SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ જાટ ભૂખ્યુ` હોય તેાચ ધરાઇને ખાવાથી પોતાની ક્ષુધા શાંત ચાય છે અને અર્ધું બરાબર ચાલ્યા કરે છે. ભૂખ્યા આદમીની હાજરીમાં ધરાઇને ખાવાનું આપણે માનીએ તેટલુ' સહેલુ નથી. આપણા મહિલાને માર્યાં વગર એમ ન થઇ શકે અને માંહ્યલાને રાજ રાજ મારવાની પીડા અે પડી જાય તે ય આપણા કડા ાઢતી નથી. ટ્ર`કમાં આજની દુનિયા એક સાથે ભૂખ્યા ઢાવાની અને ધરાયેલા હેાવાની ખેવડી પીડા ભોગવે છે, ઋતુની પીડા સૈા કાઈને સમજાય છે પરંતુ અછતની વચ્ચે છતના અનુભવની પીડા ઝટ સમજાતી નથી. આપણી આસપાસની પ્રકૃતિથી આપણે વેગળાં થતાં જઈએ છીએ. હુમાં હુ' મેધાલય જઇ આવ્યા. જીંડાનુ સેવન કરવા ખેડેલી મરઘીની મા ત્યાંની ટેકરી પર વાદળ બેઠું હોય છે. શું એ ટેકરી સાથે કે એ વાદળ સાથે આપને કાઈ મહેાખ્ખત ખરી ? મારી સાથે મારા મિત્ર ડૉ. ગોકુલનાથન ખેઠા હતા. વાદળના ફળિયામાંથી પસાર થતી વખતે એમણે મને કહ્યું કે: ‘તમે કાન રૂમાલ વડે ઢાંકી દો નહી" તા કાનમાં વાદળ પેસી જશે.' મે' એમને કહ્યું: ‘કાનની વાત ડે, વાદળ મારા દિલમાં પેસી ગયું છે.' મુંબઈના પ્રદૂષણની ચિતા શુ એલા રશ્મિ મયૂરે જ કરવાની છે ? શુ વૃક્ષાને પ્રેમ કરવાના ઇજારો કેવળ કુન્દનિકા કાપડિયાને જ છે ? આપણે જેમાં જીવીએ છીએ, હરીએ-ક્રીએ છીએ, સીએ છીએ અને મરીએ છીએ એ પર્યાવરણ ઝેરી અને એ અંગે આપણને કશી જ લેવાદેવા નથી? શું પ્રકૃતિનું ઝેરીકરણ (પાઝનાઇઝેશન) એ એના પ્રત્યેના પ્રેમની સાબિતી છે? છેલ્લે પોતાના અસલ ‘સ્વ' પ્રત્યેના પ્રેમના આભાવની વાત ચેાડાક વિસ્તારથી કરવા ઇચ્છું છુ, પનાં, પ્રતિષ્ઠાનાં, પૈસાનાં, દુનિયાદારીના અને સબધાનાં તમામ લટકણિય[ ખરી પડે પછી આપણી જે કાંઈ હરિત ચી તે જ ખા પણી ખરી સપત્તિ. આપણા સ્વ’ પર ડામરના કૂચે ફેરયા પછી ખરાખ ન દેખાય તે માટે એના પર ચૂના લગાડવામાં સ્ત રહીએ છીએ. આપણા દુ'ણાને છાવરવાના પ્રયત્નમાંથી ભ જન્મે છે. સદ્ગુણુ અને દુને જોડતા કાઇ સેતુ હોય ત તે છે ઈશ. પણ આ સેતુ એકમાગી છે. એના પરનેા ટ્રાફ્રિક સદ્ગુણ તરથી દુર્ગુ×ણ તને જ હોઇ શકે. સદ્ગુણુ અને 'શુને જોડનારા ખીજો સેતુ તે નિખાલસતા. આ સેતુ પણ એમાગી' છે અને એના પરના ટ્રાકિ દુગુ ણુ તરફથી સદ્ગુણ તરફના હોય છે. પાતાના 'સ્વ'થી વેગળા થતા માસ પ્રેમ કરી શકતા નથી અને પામી શકતા નથી. જે પોતાના એટલે કે, પેાતાના સ્વ' ના પ્રેમપૂર્ણ સ્વીકાર ન કરી શકે તે ખીજાના અસ્તિત્વ સાથે એકરૂપ થઈ ન શકે, પેાતાના ‘સ્વ'ની ધરાર ઉપેક્ષા કર્યાં સિવાય જ ુ' ખાલવાનુ, અપ્રમાણિક બનવાનું, ક્રૂર બનવાનું. અને એકલપેટા નવાનુ ાક્ય નથી. માર્ક ટ્વેઇન કહે છે તેમ આસ પાતાની સંમતિ વગર સુખી થઈ ન શકે. