________________
શિagd. No. MH. By/South 54 Bafreace No. : 37
:
•
ક
IT ||
|
'
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ. વર્ષ: ૬ અને ૯.
જ પ્રબુક જીવન
'
૧.
ચુંબઇ તા. ૧-૯-૮૪ છુટક નકલ રૂા. ૧-૦૦
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક રાષિક લવાજમ રૂ. ૨૦/
- પરદેશમાં એર મેઈલ $ ૨૦ % ૧૨ સી મેઇલ $ ૧૫ ઈંટ તંત્રી : રમણલાલ ચી. શાહ T
કાઉસગ * * રમણલાલ ચી. શાહ
[પયુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૨૪-૮-૯૪ના રોજ આપેલું વ્યાખ્યાન] કાઉસગ્ગ’ શબ્દ સંસ્કૃત યૌ૭ શબ્દ ઉપરથી આવેલ અને મન બંને ઉપરના સંયમને ધ્યાન કહેવામાં આવે છે ‘છે. કાત્સગ એટલે કાયાને ઉત્સર્ગ. ઉત્સગ એટલે છેડી અને વાણી, મન તથા કાયા-એ ત્રણેની સ્થિરતાને કાઉસગ્ન દેવું, ત્યજી દેવું. કાત્સર્ગ એટલે કાયાના હલચલનાદિ કહેવામાં આવે છે. એટલે કે સામાન્ય રીતે કાઉસગ્નમાં . ગ્યાપરાને છોડી દેવા અથવા કાયાને છોડી દેવી-ત્યજી દેવી, દયાન અપેક્ષિત છે. એકલા ધ્યાન કરતાં કાઉસગ્ગ–દયાનને અર્થાત શરીર પરની મમતા છોડી દેવી. જૈન શાસ્ત્રગ્રંથોમાં વધારે ચડિયાતું ગણવામાં આવ્યું છે, કારણ કે કાઉસગ્ન-યાન 'કાયોત્સર્ગ ઉપરાંત દદૂક શબ્દ પણ વપરાય છે. પૂરૂ વિના કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. તીર્થંકર પરમાત્મા એટલે વિશેષપણે છોડી દેવું. રચૂરજ ઉપરથી અર્ધમાગધી કાઉસગ્ગ મુદ્રામાં જ કેવળજ્ઞાન પામે છે અને નિર્વાણ પશુ ઉસગ” શબ્દ આવે છે.
કાઉસગ્ગ મુદ્રામાં જ પર્યસન કે ૫યકાસનમાં જ પામે છે. કાઉસગની વ્યાખ્યા શાસ્ત્રકારે નીચે પ્રમાણે આપે છે: એટલે જ કાઉસગ્નની એ મુદ્દાઓને જિતમુદ્રા પણ કહેવામાં (૧) જે મમરાનિra: #ાસ્કઃ .
આવે છે.. અથવા
ઉપદેશપ્રાસાદમાં પૂ. લક્ષ્મી રિએ કહ્યું છે : (૨) વરિમિજાવવા શરીરે મHવનિવૃત્તિઃ જાયોni |
प्राथा वाडमनसोरेव, स्याद ध्याने हि नियंत्रणा। • કાઉસગમાં નિયત અથવા અનિયત સમયને માટે શરીરને
कायोत्सर्ग तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ।। સ્થિર કરી, શરીર પરના મમત્વને દૂર કરી સાધક જિનેશ્વર 'અગવાનના ક્ષમા આદિ ઉત્તમ ગુણોનું ચિંતન કરતાં કરતાં
ધ્યાનમાં પ્રાયઃ વાણી અને મનની જ નિયંત્રણ હોય આત્મસ્વરૂ૫માં લીન થાય છે.
છે; પરંતુ કાયોત્સર્ગમાં તે કાયાની પણ નિયંત્રણ થાય છે. ભગવાન મહાવીરે તપના જુદા જુદા પ્રકાર બતાવ્યા છે. એટલા માટે ધ્યાન કરતાં કાર્યોત્સર્ગનું ફળ મોટું છે.) એમ છ પ્રકાર બાહ્ય તપના છે અને છ પ્રકાર અત્યંતર
અલબત્ત ધ્યાન અને કાઉસગ્ગ ઘણે અંશે પરસ્પરાવલંબી સપના છે. બાહ્ય તપના પ્રકાર નીચે પ્રમાણે છે : અનશન,
તપ છે તે ભૂલવું ન જોઈએ. જ્યાં ધ્યાન છે ત્યાં અનુક્રમે Sઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા. કાયાની સ્થિરતા આવવાનો સંભવ છે અને જ્યાં કાઉસગ્ગ છે
આભ્યતર તપના પ્રકાર નીચે પ્રમાણે છે: (૧) પ્રાયશ્ચિત ત્યાં ધ્યાન પ્રવર્યા વગર રહેતું નથી. (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાને અને (૬)
મનુષ્યને જીવનમાં કાવા, શ્વાસોશ્વાસ, વાણી અને “કાઉસગ્ન.
મન એ ચારે ચંચલતાથી, પ્રકંપનથી ભરેલી છે. મને સ્થિર - બાહ્ય તપ કરતાં આવ્યંતર તપ ચડિયાતું છે, અને
કરવાની ક્રિયાને જે ધ્યાન કહેવામાં આવે તે ફકત કાયાની બ્રૂતર તપમાં કાઉસગ્નને ઊંચામાં ઊંચું, છેલું સ્થાન
સ્થિરતાને કાર્ષિક કમાન, શ્વાસોચ્છવાસની મંદતા અથવા સ્થિરતાને આપવામાં આવ્યું છે. તપથી કમની નિર્જરા થાય છે. એટલે
અનાપાન ધ્યાન, વાણીના સ્થિરતાને વાચિક કથાન અને મનની કે કમની નિજાને માટે કાયોત્સર્ગ અથવા કાઉસગ્ગ મોટામાં
સ્થિરતાને માનસિક સ્થાન કહી શકાય. આ ચારેને સમન્વય એમ પ્રકારનું તપ છે.
થાય તો ઉત્તમ કાઉસગ્ન-ધ્યાન બને. અત્યંતર તપમાં ધ્યાન કરતાં પણ કાઉસગ્યને ચડિયાતું સ્થાન આપવામાં આવ્યું છે, એ પરથી પણ એનું મહત્ત્વ
, કાઉસગ આપણી આવશ્યક ક્રિયાઓમાંની એક ક્રિયા છે. સમજી શકાશે. એનું કારણ એ છે કે દયાનમાં મન અને વાણી
સામાયિક, ચઉવિસલ્ય (ચોવીસ તીર્થકરોની સ્તુતિ) ગુરુવંદના, Rઉપર સંયમ કે નિયંત્રણ હોય છે. શરીર ઉપરનું નિયંત્રણ પ્રતિક્રમણ, કાઉસગ્ય અને પચક્ખાણ, એમ છ પ્રકારની ક્રિયાઓને હોય તો તે ઇષ્ટ છે, પરંતુ એની અનિવાર્યતા હોતી નથી. આવશ્યક તરીકે ગણાવી છે. આવશ્યક એટલે અવશ્ય-અચૂક કાઉસગ્નમાં તે મન અને વાણીના સંયમ અથવા નિયંત્રણ કરવા જેવી આ ક્રિયાઓ દરેકે રોજેરોજ ઓછામાં ઓછી બે "ઉપરાંત શરીર ઉપરના સંપૂર્ણ નિયંત્રણની પૂરેપૂરી અપેક્ષા વાર કરવી જોઈએ. આ ક્રિયાઓમાં પાંચમી ક્રિયા તે કાઉસગ્ન રહે છે. નિયંત્રણથી ઇન્દ્રિો તથા ચિત્ત સંયમમાં આવી જાય છે, અને તે પંચમ ગતિને, એટલે કે મોક્ષને અપાવનારી છે: છે. માત્ર વાણીના સંયમને મૌન કહેવામાં આવે છે. વાણી એમ કહેવાય છે.