________________
પ્રભુ જીવન
સમ સે ઊંચી પ્રેમસગાઈ
સી. ગુણવત શાહુ
પર ંતુ
[ પર્યુષણું વ્યાખ્યાનમાળામાં તા. ૨૬-૮-૮૪ના રાત્ર અપાયેલ વ્યાખ્યાન ] કાઇ કં પની, પચાસ વષ' પૂરાં કરે એ બહુ મોટુ' આશ્રય' ન ગણાય. કાઇ સામાજિક કે શૌક્ષણિક સંસ્થા માટે પણ એ અહુ મોટુ પરાક્રમ ન ગણાય. માથુસ પચાસ વર્ષના થાય ત્યારે એવુય અને કે જીવવાની આદત સિવાય એણે ખીજું શું પ્રાપ્ત કર્યું ન હોય. એક વ્યાખ્યાનમાળા વર્ષથી અધારી ચાલતી રહે અને પ્રતિષ્ઠા જાળવીને નદં કલેવર ધારણ કરતી રહે એ એક એવી ધટના છે જેને માટે એના યેજા જરૂર ગૌરવ લઇ શકે. ગુજરાતની સંસ્કાર પર પરાને ટકાવી રાખવાની અને વળી સધિત કરવાની આ પ્રવૃત્તિમાં તમારા સૌની ભેગા હું પણ જોડાતો રહ્યો છું તેને હરખ વહેંચવાના શ્વાશયથી આજે ઘેાડી વાતો કરવાના છું.
પ્રયાસ
હ્તા. ૧૬૯૪
આ દુનિયામાં સૈા કાઇ પ્રેમ ઝંખે છે અને છતાં બુહુ આછા માણુસા એ પામે છે. લગભગ બધા માણુસે પ્રેમ કરે છે, પરંતુ ધણા ઓછા માણસાને પ્રેમ કરતાં આવડે છે. પ્રેમની અભિવ્યકિત તા થતી જ રહે છે પણ અનુભૂતિ ભાગ્યે જ થતી વ્હાય છે. અભિવ્યક્તિ શબ્દોની આશિયાળ હોઇ શકે; અનુ સ્મૃતિમાં શબ્દો ખરી પડે એમ ને.
અત્યારે વાત કરતી વખતે પણ શબ્દની આ મર્યાદા સ્વીકા રીતે જ આગળ ચાલવાતુ છે. જે મૂળભૂત રીતે અમર્યાદ છે, વ્યાપક છે, સૂક્ષ્મ છે તેને શબ્દો દ્વારા પામવાનું અશકય હૉય તા ય એક ઊધ્વગામી ઑકડા તરીકે એનુ મૂલ્ય આપ્યુ નથી. મને જે થોડીક મિનિટે આપવામાં આવી છે તે દરમ્યાન હું આવા એક ટુકડા મારવા ઇચ્છુ છું. ખામ કરવા જતાં હું ગબડી પડુ, છેલાઇ જાઉં કે પછી તમે મારી સાથે કર્યાંક અથડાઇ પડેા તે મતે નાના ગણીને જાળવી લેજો. ાપણી લાગણી મને હું પ્રેમની કાચી સામગ્રી (1ray દ્રવ્યની aterial) ગણું છું. લાગણી કયા બનેલી છે એની પૂરી ખખ્ખર મને નથી. ખરેખર તો લાગણીને સબંધ દ્રશ્ય (મેટર) સાથે નહી, પણ અદ્રશ્ (નાનમેટર) સાથે હોવા જોઇએ. આમ છતાં લાગણી શૈના બનેલી પ્રશ્ન છે, એવા જવાબ આપવાની મને ક્ર પાડવામાં આવે તે નાછૂટક હુ ગેટલુ ૧ કહુ ઝાકળની ભીનાશ, પુષ્પની કુમાશ, નવા ફૂટેલા પાનની લીલી નમ્નકત અને ધુમ્મસની શ્વેતલતાને ખરલમાં મૌન સાથે ચૂંટવામાં આવે પછી જે પ્રાપ્ત થાય તેને લાગણી કહેવાય. 'ધ ટેમ્પેસ્ટ'ની પેલી પ્રખ્યાત પંકિતઓને મનુવાદ મેં આ પ્રમાણે કર્યો છે
શમણાંના દ્રવ્યમાંથી આપણે સૌ સર્જાયાં છ આપણી જિ'દગાની તે તે ઊ'ઘના આકાર જી
સૂરદાસે જેને સૌથી ઊંચી સગાઇના દરજ્જો આપેલા એવા પરિશુદ્ધ પ્રેમતત્ત્વને સમજવા માટે હું' માનવીય સબંધાના ચાર ગીઅર આ પ્રમાણે ગણાવું છું:
પહેલા ગીઅર તે આકષ ણુ, ખીજો ગીઅર તે લાગણી,
ગીઅર તે સમપ ણુ, ચેથા ગીઅર તે પ્રેમ.
