________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-
૧૬
|
પતે કાઇ પાપ કરે છે એવી બુદ્ધિ કે સમજણ એમનામાં ' તે તે પ્રકૃતિગત છે એમ હજ પણ સ્વીકારાયપરંતુ હોતી નથી. આવી સમજણ ન હોવી એને કેટલાક તેથી તે દિવ્ય છે એમ કેમ કહી શકાય ? જ્યાં જ્યાં નિર્દોષતા કે અજ્ઞાન કહે છે. એને અજ્ઞાનયુકત નિર્દોષતા નિર્દોષતા છે ત્યાં ત્યાં દિવ્યતા છે એવું વિધાન કરવામાં ' પણ કહેવામાં આવે છે. જે. આચરણ નિર્દોષ હોય એને અતિવ્યાપ્તિને દોષ આવશે, કારણ કે બધી જ નિર્દોષતા - રષિત કે પાપયુકત કેમ કહેવાય ?' એટલે કે વાઘ-સિહ કે એકસરખી નથી હોતી. અજ્ઞાનયુકત નિર્દોષતા એ 1 ખિલાડી પોતાના ખોરાક માટે બીજા ને મારે છે. એક વસ્તુ છે અને જ્ઞાન સહિતની દોષરહિતતા છે.
ક્રિયા પાપમય નથી એમ કેટલાક માને છે. પરંતુ જે બીજી વસ્તુ છે. સામસામા છેડાની એ બંને વસ્તુઓને દલીલ વાઘસિંહ માટે કરાય તે જ દલીલ ઉત્તર ધ્રુવમાં વસતા તુલ્ય કેમ ગણી શકાય? વાઘની અજ્ઞાનયુક્ત, પ્રકૃતિગત, એકિમ માટે પણ કરી શકાય, કારણ કે ઉત્તર ધ્રુવમાં નિર્દોષતાને જે દિવ્ય ગણીશુ” તે અદાલતમાં સા પામેલા કોઈ વનસ્પતિ ઊગતી નથી, અને સીલ વગેરે પ્રાણીઓને
ગુનેગારોની અજ્ઞાનયુક્ત નિર્દોષતાને પણ દિવ્ય ગણવી પડશે. ખાવા માટે શિકાર કરે એ એમના જન્મજાત સંસ્કાર
પછીથી તે દિવ્યતાને દાવો એટલો બધે વધતે જશે , હોય છે. એટલે જે વાઘસિંહને પાપ ન લાગે તે એકિમને,
જ્ઞાન હેવું એ વ્યવહારમાં શાપરૂપ ગણવા જેવું થઈ જશે. પણ પાપ ન લાગે એમ માનવું પડશે. ' જે એસ્કિમોની વાત સ્વીકારીએ તે જે પ્રજા જન્મથી.
તાત્પર્ય એ કે શિકાર માટેની વાઘની નિર્દોષતાને દિવ્ય
કહી ન શકાય. જન્મજાત સંસ્કારથી માંસાહારી છે. અને માંસાહાર કર એમાં કશું ખપ છે એ વિચાર સુધ્ધાં જેમને આવતું નથી
નિર્દોષ બાળકને વ્યવહારમાં દિગ્ય અને પ્રભુના પયગંબર એ પ્રજાને માંસાહાર કરવામાં પાપ લાગે છે એમ કેમ કહી
તરીકે ઓળખાવવામાં આવે છે. વ્યવહાર દષ્ટિએ ભલે એમ શકાશે ? અને તે પછી જે લેકે જન્મજાત સંસ્કાર વગેરેને
તથ્ય હોય, તે પણ તાત્વિક દષ્ટિએ આ પ્રશ્ન વિચારણીય કારણે તથા અજ્ઞાનને કારણે શિકાર, ચોરી. વ્યભિચાર વગેરે છે. નાનામાં નાના બાળકમાં પણ સ્વાર્થી રહિત કેઇ ક્રિયા ગુનાઓ કરે છે, તેઓને તે માટે કશું ખપ ન લાગે એવું નથી, એવું કેટલાક માનસશાસ્ત્રીઓ માને છે. સ્વાર્થ ન માનવું પડશે.
સંતોષાતાં નાનામાં નાનું બાળક પણ રડવા કે કજિયાં કરવા દુનિયામાં પ્રાચીન સમયમાં કેટલીક આદિવાસી ટોળા
લાગે છે. વળી, બાળકમાં પણ સૂક્ષ્મ અહમ રહેલું હોય છે.
એમ કેટલાક મને વૈજ્ઞાનિકે માને છે. એટલે બાળકની તમામ કુદરતી રીતે જ માનવામHી હતી હજુ પણ માનવભક્ષણના બનાવો યમ કયાંક બનતા રહે છે એવા માણસોએ
અવસ્થાને દિવ્ય કે પયગંબરી કહેવા જતાં ઘણા પ્રશ્નો ઉદ્દભવશે. અજ્ઞાનથી કે પોતાની જાતને પ્રશ્ન કર્યા વિના કરેલા માનવ
જેનદાનની માન્યતા પ્રમાણે પ્રત્યેક જીવને બક્ષણના કાર્ય પ્રકતિગત ગણગં કે વિકતિગત ? મનુષ્યની
જન્મજન્માંતરનાં કેટલાંય કર્મ ભોગવવાનાં હોય છે, કે વાઘસિંહા પશુઓની પ્રકૃતિ પણ શં હંમેશને માટે
તે અનુસાર તેની ગતિ નિર્માય છે. વળી પ્રત્યેક ક્ષણે રૂખી રહે છે કે સમયે સમયે બદલાય છે ? બદલાતી જીવ નવાં કમં બધેિ છે. એ કર્મ કેવું, કેટલું પ્રકૃતિ અનુસાર કરેલાં કાર્યોને તે પછી એકસરખાં ગણીશું અને કેવા પ્રકારનું બંધાય છે તેને આધાર ઘણી બાબતે કે કેવાં ગણીશ?
ઉપર રહે છે. જેને માન્યતા અનુસાર વાઘ-સિંહ કે બિલાડી - પશુપક્ષીઓમાં મનષ્ય જેવી બુદ્ધિ નથી હોતી, માટે ગરોળી વગેરે પિતાના ખોરાક માટે બીજા જીવોને મારે તેમને પાપ લાગે નહિ એવી દલીલ જે સ્વીકારી. તે પછી
તે તેમાં પણ હિંસા રહેલી છે અને તેથી પાપ કર્મ કેટલાક એવા મન હોય છે જેમનામાં પશ જેટલી
અચૂક બંધાય છે. અલબત્ત, હિંસાના પ્રકાર અનુસાર બુદ્ધિ પણ નથી હોતી, તે તેઓએ બુદિહીનતાને કારણે - તથા પિતાપિતાની જાતિ, ગતિ, વૃત્તિ, આશય, કરેલા અશભ કે અનિષ્ટ કાને પાપકમ કહી શકાય આવેગ, ઇત્યાદિ અનુસાર તે કમ' હળવું કે ભારે હોઈ શકે. તે પછી ગાંડ, ચક્રમ કે મંદબુદ્ધિવાળા માણસોએ કરેલી : છે. તે તે કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે તે જીવને ગુનાહિત કાન કેવાં ગણી શ? આવા ઘણા બધા તે ભોગવ્યા વગર છૂટકે નથી. વાઘ, સિંહ કે બિલાડીએ.. પ્રશ્નો ઉદ્દભવશે.
પિતાના ખોરાક માટે નિર્દોષતાથી કરેલી હિંસામાં દિવ્યતા - શું મનુષ્ય કે પશુપક્ષી એ દરેકના કાર્યોનું જદી જદી રહેલી છે અથવા તેને કશું જ પાપ લાગતું નથી એવું ન દષ્ટિથી વગરણ કરી શકાય? પ્રકૃતિગત કરેલ કા. ધમ માનતો નથી. અજ્ઞાનને લીધે કરેલાં કાર્યો. જ્ઞાન હોવા છતાં ક્રોધાદિ કષાના આવેગથી જાણી જોઈને કરેલાં કાર્યો ઇત્યાદિ ધરમપુર આદિવાસી વિસ્તારની મુલાકાત અંગે વિવિધ કેટનાં કાર્યો ગણાવી શકાય. એ બધાને એકમરખાં
સંધ તરફથી ધરમપુરના આદિવાસી વિસ્તારમાં ન ગણી શકાય. તેમાં તરતમતાને ભેદ જ કરવું પડશે. માનવસેવાનાં કાર્યો હાથ ધરવામાં આવશે. આ વિસ્તારની પશુસૃષ્ટિમાં પણ એક જ જાતિનાં પ્રાણીએ કરેલાં એક- સંધ તરફથી અવારનવાર મુલાકાત યોજવામાં આવશે. સરખાં દેખાતાં કાર્યોમાં પણ તરત મતાને ભેટ જોઈ શકાશે. જેમને આ વિસ્તાર જઈને દાન કે સેવા આપવાની પશુઓમાં પણ સાન હોય છે. અને તે જેટલા પ્રમાણમાં ઈચ્છા હોય તેમણે પિતાનું નામ સરનામું અને ફોન હોય તે અનુસાર તે કાર્ય કરે છે. જન્મજાત પ્રકૃતિ નંબર સંઘના કાર્યાલયમાં નેધાવી દેવું અથવા ત્યજી દઈને, ઉચ્ચતર ભૂમિકાએ જીવન જીવતાં પશુઓના મોકલી આપવું, જેથી ધરમપુર વિસ્તારની મુલાકાત દાખલા પણ અનેકવાર સાંભળવા મળે છે, એટલે તમામ ગોઠવાય ત્યારે યથાસમય એની જાણ કરી શકાય. પશુઓનાં પ્રકૃતિગત કાને એક જ કોટિમાં મૂકી તે માટે
ચીમનલાલ જે. શાહ એક જ અભિપ્રાય અધિવે તે યોગ્ય નથી
કે. પી. શાહ, મંત્રીઓ ' વાઘ પિતે પિતાના ખોરાક માટે કોઈને મારી નાખે
-