________________
કાઉસગ્નમાં ઘણું ખરું નવકારમંત્રનું અથવા લેગસનું ' હેતુઓ માટે જૈન શાસ્ત્રોમાં કાઉસગ્ન કરવાનું વિધાન જેવા ઓન ધરવામાં આવે છે. કયારેક અતિચારનું, જિનેશ્વર ભગ- મળે છે. ટૂંકમાં કહેવું હોય તો કાઉસગ વગરની કઈ ક્રિયા . વતના ઉત્તમ ગુણોનું, આત્મસ્વરૂપનું ધ્યાન પણ ધરાય છે. નવ- નથી. જૈન ધર્મમાં આ રીતે કાઉસગ્ગ ઉપર ઘણે ભાર મૂકવામાં કારમંત્ર દ્વારા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ-એ આવ્યું છે. સામાયિક, ચૈત્યવંદન, પ્રતિક્રમણ, પચક્ખાણ છે. પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધરાય છે. લેગસ્ટમાં ભગવાન રાષભ : રોજની ક્રિયાઓમાં પણ કાઉસગ અનિવાર્ય મનાય છે.' દેવથી તે મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોનું ધ્યાન ઈયવહી’, ‘તઋત્તરી,’ ‘કરેમિ ભંતે, “અન્ન', “અરિહંત, ધરતાં ધરતી પિતાને એવી સિદ્ધ દશા પ્રાપ્ત થાઓ એવી ચેઈયાણું, ઇત્યાદિ સુત્રોમાં કાઉસગ્નના હેતુ, આગાર, મહિમા, પ્રાર્થના સહિતનું ધ્યાન ધરાય છે. નવકારમંત્રને કાઉસગ્ગ ક્રિયા ઇત્યાદિ માર્મિક શબ્દોમાં દર્શાવવામાં આવ્યાં છે. • આઠ શ્વાસોચ્છવાસના પ્રમાણને ગણાય છે. લેગસને.
કાયોત્સર્ગમાં દેહની મમતાના ત્યાગ ઉપર ભાર મુકાય છે. કાઉસગ્ગ પચીસ શ્વાસોચ્છવાસ – પ્રમાણુ કરવાનું હોય છે.'
દેહને રિથર કરી દેવામાં આવ્યું હોય, પરંતુ રસ્થલ દેહ . એટલા માટે શ્વાસોચ્છવાસ પ્રમાણુ લોગસ્સને કાઉસગ્ગ પ્રત્યેની પ્રબળ આસકિત રહ્યા કરતી હોય તે તે કાત્મગ -
દેસ નિમલ્લયર’ એ પદ સુધી કરવાનું હોય છે. લેગસ - માત્ર સ્થલ બની રહે છે. જ્યાં સુધી શરીર પ્રત્યેની આસકિત છે. સૂત્ર ગણધર રચિત મનાય છે. એ સૂત્ર મંત્રગર્ભિત છે અને ત્યાં સુધી આધ્યાત્મિક સાધના અધૂરી રહે છે સાધનામાં શરીરની એની સાથે ગપ્રક્રિયા જોડાયેલી છે. લેગસ્ટમાં દર સાતમા મમતા બાધારૂપ બને છે. સાધક પિતાના દેહને સ્નાન-વિલેપન તીર્થંકર પછી, એટલે કે સાત, ચૌદ અને એકવીસમા, ઈત્યાદિ દ્વારા સુશોભિત, વસ્ત્ર-અલંકાર ઇત્યાદિ દ્વારા સુસજજ તીર્થંકરનાં નામ પછી “જિ” શબ્દ વપરાય છે. સાત અને મંડિત કરવામાં રપ રહે છે ત્યાં સુધી એ, તીયકરોના નામોચ્ચાર સાથે એક વર્તુળ પૂરું થાય છે. કરેલે કાઉસગ્ય સારો કાઉસગ્ય બનતું નથી, કારણ કે ચોવીસ તીર્થંકરના નામોચ્ચાર સાથે એ રીતે સાડા ત્રણ દેહરાગને ત્યાગ તે સાચા કાઉસગ્નનું પ્રથમ લક્ષણ છે., વર્તુળ થાય છે. આપણા શરીરમાં મૂલાધાર ચક્ર પાસે આવેલી શરીરની મમતા ઓછી થવા લાગે અથવા છૂટે તો માણસ કુંડલિની શકિત, સાડા ત્રણ વર્તુલની છે. લેગસમાં કાઉસગ્ગ બહિર્મુખ મટી અંતર્મુખ બની શકે છે. દેહ અને આત્માની દ્વારા આ કુંડલિની શકિતને જાગૃત કરવાની હોય છે. એટલા
ભિન્નતાને અનુભવ કરવા માટે, દેહાધ્યાસ છોડવા માટે માટે લેગસના કાઉસગ્નમાં શ્વાસોશ્વાસની ક્રિયા પ્રત્યેક પદ આત્મામાં લીન બનવા માટે કાયોત્સર્ગ મોટામાં મોટું સાથે (પાયામ ૩/૪) જોડવાની હોય છે. પ્રતિકમણુમાં,
સાધન છે. લેગને કાઉસગ્ગ કરાય છે. જેમ પ્રતિક્રમણ મોટું તેમ
કાયોત્સર્ગમાં શરીરની નિશ્ચલતા પર્વત જેવી અચલ હોવી માઉસગ્ગ પણ મોટે. દૈનિક પ્રતિક્રમણમાં ચાર લેગસ્સને,
જોઇએ. દેહાધ્યાસ ઓછો થાય ત્યારે કાઉસગ્નમાં સ્થિર થયેલા - પાક્ષિકમાં બારને, ચાતુર્માસિકમાં વીસને અને સાંવત્સરિક
માણસને ડાંસ-મચ્છર ઇ. કરડે. તો પશુ માણસ નિશ્ચલ રહી પ્રતિક્રમણમાં ચાલીસ લોગસ્સ ઉપરાંત એક નવકારને
શકે છે. ઊંચી કોટિએ પહોંચેલા મહાત્માઓ ઘોર ઉપસર્ગ એટલે કુલ ૧૦૦૮ શ્વાસોચ્છવાસને કાઉસગ્ગ કરાય છે,
થાય તે પણ કાઉસગ્ન-ધ્યાનમાંથી ચલિત થતા નથી. કાઉસગ્નકારણ કે ૧૦૦૮ ની સંખ્યા મહિમાવંતી છે. જે વ્યકિત
ધ્યાનમાં રહેલા સાધકને કઈ ચંદનનું વિલેપન કરે તો પણ લોગસ્સનો કાઉસગ્ગ શ્વાસોચ્છવાસનું બરાબર ધ્યાન રાખીને
તે પ્રસન્નતા ન અનુભવે અને કઈ તાડન-છેદન કરે તે પણ ન કરે છે, તે કાઉસગ્ગ દ્વારા વિશિષ્ટ શકિત અનુભવે છે.
