર અને સંવેદના દ્વારા પ્રગટ થતી સનાતન બેજ, પ્રશ્નો અને સત્ય. પ્રમુખ : પ્રા. વસંત બાપટ માં ' વ્યાખ્યાતા : (૧) ડો. રાજેન્દ્ર નાણાવટી (કાલિદાસ) (૨) ડો. સુરેશ ઉપાધ્યાય (કાલિદાસ) () પ્રા. દિગીશ મહેતા (શેકસ્પીઆર) અને (૪) ડો. સુમન શાહ (ટાગોર) ચારે બેકકના પ્રારંભે ક, સેનેટ અને કાવ્યપઠન - (૧) શ્રી પ્રતાપ ઓઝા (૨) શ્રીમતી નલિની માડગાંવકર (૩) બલવંત પી. માડગાંવકર અને (૪) શ્રીમતી વાસંતીબેન દાણી (૫) શ્રી વનલતા મહેતા ' આ પરિસંવાદના સંયોજનની જવાબદારી ડો. ધનવંત ટી. શાહ, શ્રી અમર જરીવાળા અને શ્રી પન્નાલાલ ૨. શાહને સોંપવામાં આવી છે. - 9 પ્રેમળ જ્યોતિ સંધ’ સંચાલિત ઉપરોકત વિભાગ દ્વારા માનવ સેવાના કાયે નિયમિત થાય છે અને દર શનિવારે જૈન કલીનીક, કાંદાવાડી (મુંબઈ)માં આ વિભાગની બહેને સેવા અર્થે નિયમિત હાજર રહે છે. તદુપરાંત જુદી જુદી સંસ્થાઓ અને આશ્રમની મુલાકાત લઈ તેમની જરૂરિયાત પૂરી પાડે છે. આ વિભાગ શરૂ થયાને આઠ વર્ષ પૂરા થવા આવ્યા છે. આ પ્રવૃત્તિની એક વધુ શાખા વિલેપાલમાં શરૂ કરવાનો સંઘે' નિર્ણય કર્યો છે. આ વિસ્તારની સામાજિક સેવા કરવાની ધગશ ધરાવતી બહેને નાણાવટી હોસ્પિટલમાં દર ગુરુવારે બપોરના ૨/૩૦ થી ૪૦૦ સુધી નિયમિત મળશે. આ શાખાનું ઉદ્દઘાટન ટૂંક સમયમાં કરવામાં આવશે. પાલી શાખાના સંયોજનની જવાબદારી શ્રીમતી રમતાબેન કામદાર અને સુલીબેન હીરાણીને સોંપવામાં આવી છે. # વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ નિમિત્તે સ્નેહ મિલન " છેલ્લા પાંચ દાયકાથી પર્યુષણ પર્વ પ્રસંગે સંધ દ્વારા જાતી જ્ઞાન ગંગેત્રી સમી પચાસમી પયુંષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ નિમિતે સામત આકારનું સ્નેહમિલન
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy