________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬–૯–૮૪
છેલ્લે એક ધ્યાન જાય એવી સુંદર દસ્તાવેજી ફિલ્મ છએક મહિના પહેલાં આવેલી એ વિશે વાત કરુ. એક લંગડા ઘેર ઘેર ક્ખાણ્ણાં ખખડાવીને ભીખ માંગે છે. એક ખરણ ઉધડે છે. એક શાલ એટલે સુધડ માણસ એને જરા ઊભા રહેવાનુ કહીને પૈસા લેવા અ ંદર જાય છે. એ પૈસા લઈને શાલ મૂકીને પા... આવે છે અને પાતાના ખે ઠૂંઠા હાથની મદદથી ભિખારીને પૈસા આપે છે. ત્યાર પછી ઠૂંઠા માણસની પ્રતિચર્યાં, એનુ ચિત્રકામ એ શી રીતે કરે છે, એનાં દૃશ્યા આવે છે. પેાતાના ડૂડા હાથે બટન ટાંકે છે, સાય પરાવે છે. બધુ જ કરે છે. અંતમાં પેલે લંગડા ભિખારી પેાતાના બે હાથ સામે જોતા વિચારમાં ગરકાવ થઇ જાય છે. પરદેશમાં, ખાસ કરીને અમેરિકા ઈંગ્લંડ જેવા દેશામાં
વર્તમાનકાળમ–િખાસ કરીને ચાતુર્માસ અને પર્યુષણ •પવ" દરમિયાન ઉગ્ર તપશ્ચર્યાં થાય છે. એમાંય છેલ્લાં કેટલાંક વર્ષોથી ૬૧, ૭૧, ૧૦૮ કે એથી વધુ ક્વિસના ઉપવાસની તપશ્ચર્યાં થતી હોવાથી આવી ઉગ્ન તપશ્ચર્યાં તરફ લેાકાનુ વધુ ધ્યાન ખેંચાયુ છે. આ અંગે પ્રતિભાવ આપતાં એક મિત્ર સહદયતાથી કહ્યું : તુ એ આત્માનું આ ભવમાં નિવાસસ્થાન છે. દેવ છે તે આત્મા જીવન જીવે છે અને તબ્ધ કરી શકે છે, તા આ દેહનું દમન શા માટે ” વિરાધ તપશ્ચર્યાં અંગે પોતાના એકાંગી નથી એવી સ્પષ્ટતા કરતાં એમણે કહ્યું: દેહને લાડ લડાવવાનું હું" કહેતેા નથી પણ જીવન છે ત્યાં સુધી દેહને સ્વસ્થ અને કાયક્ષમ રાખવા જરૂરી છે. જીવ સૌને વહાલેા છે અને ઉપવાસ કરનારા પણ મૃત્યુ ઇચ્છતા નથી અને લાંખા સમયના ઉપવાસમાંથી પાર ઊતરી જવાની અહા રાખે છે.’આરેાગ્ય ખાતર કરાતા ઉપવાસનો ઉલ્લેખ કરી એમણે ઉમેર્યુ એવા હેતુસર થતા ઉપવાસની વાત જુદી છે અને એ માટે કુદરતી ઉપચારની પદ્ધતિને માગ સ્વીકારવા જોઇએ. આ ધાર્મિક ઉપવાસની અતિશયતાનાં ગુણગાન કરવા કે ધર્મને નામે એની વાહવાહ · કરવી એ ચેગ્ય નથી.'
ઉગ્ર તપશ્ચર્યાં અંગે આવા પ્રતિભાવ દાખવતાં ભગવાન બુદ્ધનું દૃષ્કૃત આપવામાં આવે છે. પ્રારંભમાં ભગવાન મુદ્દો પણ ઉગ્ર તપશ્ચર્યાંના મા ગ્રહણ કર્યાં હતા. બૌદ્ધ ગ્રંથામાં આવતા વર્ષોંન પ્રમાણે ઉગ્ર તપશ્ચર્યાંના પરિણામે ભગવાન બુદ્ધ ચાલતા ત્યારે હાંડકાના ખડખડ અવાજ થતા; હાથ-પગ દારડી જેવા થઇ ગયા હતા. અને અખા ઊંડી ઊતરી ખાંથી કાચ જેવી લાગતી હતી. ઉચ્ચ તપાના કારણે તે વારવાર ખેભાન થઇ જતા હતા. એવી રીતે એક વખત તેમાં એક વૃક્ષની નીચે ખેભાન પડયા હતા. ત્યારે એ રસ્તેથી બન્નાર્ બાદ ગાયદે આરામ. માટે ત્યાં નજીકમાં મુકાય ગે ગેનાની ત્રીપુને સજ્જ કરવા મુખ્ય સામિાએ ખીજી ગાયિકાને સૂચના આપી એના તાર વધારે પડતા ખેચતી નહિં. કારણ સ્પ્રેથી તાર તૂટી જશે. એ જ રીતે તારને ઢીલા પણ ન રાખતી, કારણ, એમ થવાથી સંગીતની મધુરતા જન્મશે નહિ.' આમ તાર મધ્યમસર રાખવાનું તેણે જાવ્યું. ભગવાન બુદ્ધ જાગૃત થાઁ શબ્દો એમણે
Z
ચપગામાં પોતાના હૂકા વિશે જાગૃતિ આવી છે. પગની નાટયશાળાઓ અને નાટયમડળે શરૂ થયું છે. તે અપગ હોવા છતાં જીવનના કોઇ ક્ષેત્રમાં સાાનરના માણુસરતાં કોઇ રીતે ઓછા ઊતરે એવા નથી એ સાબિત કરવાનું જાણે એ લામાં નવુ જોમ આવ્યુ છે.
તપશ્ચર્યાનું યાદ
ویا
મુખમાં પશુ લેશિપ એક્ ધી ફિઝિકલી કેન્ક્રિપ્ટ તરફથી હમણાં જ આપો માટેની નાટયશાળા શરૂ થઈ છે.”
પન્નાલાલ ૨ શાહ
આધુનિક વિજ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો, માનવ હૃદ્યામાં મ્હારતી માનવતા અને સાચી સહાનુભૂતિની સમજણ મા ત્રણેથી પ્રેરિત અભિગમ હરો તા એ સમાજ અપંગોને સાચે સાચી મહંદ કરી શકશે.
'#; th
સાંભળ્યા. એમને થયુ તપશ્વર્યાની ખાખતમાં પણ મધ્યમ માગ અપનાવવા જો એ’ સાર ખાદ એમણે સાધનાની દરેક બાબતમાં મધ્યમ માર્ગ અપનાવ્યા.
th
આ વાતચીત થઈ અને ભગવાન બુદ્ધના જીવનને આ પ્રસ ંગ સાંભળ્યું ત્યારે મને મારા અભ્યાસકાળ યાદ આવ્યા. અમારા અભ્યાસક્રમમાં સમાજશાસ્ત્ર એ એક વિષય હતા. તેમાં, જૈન ધમ' વિષે ટૂંકી નોંધ આવતી. એ . નેધમાં દ ધને દેહદમનના ધર્મ” તરીકે ઓળખાવ્યા હોવાનુ મને સ્મરણ છે.
આ બધું વાંચતાં, સાંભળતાં અને સ્મરણ કરતાં મને લાગ્યુ કે જૈન ધર્મની તપશ્ચર્યાંનું હાર્દ આ પ્રતિભાવ આપનારાઓ તેમજ જૈન ધમ'ના અનુયાયીએ પણુ કદાચ સમજ્યા નથી.
!!
જૈન દૃષ્ટિએ ઉપવાસની વાત કરીએ તે ઉગ્ર તપશ્ચર્યાના એકાંગી ઉપદેશ આપવામાં આવ્યા નથી અને માત્ર એમાંજ ધમ પર્યાપ્ત થતા નથી! શવૈકાલિક સૂત્રમાં કહ્યું છે તે પ્રમાણે પેાતાની શકિત, શારીરિક ક્ષમતા, દઢતા, શ્રદ્ધા, આરોગ્ય તથા ક્ષેત્ર અને કાળ સમજીવિચારીને પોતાના જેના મતે તેમાં જોવા જોઇએ. ગર્ભવતી સ્ત્રી, બાળકને સ્તનપાન કરાવતી માતા' અને રાગિષ્ટ સ્ત્રી-પુરુષને તપશ્ચર્યા કરવાની મનાઇ છે. જ્યાં સુધી ઇન્દ્રિયા જાગૃત હાય, ચિત્ત સ્વસ્થ અને નિમ ળ હોય, ચિત્તમાં દુર્ધ્યાન ન આવી જાય અને ઇન્દ્રિયે ક્ષીણુ ન થઈ જાય, ત્યાં સુધી જ તપ કરવાનું શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે તપમાં અષ્ટકમાં કહ્યું છે. આ બધી ખાખતા ડૉ. રમણુલાલ ચી. શહે પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૧૦-૧૯૮૦ ના અંકમાં જૈન દૃષ્ટિએ તપથી' એ શીર્ષક હેઠળના લેખમા સાંવગત સ–રસ રીત સમજાવી છે..
જૈન ધર્મ' તપના બે પ્રકાર કહ્યા છેઃ (૧) ખાદ્ય તપ અને (૨) અભ્ય ંતર તપ. એમાંય ખાદ્ય તપ એટલે કે રસત્યાગ, ત્તિક્ષેપ, ઉણાદરી વ્રતથી માંડીને ઉપ્વાસ સુધીની તપશ્ચર્યાં એ સાધન છે અને એ ખાદ્ય તપની સાથે અંતસ્તપ હાવુ આવશ્યક મનાય છે. સ્વાધ્યાય, ધમ અને શાખાન, વિનય વૈયાવચ્ચ જાતિને અશ્તર ત સમાવેશ કરવામાં આવ્યા છે. એવા અભ્યંતર તપ વિના માત્ર ખાવતપ નિરથ ક ગણુવામાં આવ્યું છે.