________________
તા. ૧૬-૯૮૪
પ્રભુદ્ધ જીવન - આ આસવનાં મૂળ બે ભેદ કહ્યા છે: દ્રવ્ય આસવ અને ભાવ
બને છે. અને આ મનુષ્યની તીવ્ર કે મંદ કાષાયિક ભાવના આસવ. આ ભાવ બે ભેદ છે એક ઇર્યાવથ ભાવ આસ્રવ અને
અને તેને અનુરૂપ કરેલી ક્રિયાઓથી વધુ દૃઢ કે ઓછી . બીજું સામ્પરાયિક ભાવ આસ્રવ તેના પણ અનેક ભેદ ઉપભેદ છે.
દઢ બને છે. આ સામ્પરાયિક ભાવ આસવની વ્યાખ્યા તત્વાર્થસૂત્રમાં
આ સ્પષ્ટતાને. સંક્ષેપમાં કહીએ તે જૈનાગમની આ રીતે કરવામાં આવી છે- કષાય સહિત આત્માકાયોગ
દષ્ટિએ સામ્પરાયિક આસવ ભાવ છે જેનાથી કષાય વગેરે સાખ્યાયિક આસવરૂપ છે.” એવી જ રીતે સર્વાર્થસિદ્ધિમાં
ભાવો અને તેનાથી ચલિત ક્રિયાઓ દ્વારા મનુષ્યકમ તે સમ્પરાય સંસારનું પર્યાયવાચી છે. જે કર્મો સંસારનાં પ્રયોજક
આત્માની સાથે યોગ થવા દે છે અને પરિણામે આત્મામાં છે તે, મામ્પાયિક કર્યો છે. “રાજવાતિકમાં વધુ છણાવટ
કમંબ ધ થાય છે. આત્મા મુકત કે પ્રફુલ્લિત બનતો નથી. કરતાં કહ્યું છે-મે દ્વારા ચારે બાજુથી રવરૂપને અભિભવ
તે નિર્ભર બનવાને બદલે ભારયુકત બને છે. પરિણામે તે થવે તે સામ્પરાય છે. આ સામ્પરાય માટે જે આસ્રવ
કર્મનાં બંધનોને લીલે અર્ધગતિ પ્રાપ્ત કરે છે. આ કમે થાય છે તે સામ્પાયિક આસવ છે.મિથ્થા દૃષ્ટિથી
આત્માને સતત ભવભ્રમણ કરાવનાર બને છે. લઈ સમ સાપરાય દસમાં ગુણરથાન સુધી કષાયને ચેપ
હા-આ લેખમાં એક લીટી જરૂર આ જૈનગમના રહેવાથી પેગ દ્વારા આવેલી કા ભીના ચામડા પર ધૂળની :
ભાવની નિકટ છે- “ન જાવુરાયઃ પ્રતિમાતિ વાર્ અને જે જેમ ગૂંટી જાય છે. એટલે કે તેમાં સ્થિતિબંધ થઈ જાય છે.
આ સામ્પરાયને સમજતા કે જાણતા નથી તે ફરી-ફરીને આ જ સામ્યગરિક આસ્રવ છે.” આમ સરળ ભાષામાં કહી
યમના પાશમાં સપડાય છે, શકાય કે જે બાહ્ય જીવન કષાયભાવથી આમાની સાથે જોડાય તે કર્મબદ્ધતા જ સાપરામિક આસ્રવ છે. આમ - આ લીટીઓ જ્યારે એમ કહે છે કે જે સામ્પાયને કષાયભાવની સહિતતાનું વિશેષ મહત્ત્વ છે.
સમજતા નથી તે ફરી-ફરીને યમના પાશમાં સપડાય છે, તત્વાર્થસૂત્રનાં ૬ ઠા અધ્યાયનાં ૪-૫ સૂત્રમાં આની આ વાત જૈનાગમની સાથે સરખાવતાં કહી શકાય કે જે છણાવટ કરવામાં આવી છે. અને તેને સારરૂપ અહીં અજ્ઞાનને લીધે કર્મોના આગમનને જાણતા નથી, આત્મા આટલું જ કહેવાનું કે ક્રોધ-માન-માયા અને લેભ આ ચાર સાથે બંધાતાં કર્મોને સમજી શકતા નથી અને તેમને કષાયે કે જે સંસારની વૃદ્ધિ કરનાર છે, એમાના કોઈ પણ દૂર કરી શકતા નથી તેઓના આત્મા કદી પણ કમ સહિત કષાયને ભાવ હોય છે તે સામ્પરાયિક કષાય ભાવે આત્મા નહીં બની શકવાને લીધે મુકિત પ્રાપ્ત કરી શકે નહીં અને ગણાય. અને આ કષાય ભાવ દસમાં ગુણસ્થાન સુધી આ આત્મમુક્તિની અપ્રાપ્તિ જ જવબંધનમાં, ફેરામાં
ભટકાવે છે. અને યમના પાશમાં” અર્થાત્ સસારનાં દુઃખોમાં આ સામ્પયિક કર્મમાં પ્રતિબંધ, થિતિબંધ અનુભાગ
ફેરવે છે. અર્થાત કે, તેમનું કારણ, તેમના પ્રભાવ વગેરેને. બંધ અને પ્રદેશબંધ–આ ચારે ભેદ હોય છે. જ્યારે આ
જાણે અને તપસ્યા દ્વારા નિર્જરા કે ક્ષય કરો, જેથી યમના બીજા પ્રકાર ઇર્યાવથ આસ્રવમાં સ્થિતિબંધ અને અનુભાગ
પાશમાં એટલે મૃત્યુમાં પુનઃ પુન: સપડાવાનું ન બને. બધ નથી હતા.