તે આત-રૌદ્ર ધ્યાન ન ધરે. આવશ્યક નિયુકિતમાં કહ્યું છે જેઓ પ્રાણાયામ સાથે નવકારમંત્ર કે લેગસને
કે મનુષ્ય, તિર્યંચ કે દેવ દ્વારા ઉપસર્ગ થાય તે પણ જે સહસગ કરવાને અસમર્થ હોય છે, તેઓ મંત્ર કે સૂત્રના
સમતાપૂર્વક સહન કરે છે તેને કાઉસગ્ન વિશુદ્ધ હોય છે, વાચિક કે માનસિક જાપ કરવા સાથે કાઉસગ્ગ કરી શકે છે.
तिविहाणुवसरगाणं दिव्वाणं माणुसाण तिरियाणं । અલબત્ત પ્રાણાયામ સાથેના કાઉસગ કરતા આવા કાઉસગ્ગનું
सम्ममाझ्यासणाए काउसम्गो काउसग्यो हवह सुद्धो . ફળ ઓછું છે, એવું શાસ્ત્રકારોએ દર્શાવ્યું છે.
કાયોત્સર્ગ વિવિધ હેતુઓથી કરાય છે. કોઈ શુભ કાર્યમાં આધા, વિધ્ય કે અંતરાય ન આવે તે માટે પ્રારંભમાં
જિનદાસગણિએ કાઉસગ્નના બે મુખ્ય પ્રકાર બતાવ્યા કાઉસગ્ન થાય છે. તેવા કાર્યની પૂર્ણાહુતિ પછી પણ
છે : દ્રવ્ય કાઉસગ્ગ અને ભાવ કાઉસગ્ન. દ્રવ્ય કાઉસગ્નમાં કાઉસગ્ન કરાય છે, કેધ, માન, માયા અને લોભના ઉપશમ
શરીરની ચંચળતા અને મમતા દૂર કરીને જિનમુદ્રામાં સ્થિર
થવાનું હોય છે. સાધક જ્યારે એવી રીતે દ્રવ્ય, માટે, દુઃખક્ષય માટે કે કર્મક્ષય માટે, દોષની આલોચના માટે, મૃતદેવતા, ક્ષેત્રદેવતા, ભુવનદેવતા, શાસનદેવતા વગેરેની
કાઉસગ્ગમાં સ્થિર થઇને ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં મન આરાધના માટે, પ્રાયશ્ચિત માટે, છીંક, અપશુકન વગેરેનાં ’
બને છે ત્યારે એને કાઉસગ્ન ભાવ કાઉસગ્ન બને છે. બાન નિવારણ માટે, જિનેશ્વર દેના વંદન-પૂજન માટે તપ
કાઉસગ્નમાં સાંસારિક વાસનાઓના ત્યાગ ઉપર, અત્ત અને ચિંતન માટે, નવપદ, વાસ સ્થાનક, રિમંત્ર વગેરેની
રૌદ્ર સ્થાનનો ત્યાગ ઉપર, કષાયેના ત્યાગ ઉપર તથા અશુભ આરાધના માટે, તીયયાત્રા માટે, કુખ- દુઃસ્વપ્ન નિષ્ફળ
કમબંધનના ત્યાગ ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવ્યું છે, બનાવવા માટે, પ્રતિષ્ઠા, અંજનશલાકા છે. મહોત્સવ પ્રસંગે,
ઉયિત, આસિત અને શાયિત એમ મુખ્ય ત્રણ પ્રકારના: દીક્ષા, પદવી, યોગેવાન, ઉપધાન છે. ક્રિયાઓ પ્રસંગે,
માઉસમાં ઉસ્થિત કાઉસગ્ગ સર્વશ્રેષ્ઠ મનાય છે. આ પ્રકારનો સાધુ-સાધ્વીઓના કાળધમ" પ્રસંગે, ઉત્તરીકરણ માટે
કાઉસગ્ન કરનારે સીધા ટટ્ટાર ઊભા રહેવું જોઈએ. બે પગ કે પ્રાયશ્ચિત માટે, વિશુદ્ધિકરણ માટે, નિઃશલ્ય થવા માટે, પાપને સરખા. અને બંને જ ઉપર સરખે ભાર રહે છે. એને
સાર કરવા માટે, મોક્ષપ્તિ માટે એમ વિવિધ પ્રસંગે વિવિધ એડી પાછળથી જોડેલી અને અને પંજા વચ્ચે ચાર અગિળનું