ત્રીજો
માનવીય સ ંબધામાં બહુ ઓછા સબધા ચેાથા, એટલે કે ટાપ ગીખર સુધી પહોંચતા હોય છે. વળી સેાદાખાજી, કદાબાજી, ગજીતરી, લેવડદેવડ, ખુશામત અને લાગણીના વરખ ચટાડવામાં આવેલા હોય ત્યારે સબધ રીવ ગીઅરમાં હોય છે.
- આકષ'શુ સુખ (pleasure) આપે છે. લાગણી મજા (ioy ) આપે છે.
- સમ`ણુ એટલે બત્રીસે કાઠે દીવા (ecstasy ). પ્રેમ એટલે માનદ્દ જ આનંદ (bliss). માણુસની સધળી સમસ્યાએનું મૂળ પ્રેમના અભાવમાં રહેલુ છે. મારી દૃષ્ટિએ આજના માણુસને ચાર્ મહાન સમસ્યાઓ સતાવી રહી છે
(૧) વિશ્વયુદ્ધની શક્યતા (જીવન પ્રત્યેના પ્રેમના અભાવ) (૨) વિપુલ સમૃદ્ધિ વચ્ચે દારુણુ ગરીબી (બીજા માનવ પ્રત્યેના પ્રેમને અભાવ)
(૩) હવા, પાણી, જમીનનું પ્રદૂષણ (પ્રકૃતિ અને પર્યાવરણુ પ્રત્યેના પ્રેમને અભાવ)
(૪) સબધવિચ્છેદ—એલિયનેશન (પેાતાના અસલ ‘સ્વ પ્રત્યેના પ્રમને અભાવ)
આ ચારે પ્રકારના અભાવને કારણે જે અભાવસંસ્કૃતિ (ડીપ્રાઇવેશન કલ્ચર) જન્મે તેની પીડા આપણે સતત ભાગવતા હોએ છીએ. આ ચારે બાબતે થોડીક વિગતે સમજી લઈએ.
જીવન (Life as such) પ્રત્યેના પ્રેમ એ અસ્તિ અને નાસ્તિકને જોડનારી સૈાથી મહાન કડી છે. આસ્તિક ઇશ્વરને જે ટપાલ પોતાની પ્રાથના દ્વારા મોકલવા ઇચ્છે છે એ ટપાલ કર એક છત્રન દ્વારા જ પહોંચી શકે. ઇશ્વરના અસ્તિત્વની સૌથી સહેલાઇથી ગળે ઊતરી શકે એવી સાબિતી જીવન છે. કાટ-કચેરીની ભાષામાં કહીએ તા શ્વરતા કાઇ દાનક પુરાવે હોઇ શકે તો તે જીવન છે. નાસ્તિ શ્વરને નહી, સાક્ષાત જીવનને મહત્ત્વનું ગણું છે. આસ્તિકને માટે જે સાધન છે, તે નાસ્તિકને માટે સાધ્ય છે, આ સૃષ્ટિના કષ્ણુમાં પ્રતિક્ષણુ ધબકતું જીવન બહારથી દેખાય તેવુ પૃથકું નથી પણ કાઈ અકળ એકતા દ્વારા એક ખીજા સાથે સંકળાયેલુ' છે. રૂપા શેલા કે પાતાના પુસ્તક એ ન્યુ સાયન્સ ક્લાક' માં આવી અકળ એક્તાની વિજ્ઞાનપૂત ઝલક આપી છે. મહાવીરે બધા જીવા વચ્ચે રહેલી આવી અકળ એકતાનુ અભિવાદન કરીને અહિંસાના મમ સમજાવ્યા,
વિપુલ સમૃદ્ધિ વચ્ચે દારુજી ગરીબી ટકી રહે એ ખીન્ન માનવ પ્રત્યેના પ્રેમા અભાવ સૂચવે છે. આપણી ક્રૂરતાને જાળવી રાખ્યા વગર બીજો માણસ તરસ્યા હોય ત્યારે પાણી પીતાં રહેવાનું, કુંડામાં ભરી રાખવાનું અને બેડતાં રહેવાનુ રાય નથી. ધરાયેલા માણસ એમ માની બેસે છે કે પડેાશમાં