આ જન્મના ફેરા ટાળવા તે જ મુકિત છે. - કષાયોની સાથે વિશેષ જ્ઞાનપ્રાપ્તિ અર્થે ઇન્દ્રિય, અત્રત
છેલ્લે “સામ્પરાય એટલે સદેહે અમર થવાની વિદ્યા' અર અને ક્રિયાઓને પણ સામ્પરાયિક આસવનાં કારણ માની ભાવ જેનાગમમાં નથી, કારણ કે સદેહે અમર થવાય જ ઉપભેદમાં ગણવામાં આવ્યાં છે. આ કષાયોને લીધે જ ઇન્દ્રિ
નહિ. કર્મોને ક્ષય એટલે અમરત્વ કે મરણની ક્રિયાથી મુકિત અસદુ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત બને છે અને તેની પચીસ ક્રિયાઓ હા, જે દેહને આત્માને પર્યાયવાચક માને તે જુદી વાત છે. ૫ણ નિમિત્ત બને છે. ''
પણ તે પરાણે મનાવવાની વાત થશે. સદેહે અમર થવાની સરળ ભાષામાં કહીએ તે પાંચ ઇન્દ્રિ, ચાર કષાય, વિદ્યાનાં સ્થાને કર્મક્ષય કરી આત્માને જન્મમરણના દુખથી પાંચ પાપે આ કર્મ બાંધવામાં કે તેનાં આસવમાં કારણભૂત મુક્ત કરવાની વિદ્યા” એ અર્થ કરી શકાય.” જ્ઞાનગંગારૂપ પચાસમી પર્યુષણ વ્યાખ્યાનમાળા
ચીમનલાલ એમ. શાહ, “કલાધર સિંધના ઉપક્રમે તા. ૨૩––'૮૪ થી તા. ૩૦–૮–૮૪ સુધી યોજાયેલ પામી પર્યુષણ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનોને ક્રમ પ્રમાણે ટૂંકસાર.] આપણી આવશ્યક ક્રિયાઓ: શ્રેષ્ઠ અધ્યાત્મ ગ
પૃષ્ઠભૂમાં મૈત્રાદિ ભાવ રહ્યાનું સમજાવ્યું હતું. જૈન ધર્મ
વિશ્વહિતનું વ્યાપકપણે સૌથી વધુ ચિંતા અને ચિંતન કર્યું શ્રી શશીકાન્ત મહેતાએ જણાવ્યું હતું કે જ્ઞાનોપાસના
છે. એટલે વિશ્વ નાગરિક તરીકે આપણા કર્તવ્ય વિષે માટે આચાર વૈભવને વિનિયોગ આવશ્યક છે. કારણ કે જે જ્ઞાન આચારમાં ન પરિણમે તે જ્ઞાન નિરર્થક અને બોજારૂપ
વિચારણા કરવા અને પિતાની જાતનું ઓડિટ અને
ચકાસણી કરવાનું કેટલું જરૂરી અને મહત્ત્વનું છે તે તેમણે છે. આચરણ એ જ માનવીને પ્રથમ ધર્મ છે. સમ્યગદર્શન,
સમજાવ્યું હતું.. શાન અને ચારિત્ર્યની આરાધના એ જૈન ધર્મનું હાર્દ છે. શ્રદ્ધાપૂર્વક તેની આરાધના એટલે જીવનની સાર્થકતા.
જ્ઞાનનો સાર ભકિત
પૂ. મહાસતી મુકિતપ્રભાશ્રીજી એ કહ્યું કે જ્ઞાન એ ' તેમણે સામયિક, ભગવદ્ભક્તિ, ગુરુવંદન, પ્રતિક્રમણ, આત્માનું પરિમાણ છે. વ્યકિત એ આત્માને ગુણ નથી, માત્મગ અને પચકખાણ એમ છ આવશ્યક ક્રિયાઓની મોહવશ વસ્તુને છોડી ન શકીએ તે જીવન મેક્ષલક્ષી બની