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૯ સલ અસ્તિત્વ (being) બીજા અસ્તિત્વને રિવાજ, મૂલ્યો, પૂર્વધારણા, પૂર્વગ્રહો કે ગણતરી વગર પામે ત્યારે સત્તિ (meeting) શક્ય બને છે. આવા સંબંધને ખુખર Than" કક્ષાના સંબધ કહે છે. આ જ છે, ખરી પ્રેમસગાઇ, પ્રેમ’શબ્દ ચલચિત્રામાં, પુસ્તકામાં અને વાતચીતમાં વધારે પડતા વપરાઈને સાવ લીસ્સા બની ગયેી છે. માટિન મુખર જેને સંગતિ (meeting) કહે છે તેમાં પ્રેમનુ રહસ્ય પડેલુ છે. ગભૃતરીકે સ્વાથથી અભડાયેલા ઋ બધામાં “માણુનુ વસ્તુકરણ (obieetification) થતુ રહે છે. ખુન્નર ખાવા સબંધને Tk પ્રકારના સબધા કહે છે, જેમાં મારુ પ્રેમ જીવન–રસાયણુ છે. પૃથ્વી પર પ્રેમતત્ત્વના જથ્થા મૂટી પડે ત્યારે સમસ્યા વધી પડે. પૃથ્વી પરના પરિશ્ર્ચ પ્રેમતત્ત્વનુ' સવધ ન કરવુ' એ જ ખરે ધમ' છે. સેટ્સ અને પ્રેમ એકખજાના પર્યાય નથી. ટેક ઓફ પછી વિમાનના પૈડાં અંદર લઇ લેવાતાં હોય છે. સેક્સ પ્રત્યે સુગાળવા થયા સિવાય આકષ'ગુ અને લાગણીને તબકકે અટકી ને જતા સમર્પણ તથા પ્રેમના ગીઅરમાં આપણા જીવન રા દોડાવવાના રહે છે. ધાણીએ જોડાયેલા બળની.. માક ઓફિસ અને ધર વચ્ચે અવરજવર કરતા. પતિ અને ગમાણુ સાથે ખધાયેલી ગાય જેવી સેવાઅથી: પત્ની રાજની ઘટમાળમાંથી ઊંચે આવે ત્યારે ઘરડાં થા ચૂક્યાં હોય છે. ચાવીના ઝુંડમાં પરાવાયેલાં એ એ જ સહુરિતત્ય ભાગવે છે. બે ચાવીઓના ખણખણાટ ક્યારેક. મંજુલ ધ્વનિ પેદા કરે છે. આ ખણખણુાટને ધ્વનિ મીટ્ટી હોય તોય એમાં છંદોલય નથી હ।તેા વીષ્ણુાના મે તાર આ ખરા અને તે ય અને એટલા પણ સૂર છેડી શકે. પ્રેમ અંધતા નથી, એને સીધા સબંધ મુકિત સાથે જ હાઇ કે. પ્રેમની સગાઇ એવી એક માત્ર સગાઇ છે જે નિષ્ઠ છે. આકીની બધી સગાઈ ખંધનમુકત છે. સરધસે આવી મન રહિત અને મુકિત તરફ લ જારી પ્રેમસગાઇ મહિ કરીને એને સૌથી ઊંચી ગણાવી. પ્રેમ એટલે માજી ને ઈશ્વર વચ્ચેની હોટ લાઇન ! સાપ શ ય ડા. શેખ, જૈન તા. ૧૬-૭-૮૪ના પ્રબુદ્ધજીવન”ના અંકમાં ડે. કાંતિલા” શાહના લેખ ‘વિજય કાના? નચિકેતાને કે યમની છેલ્લા કરામાં સામ્પરાય' શબ્દના ઉલ્લેખ કરવામાં આજે છે અને છેલ્લી લીટીમાં જૈન તત્ત્વજ્ઞાન શું કહે છે જાણવાનું લખ્યું છે. આ જ પ્રેરણાથી હું જૈન તત્ત્વજ્ઞાનની આધારે (જે શાસ્ત્રોકત વ્યાખ્યા પ્રાપ્ત થઈ છે) તે અહી મરજીત કરું છું. જૈનાચાએ સામ્પરાય’ને આસવના એક ઉપભેદ તરીકે પ્રયોગ કરેલ છે. માસ એટલે કનુ સતત આગમને, આત્માને અંધ કે બંધનમાં અધિક નિખ. રાજાતિ ક્રમાં કહ્યું છે કે-પુણ્ય-પાપ રૂપ કર્મીના આગમનનાં દ્વારને આઅવ હે છે. જેવી રીતે નદીઓનાં જળથી સમુદ્ર પ્રતિદિન ભરાય છે. તેવી જ રીતે મિથ્યાદા નાદિસ્રોતાથી (પ્રવાહોથી) માત્મામાં ક્રમ આવે છે.' થાડીક વધુ સ્પષ્ટતા કરું તે જૈનાગમમાં પાપ અને પુણ્ય અન્તને મધ કે આત્માને બાંધનાર હ્યા છે. અને તેનાથી જ આ જીવ ચાર ગતિએ ભ્રમચ્છુ કરે છે. જ્યાં સુધી ખન્નેનેા ક્ષય કે નિજ રા ને ચામ ત્યાં સુધી અંતિમ લક્ષ્ય-મેાક્ષની પ્રાપ્તિ સભવિત નથી. આ માઁ સતત આવ્યા કરે છે, તેને નાનથી, અર્થાત્ જાણીને 'રાકવાં તે સવર છે. બ્
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy