________________
૮૪
છંદ કાયાત્સગથી ક્રમના ભારતે ઉતારીને કાયાત્સગ થી પ્રશસ્ત અધ્યવસાયમાં વતા વિચરે છે.'
પ્રબુદ્ધ જીવન
હળવા બને છે. જીવ સુખપૂર્ણાંક
જૈન્ય માન્યતા અનુસાર કાર્યાત્મગના શ્વાસેાાસથી દેવતાનું આયુષ્ય બધાય છે. અલબત્ત છત્રની પાતાની કક્ષા અને કાયાત્સગ ના પ્રકાર ઉપર પશુ એના ઘણા આધાર રહે છે. સભ્ય છા કાયાત્સગના એક શ્વાસેવાસથી ૨,૪૫,૪૦૮ પચાયમ જેટલુ દેવગતિનુ આયુષ્ય બાધે છે. એક લેગસ્સના ગ્રીસ શ્વાસેાચ્છવાસમાં ૬૧,૩૫,૨૧૦ પાપમનું આયુષ્ય અવાય છે. આમ, શ્રદ્ધા, મેધા, ધી, ધારણા, અનુપ્રેક્ષા ઇત્યાદિ વડે કરાયેલા ઉત્તમ કાર્યાત્સગ'નું ધણુ, માટુ ફળ શાસ્ત્રકારોએ બતાવ્યુ છે.
કાયાત્સગ માં કાયાને એક જ સ્થળે. સ્થિર કરી દેવાની પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીની સ્થિરતાની – મૌનની પ્રતિજ્ઞા પણ લેવાયું છે અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનુ ધ્યાન કે ચિંતન કરાય છે. (ઠાશે, માણેણુ', ઝાણેણં અપાણ' સિરામિ) છે. કાર્યોંત્સગ માં જે ધ્યાન ધરાય છે એ જો શુભ પ્રકારનું રહે તે તે ઉત્તમ ક્રાર્ટિની સાધના અને છે. કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરનાંમોટાં અશુભ કર્માંના ઝડપથી ક્ષય કરી શકાય છે. કાઉસગ્ગ ાત્મામાં રહેલા દાષાને, દુ'ને દૂર કરે છે અને ગુાની વૃદ્ધિ કરે ! છે. કાઉસગ્ગી આત્માની શુદ્ધિ થાય છે, અને શુદ્ધિમાં ક્રમે ક્રમે વૃદ્ધિ થતાં, અર્થાત્ સંપૂણુ શુદ્ધિ પામતાં મુકિત પ્રાપ્ત થાય છે. જે દોષો કે અતિચારાની શુદ્ધિ એકલા પ્રતિક્રમણથી પણ થતી નથી તે શુદ્ધિ કાયાત્સગથી થાય છે એમ કહેવાય છે. ચ સરણ પન્નામાં કાઉસગ્ગને માટે ત્રણ ચિકિત્સાની ઉપમા આપવામાં આવી છે. જેવી રીતે ગૂમડાને મક્ષમપટ્ટા લગાડી રોગ નિમૂળ કરવામાં આવે છે, તેવી રીતે જીવનમાં રહેલી અશુભ વૃત્તિ કે અશુદ્ધિઓને નિમૂળ કરીને આત્માના શુદ્ધિકરણનુ` કા`ચાત્સગથી થાય છે.
ર: કાઉસગ્ગમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની એકાગ્રતાનુ અનુસ ધાન થતાં ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ મૂલવતી અને છે. પ્રસન્નય દ્ર રાષિ' કાર્યાત્સગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યાં કરે છે. એ જોઇ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નના જવાબ ભગવાન ખે વખત જુદો જુદો આપે છે, શુભ વિચારધારામાંથી અશુભ વિચારધારામાં રાષિ' એટલા નીચે ઊતરી જાય છે કે જો તે વખતે ‰ છેડે તેા સાતમી નરકે જાય. પરંતુ તત્ક્ષણ પેાતાની અવસ્થા તથા પોતાનું મૂળ આત્મ સ્વરૂપ વિચારી, શુસ ધ્યાનની પરંપરાએ તે ચાવા લાગે છે.’ જે તેઓ તે વખતે દેડ છેડે તા સર્વાં'સિદ્ધની દેવગતિ પામે. પરંતુ રાષિ તે શુમ ચિતનધારામાં એથી પણ ઊંચે ચડયા અને શુકલ ધ્યાન વડે કેવળજ્ઞાન પામ્યા. ધારો કે આ પ્રકારનું શુમાશુભ ધ્યાન રાષિ`એ કાઉસગ્ગ વિના એમ ને એમ કર્યુ હત તા? તેા કદાચ આટલા તીવ્ર શુભાશુભ પરિણામની શકયતા અને અણુમાંથી શુભમાં જવાના પિરવત નની માટલી ત્વરિત શક્યતા ન હત. કાઉસગ્ગ ખાનની આ વિશિષ્ટતા છે. આ સયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુપ્તિ ભુતાવવામાં
'':
તા. ૧–૯–૮૪
આાવી છે: મનેગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. કાયગુપ્તિ એ પ્રકારની છેઃ એક પ્રકારની ક્રાયપ્તમાં શરીરની કાઇ પણ પ્રકારની ચેષ્ટાને સત્ર'થા અભાવ હોય છે. અને બીન્ત પ્રકારની કાયગુપ્તિમાં શરીરની ચેષ્ટા નિયત્રિત હોય છે. ઉપદેશપ્રાસાદમાં લક્ષ્મીસૂરિએ કહ્યુ છે :
ાયમુ†િમૈં મોત્તળ, એટાનિવૃત્તિક્ષળા 1 यथागमं द्वितीय च, चेष्टानियमलक्षणा ||१||
પ્રથમ પ્રકારની કાયપ્તિમાં જો ધ્યાન ઉમેરાય તેમાં તે કાઉસગ્ગ અને છે. દેવ, મનુષ્ય કે તિયચ દ્વારા ઉપસગા ભય હાય અથવા ભૂખ, તરસ વગેરે પરિષહોના સભવ હોય તે પણ કાયાને અડોલ રાખવામાં આવે તે તેવી કાયગુપ્તિ કાયાત્સગ બની રહે છે.
આમ કાયગુપ્તિ અને કાઉસગ્ગ વચ્ચે ભેદ ખતાવવા હાય તે એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગ્ગ છે ત્યાં ત્યાં કાય ગુપ્તિ અવશ્ય રહેલી છે, પરંતુ જ્યાં જ્યાં ક્રાયગુપ્તિ છે ત્યાં ત્યાં કાઉસગ્ગ હોય કે ન પણ હાય.
ખાદ્ય તપતા એક પ્રકાર તે કાયકલેશ' નામને છે. એમાં સાધક દેહને સહેતુક કષ્ટ આપે છે. દેહની આસકિત છેડવા તથા પ્રવચનની પ્રભાવના કરવા માટે અયન, શયન, આસન, સ્થાન, અવગ્રહ અને યાગ એ છ પ્રકારે કાયાને કષ્ટ આપે છે. સમ્યગ્ દર્શન સહિત કરેલી આવી વિવિધ કાય કલેશની ક્રિયાઓ દ્વારા આત્મબળની વૃદ્ધિ થાય છે અને ક્રર્માંની નિજી થાય છે, એક પગે ઊભા રહેવુ, એક પડખે સૂક્ષ્મ રહેવુ', સૂર્ય'ની સામે ખુલ્લી નજરે જોયા કરવું, કાંટા, ખ ંજવાળ સ્વેચ્છાએ સહન કરવાં યાદિ પ્રકારનું આ તપ સામાન્ય રીતે ગૃહસ્થા માટે નહિ, પણ સાધુઓ માટે છે. કાયાત્સગ માં કઇ એક મુદ્રામાં શરીરને સ્થિર કરવાનું છે, એટલે દ્રવ્ય કાયાત્સગ ના સમાવેશ કાયાક્લેશમાં થાય છે, પરંતુ પ્રત્યેક કાયાકલેશને પ્રકાર એ કાઉસગ્ગ નથી.
કાઉસગ્ગથી કમની નિર્જરા થતાં આત્મિક શકિત ખીલે છે. વળી કાઉસગ્ગ દ્વારા ચેતનાશકિતના વિસ્તાર પણ સાધી શકાય છે. કાઉસગ્ગ દ્વારા અન્યને પણ સહાય કરી શકાય છે. જૈન કથાનુસાર મને રમાએ શૂળીની સજા પામેલા પેાતાના પતિ સુદર્શન શેઠે માટે કાઉસગ્ગ કર્યાં હતા. યક્ષા સાધ્વીજીને સીમ ધર સ્વામી પાસે મેકલવા માટે સમગ્ર સંધે કાઉસગ્ગ કર્યો હતા. આવું દૃષ્ટાંતા દર્શાવે છે કે કાઉસગ્ગ દ્વારા અન્યને પણ ક્રમ'સિદ્ધાન્તની મર્યાદામાં રહીને સહાય કરી શકાય છે.
સાધકે ક્રાઉસગ્ગ પેાતાની શકિત અનુસાર કરવા જોઇએ. ક્ષેત્ર અને કાળને અનુલક્ષીને સાધકે કાઉસગ્ગ દ્વારા દેશને નિર્મૂળ કરતા જઇ આત્મિક શકિત વિકસાવવી જોઈએ, શકિત કરતાં ઇરાદાપૂર્વક બીજાને બતાવવા માટે જે સાધક વધુ કે ઓછા સમય માટે કાઉસગ્ગ કરે છે તે સાધક ભી કે માયાચારી અને છે.
સાધકે સારી રીતે કાઉસગ્ગ કરવાને માટે જીવજંતુ રહિત શુદ્ધ સ્થળ અને વાતાવરણુની એવી પસંદગી કરવી જેઈએ કે જેથી વિક્ષેપ ન પડે. પૂર્વ' કે ઉત્તર દિશામાં મુખ રાખીને એકાંત સ્થળમાં કાઉસગ્ગ થાય તે તે ઉત્તમ છે. જિનપ્રતિમાની સન્મુખ ખેસી પ્રતિમાનુ દાન કરતાં કરતાં પશુ કાઉસગ્ગ કરી શકાય છે.
(વધુ માટે જુએ પાનુ ૯૦)
и