SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૪-૮૯૮૪ પ્રબુદ્ધ જીવન જાહેર ટ્રસ્ટો અને પ્રજામત * સૂર્યકાન્ત પરીખ પબ્લિક ટ્રસ્ટ એકટ નીચે કેટલાયે ચેરિઅલ ટ્રસ્ટ અસ્તિત્વમાં આાવે છે, અને દરેકના હેતુમા જુદા જુદા હોય છે. એક યા બીજી રીતે જેમાને સમાજ માટે કાંઈક કરી છૂટવાના ભાવ છે, તેવા લાકા આવાં ટ્રસ્ટાને યથાજ્ઞકિત દાના આપતા ય છે, અને તે મારફતે અનેકવિધ સામાજિક સેવા આગળ ચાલતી હોય છે. આપણા સહુને એ અનુભવ છે કે આવા ચેરીટેબલ ટ્રસ્ટો મહદઅંશે કર્યું તે કાષ્ઠ વિચાર અથવા તો વ્યકિત વિશેષની Æાસપાસ રચાયેલાં હોય છે, અને જે તે મહાનુભાવેાની ઈચ્છા અનુસાર કામ કરતાં હોય છે. આવાં ટ્રસ્ટોમાં દાન આપનારને પણ એ વાતના સતાષ હોય છે કે તેમણે આપેલ દાનની રમ ચાગ્ય ડેકાણે વપરાશે, અને તેથી સમાજને ફાયદો થશે, પરંતુ, તાજેતરમાં જેમ જેમ સમાજમાં દાન આપનાર વધતા ગયા તેમ તેમ ધન લેનારાએના પણ જાણે કે રાય કાયા અને પોતાના સાંકડા અને વ્યક્તિગત હેતુ પાર પાડવાને માટે પણ કેટલાય લેાકાએ ચેરિટેખલ ટ્રસ્ટી બનાવ્યાં. ૧૯૭૦ પછી આવી ચેરિટેબલ ટ્રસ્ટી સેંકડાની સખ્યામાં જોવા મળે છે. આ પરિસ્થિતિમાં મહત્ત્વના ખે-ત્રણ પ્રશ્ન ઊભા થાય છે કે આવાં ચેરિટખલ ટ્રસ્ટ અસ્તિત્વમાં આવે છે ત્યારે લાને તેના હેતુઓની તથા થનાર કાર્યાની જાણું હોય છે, તે જાણુ તે ટ્રસ્ટ અમલમાં આવે અને તેની કામગીરી શરૂ થાય પછીથી નથી રહેતી અને આજે તે સખ્યાબંધ ટ્રસ્ટો પેાતાના અહેવાલ અને હિંસાખા જાહેરમાં પ્રગટ જ નથી કરતાં. જે હેતુ માટે તે ટ્રસ્ટો ઊભા થતાં હોય છે, તેમાંથી કેટલા હેતુઓ માટેનુ કામ ચાલે છે, તેની જાણું પણ સમાજને મહેદી થતી નથી. આપણા દેશની દૃષ્ટિએ જોઇએ તો, દેશવ્યાપી જે ટ્રસ્ટો છે તેમાં તિલક સ્વરાજ્ય ક્રૂડ, ગાંધી સ્મારકનિધિ કે કસ્તુરબા ગાંધી ટ્રસ્ટ વગેરેનાં નામેા આવે, કારણ કે તેના હેતુઓ દેશવ્યાપી છે. તેમ ગુજરાતવ્યાપી ટ્રસ્ટમાં પૂજ્ય રવિશંકર મહારાજ જેના અધ્યક્ષ હતા તેવું ટ્રસ્ટનાં નામા ગણાવી શકાય. એ ઉપરાંત સ્વ. શ્રી કસ્તુરભાઇ લાલભાઇ જેવા મહાજતા જેમાં આગેવાન હતા તેવા સંકટ નિવારણ ટ્રસ્ટનાં નામેા ગણાવી શકાય. એ ઉપરાંત વિવિધ ધાર્મિક ટ્રસ્ટો પણ ધમનાં કામેાને કારણે ચાલે છે. અને તેની સખ્યા પણ અસખ્ય છે. આ ખાં ગેરિઅલ ટ્રસ્ટોમાં શુ' ક્રામ ચાલે છે ? કેટલી રકમ દાન આાવી? અને કેટલી રકમ તેમાંથી ખર્ચાય તેની જાણુારી કયારેય નહેરમાં આવતી હોય છે અને ચારેક નથી આવતી, કારણ કે એવાં ટ્રા પોતાના હેવાલ-હિંસામા પસંદગી કરેલા ટેકાને જ મોકલતા હોય છે. જાહેર હિતની દષ્ટિએ મારા સવાલ અહીં' જ ઉદ્દભવે છે કે, જે આવાં જાહેર સેવાનાં ટ્રસ્ટ છે અને જેના અસ્તિત્વ માથે આામપ્રજાને સંબંધ છે, તેવાં ટ્રસ્ટાના કામકાજને અહેવાલ અને હિંસાખ જ્યાં તેનુ ક્રાય ક્ષેત્ર હોય ત્યાં તા પ્રગટ થવા જ ૭૫ જોઇએ. હવે તા સ્થાનિક અખબારાથી માંડીને રાષ્ટ્રવ્યાપી અખખારી પ્રગટ થાય છે, તેથી આવા અહેવાલ હિંસામા પ્રગટ કરવા અઘરા નથી; પરંતુ આવાં ટ્રસ્ટોના સંચાલકોને, એકવાર ટ્રસ્ટનું કામકાજ શરૂ થયું જાય પછી તેના અહેવાલ અને હિસાબ સામાન્ય જનતા પાસે રજૂ કરવાની તેમની કુરજ છે, તેમ લાગતું જ નથી. આપણા દેશમાં આ એક અનૈતિક રાગ શરૂ થયા છે. તેમ મને નમ્રપણે લાગે છે. ખાસ કરીને તેના સચાલકામાં અગ્રણી કાયકરા હોય છે ત્યારે મને વિશેષ કરીને લાગે છે કે જાહેર ફરજ ભુલાય છે. આ પ્રશ્નને બીજી રીતે જોઇએ તો જણાશે કે જાહેર કાર્યાત આગળ વધારવા માટે સરકારે કાયદા મારફતે પબ્લિક ટ્રસ્ટ એકટ ઘડયા અને પ્રજાને સગવડ કરી આપી કે તે મારફતે જાહેર જીવનનાં ધાર્મિક-સામાજિક કામેા આગળ વધે. સરકારી કાયદા અનુસાર થનાર પ્રવૃત્તિના અહેવાલનું પ્રસારણ જેટલુ વધુ થાય તેટલે એ પ્રવૃત્તિને કાયદા થાય. તે છતાં તેમ નથી થતુ તેનું કારણ શું? મને લાગે છે કે, એકા કરાયેલ કેને અમુક સમયમર્યાદામાં વાપરી નાંખવાની ફરજ ન પડે મને તે ક્રૂડ તેના વ્યાજ સાથે વધતું જાય તે એક પ્રકારની સત્તાના જન્મ થાય છે, તેવી માન્યતા જ અવામાં કામ કરી રહી છે. મને ખરેખર યાદ છે કે ગાંધી સ્મારકનિધિ જેવું મોટું રાષ્ટ્રીય કુંડ શરૂ થયું', ત્યારબાદ પૂજ્ય વિતાખાજીએ જાહેર કરેલુ કે એ કુંડ જેટલુ વાપરી શકાય તેટલુ સારુ. તે છતાં તેમ ન થયુ' અને તેના ટ્રરટીઓએ તેના વ્યાજમાંથી પ્રવૃત્તિઓ ચલાવાય તેમ વિચાયુ. આજે ૩૪ વષ' પછી પણ તે કુંડ કાયમ રહ્યુ છે. કદાચ પૂજ્ય વિનાના વિચાશ ધાને માન્ય ન હોય, પરંતુ મહત્ત્વની વ્યકિતનાં નામે જે જાહેર ટ્રરટા આણ્ણા દેશમાં ઊભાં થયાં હાય તેનાં કુંડ તે પ્રવૃત્તિને પોષવા માટે અમુક સમયમર્યાદામાં વપરાય જાય એ ખાસ જરૂરી છે. આવું જ્યાં જ્યાં નથી થતું, [ ત્યાં એ કડી વધતાં જવાનાં અને તેમાંથી સત્તા ઉત્પન્ન થાય તેને કારણે ખીજા અનિષ્ટા ઊર્જા થવાના એ નિવિવાદ વાત છે. આપણે સહુ જાણીએ છીએ કે આર્થિક સત્તા એ રાજકીય સત્તા જેટલી જ સારી અને નસી ખાખતા ઉત્પન્ન કરી શકે છે: આપણા સૌને સારે જાહેર હિતમાં વિચારવાની વાત એ છે કે આપણાં સામાજિક અને ધાર્મિક પબ્લિક ચેરિટેઅથ ટ્રસ્ટીના કામકાજ અંગે પ્રજામત સતત જાગૃત રહેવા જરૂરી છે. કોઇપણ મહાનભાવના નામ સાથે જે જાહેર કડ' શરૂ થયેલ હોય તે અંગે તે તેના ઉદ્દેશો પ્રમાણે કામ ચાલે છે કે નહીં અને તેના કુંડનો પૂરેપૂરા હિસાબ જાહેર રીતે મુકાય છે કે નહીં તે જોવાવુ જોઈએ. અને તેવા હિંસાખ જાહેર રીતે મુઢાવવા માટે તેના ટ્રસ્ટીમ`ડળને ક્રૂરજ પાડવી મોસંબ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy