SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શા. ૧-૯-૮૪ પ્રભુનું જીવન ધ ગ્રંથા માત્ર મનથી નહિ, શરીરથી વાંચવા જોઇએ ૪ ડા, યશવંત ત્રિવેદી શરીર સમગ્ર વિશ્વની સ ંવેદના ઝીલે એવું ક પના લેખસમુ (સીસ્મેાગ્રાફ્રિક) સાધન છે એ વસ્તુ આપણુા ધ્યાન બહાર પ્રેમ રહી ગઈ? વિશ્વ જે સામગ્રીનુ બન્યું છે એ જ સામગ્રીથી સરીર બન્યું છે. શરીરને આપણે પરબ્રહ્મ સમા મહિમા શા માટે ન આપ્યા? શરીર અને વિશ્વ એક જ તત્ત્વનું, એક જ ધાતુતું ખનેલુ છે તેા પછી એને મહિમા આપણે કેમ ન સમજ્યા ? ‘શરીર... ખલુ ધમ' સાધન” એમ કવિએ કહ્યુ હતુ. ઓછામાં ઓછુ શરીર ધમ' વહન કરવાનું સાધન છે એ વસ્તુ પણ સમજવા જેવા હતી. શરીર વગર આપણે કઇ રીતે ક્રાય કરી શકીએ? કઈ રીતે ભાષા ખેાલી શકીએ ? ઇ રીતે અભિવ્યક્તિ સાધી શકીએ? ēપનિષદે પરમાત્માના સ્વરૂપનુ મનદ્વારી વર્ષોંન કર્યુ છે. આપણે દેવળા તે દેવદેિશમાં પરમાત્માનું અને તીથ કરાતુ અભિશ્ચમ રૂપ અવતાયુ" છે. માણુસ આવા દૈદીપ્યમાન અને સાવ્યમય થાય એવી આપણી અભીપ્સા છે. એટલે તા દેવદેવીઓનાં કાવ્યમય ! આપણે કલ્પ્યાં છે, ચીતર્યાં છે. માંકાર્યાં છે. આપણે સમતુલા નથી જાળવી. કયાં તે આપણે વધુ પડતા વૈરાગ્યના ખ્યાલમાં શરીરને અવગણ્યું છે અથવા વધુ પડતા ભૌતિકવાદી થઇને કાયાના ભાગવિલાસમાં રચ્યાપચ્યા રહ્યા છીએ. કર્યાં તે સાવ ભોગવિલાસ અથવા સાવ દમન, આપણે ખરા અર્થમાં શરીરની સંવેદનાના, એના સૂક્ષ્મ લાગણીત ંત્રના સ્વીકાર કરવા જોઇતા હતા. એની વૈશ્ચિક સંવેદનાની શક્તિ જાણીને તેના પૂરા લાભ લેવા જોઇતા હતા. શરીર અને મન બન્નેના એકી સાથે વધુમા વધુ લાભ લેવા જોઇતા હતા. આપણું શરીર પરબ્રહ્મનું જ પ્રતિખિબ છે એ વાત અમેરિકાના સંત-તત્ત્વજ્ઞ મહાત્મા થારાએ સમજાવી છે. વલ્ડન સાવરને કિનારે રહીને એ મનીષીએ જીવન, પદ્મા "અને ભાષા વિષે રસપ્રદ સંશોધન કર્યા. એમણે મહત્ત્વનું એ પ્રતિપાદન યુ" છે કે વર્તુળના એ વ્યાસના નિયમ ગ્રહ. માળામાં રહેલા સ* ભણી અને મનુષ્યમાં રહેલા હ્રદય ભણી ચ્યાપચ્છુને દારી જાય છે. એટલું જ નહિ, પશુ કાઇ માણસની અમુક દિનચર્યાના સમુચ્ચયની લબાઈ-પહાળાઇ સાંસરી જતી અને તેના જીવનતરગા સાંસરી જતી રેખાઓ અને પરસ્પરને હેતા આ રેખાઓને તપાસીશું તો ત માણુસના ચારિત્ર્યની કેન્દ્રતતા કે ઊંડાણુ જોવા મળશે. જો માધ્યુસ પ`તાની પરિરિસ્થતિથી બી તળાવલે હશે, ઊંચા શિખરે તેના અંતરમાં પ્રતિખિખિત થતા હશે તો તેમાંથી તેના ઊંડાણના ઋણુસા આવશે, આપણી શરીર રચનામાં આગળ પડી આવતી ભમર વિચારતું ઊધણુ દર્શાવે છે. વળી જેમ સરોવરને તેમ અણુસને પશુ નીચે લીસા કિનારા છે એટલે કે તેની છીછરી બાજુમા પણ છે. વળી તેમાં ખાંચા અને વિકૃતિઓ પશુ છે. આ અસમ દિશાઓ જેમ ભૌગલિક ધ્રુષ્નાની હોય છે એમ શરીરની પણુ હોય છે. માણુસના જો પણ ની જેમ વિકસેલા છે. ટૂંકમાં, 'જેમ સૂ’મુખી પુષ્પ સૂર્યની દેશમાં ઢળે છે એમ આખું શરીરે પરથા ભણી ઢળેલુ રહે છે એ આપણે સમજવા જેવુ છે. ( સાહિત્ય અને અન્ય કલાઓમાં શરીરની સ ંવેદના વિષે ઘણું અભિગ્યકત થયેલું છે. ધમ ગ્રંથામાં શરીરની સંવેદના વિષે વિચારાયેલુ છે; હજી વધારે વિચારવું ઘટે છે. હુમાં હમાં શરીર, સૂક્ષ્મ શરીર, અધ્યવસાય, ભાવત ત્ર, લેસ્પાત ત્ર, ચિત્ત અને આત્મા વિષે ધામિ'ક અને મનેવૈજ્ઞાનિક અભિગમથી ઘણું બધુ... વિચારાય છે. શુદ્ધ અને અશુદ્ધ લેસ્યાઓ વિષે, રંગા અને ભાવા વિષે ઘણું વિચારાય છે. રંગ, ભાવ, વાણી, ધ્વનિ આદિ લટકાંશા તથા શરીરની સંરચના વિષે વિજ્ઞાની અને દાનિકા ધણા વિચાર કરી રહ્યા છે. કાયાત્સ વિષે વિજ્ઞાન અને ધમ'ને સંદભે` હમણાં હુમાં ધણું વિચારાય છે. જૈનખ્શને વત્યુ સહાવે ધમ્મા’-વસ્તુમાત્રના સ્વભાવમાં ધમાં રહેલા છે તે વાત કરી છે. એટલે કે વસ્તુ માત્રમાં રહેલી ધમ'સ ંવેદનાની વાત કહી છે. શરીર ખૂબ સમ પ્રતિભાવ પાડે તેવી સવેદનમય સ ંરચના છે; સૂક્ષ્મ ક ંપનઆલેખ (સીસ્મેાગ્રાફ) છે. દરેક ધટતી ઘટનાના સમ પ્રતિભાવા કાયામાં ઝિલાય છે, પ્રતિ સ ંવેતિ થાય છે. આજે આપણે એ વિચારવુ છે કે જે શરીર આટલી સક્ષ્મતાથી વિશ્વ-સ ંવેદના ઝીલી શકે છે તેને શું આપણે ધમ સ વેલ બનાવી લઇએ છીએ ખરા? શું આપણે શરીરના પૂરા લાભ લઇએ છીએ ? શુ આપણે આપણા આ શરીરમાં જ રામ, શુ કે પરબ્રહ્મને 'વેદીએ છીએ? પૂણુ' પ્રેમના, પરબ્રહ્મના આ શરીરમાં જ અનુભવ કરી શકાય છે. બૌદ્ધ ધર્મના ઝેન સંપ્રદાયે શરીર-ચિત્ત-અનુભવ' વિષે ઊંડાણુથી વિચાર કર્યાં છે: Reflecting the mind in an ancient mirrora body-mind experience.' પ્રકાશથી ઝળહળતી ખારીની નીચે પ્રાચીન અરીસામાં તમારા ચિત્તને પરાવિત'ત થવા દે એમ જૈનદર્શને કહ્યું. અનેા ' એ છે કે આપણે ધમ સૂત્રાને કે ધ લિપિના એવે ઉપયોગ કરવામાં છે કે જાણે ૬ ણુમાં જોઈને આપણે આપણા ચિત્તને પ્રશથી ભરી દેવા માગતા હૈઇએ. આમ આત્મ-સાક્ષાત્કાર કીમિયા એનણે શરીર-મન-અનુભવ' દ્વારા ડડ્યાં છે. ફારીર-મન અને દખ્ખણું બધું શુદ્ધ હેવુ જોઈએ શરીર્~i ની ઘટના બહુ મહત્ત્વની છે. કાળા શુમાં મનને પરાવર્તિત કરવું એટલે સમગ્ર શરીરને વિષય બનાવવું એમ છે-“body as subject' યુદ્ધનું શરીર સાધકના શરીર સાથે એકરૂપ થઈ જાય, અને ધમ ધાતુમાં ગ્રહા લ, એને સાક્ષાત્કારમાં પૂર્ણ સહાયરૂપ થઇ જાય એવી ધનસ દડાની કલ્પના અહીં રહેલી છે. આ વટના ધટે છે ત્યારે ખરા અથ માં ધમ સૂત્રની પતિએ પતિ પર નનની એકએક રેખાઓમાં અનુવાદ પામે છે. એટલે માસે ભગવદ્ગીત! કે બાઈબલને શરીરથી વાંચતા શીખવુ જોઇએ. બાઈબલમાં શુ વિશેના એક ઉલ્લેખ છે : 'શુએ ૉટી ઉપાડી, તેને આશીર્વાદ આપ્યા અને તેને તાડી પછી અનુયાયીઓને તે આપી અને કહ્યુ : આ લે; ∞ા મારુ શરીર છે.' ના અથ` આપણે એ કરવાના છે કે પ્રભુનું શરીર આપણામાં એકરૂપ થાય છે. ટ્રકમાં દરેક ધમ ગ્રંથને મમ પૂર્ણ રીતે શરીર્મનથી. એકરૂપ થઈને વાંચવા જોઇએ. આ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy