________________
to e પ્રબુદ્ધ જીવન નાનાં રાજ્ય વિકાસની દષ્ટિએ આવકાર્ય
- ચતને આચાર્ય તાજેતરમાં જ કેન્દ્રીય પ્રધાન શ્રી વસંત સાએ તેમના ભાષા ખેલાં એક જ રાજ્ય હતા તે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સંભાષણમાં વિદર્ભ પ્રદેશના અલગ રાજ્યની માગણીનું હરિયાણા, હિમાચલ પ્રદેશ, બિહાર અને રાજરમાન - પુનઃ ઉચ્ચારણ કર્યું છે. આથી કેટલાયનાં ભવાં ખડાં થઈ એક જ રાજ્ય રચવું પડત. આ તમામ હિંદીભાષી રાખ્યો છે સૂયાં છે. નાનાં રાજ્યની માગણી કરવી તે કોઈ રાજકીય જે દેશમાં હિંદીભાષી છ રાજ્ય હોય તે મરાઠીભાષી ગુને હોય તેવી અત્યારે પરિરિથતિ છે. ૧૯૫૬માં જે તેલુગુભાષી કે ગુજરાતીભાષી બે કે વધું રાજ્ય હોય તે તેમાં ખાષાકીય પ્રતિરચના થઈતેને એટલી બધી પવિત્રતા - ખોટું શું છે ? ૧૯૪૮માં રચાયેલી ધાર સમિતિ કે પછીથી - બક્ષવામાં આવી રહી છે કે તેમાં જરા પણ ફેરફારને જે. વી. પી. સમિતિને પણું ભાષાકીય રાજ્યોમાં બહુ રસ ન
વિચાર સુદ્ધાં કરવાની કેદની તૈયારી નથી. ૧૯૫૬નું પુન- હતે. વહીવટી અનુકૂળતા અને આર્થિક સક્ષમતાને આધારે - : ગઠન કાયમી સ્વરૂપનું હતું તેવી માન્યતા અનેક વસ્તુનામાં
- રાધે રચાય તેવી તેમની ઈચ્છા હતી. . . . .'... અત્યારે પ્રવર્તે છે. વિદર્ભ, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગણું, - બીજી દલીલ એવી થઈ રહી છે કે, નાનાં રાજે રંગવાથી સૌરાષ્ટ્ર કે તેવાં અનેક એકમ દ્વારા અવારનવાર થતી અલગ
અનેક વહીવટી મુશ્કેલીઓ ઊભી થવાની શકયતા છે. નવી : રાજ્યની માગણીને કોઈ ગંભીરતાથી લેતું નથી. તેમાં અનેકને
વિધાનસભાએ તે અસ્તિત્વમાં લાવવી જ પડે, પણ નવા દેશના વિભાજનની ચિનગારી દેખાય છે, અલબત્ત વિકેન્દ્રીત
રાજ્યનું આર્થિક માળખું પણ ઊભું કરવું પડે. આંતરરાજ્ય , રાજ્યવ્યવસ્થા દ્વારા વિકાસમાં માનનારાઓને આમાં કોઈ
સંબંધ, નદીના પાણીની વહેંચણી, વીજળીનું વિતરણ અને * દેશદ્રોહ કે વિકૃતિનું તત્ત્વ જણાતું નથી. શ્રી સાની માગણી
માર્ગ અને પરિવહનને લગતા પ્રશ્નો નાનાં રાજ્ય રચવાથી " મા વર્ગની લાગણી અને માન્યતાને પડ પાડે છે.
ઊભા થયા વિના ન રહે. પણ આ તમામ સવાલો વહીવટી t", s અલગ રાજ્યની માગણી માત્ર રાજકીય હેતુસર થાય છે સ્વરૂપના છે અને તેને યોગ્ય નિકાલ વહીવટી પગલાંથી જ તેવું માનવું. બરાબર નથી. તેની પાછળ અનેક આર્થિક, લાવી શકાય. અનેક આંતરરાજય મંડળો ઊભાં કરી આ ગૂજે સામાજિક અને ઐતિહાસિક પરિબળો કામ કરી રહ્યાં
ઉકેલી શકાય. ઝોન પ્રથાને પણ વધુ સક્રિય બનાવી શકાય, કે હોય છે. અલગ સંદર્ભ અને પ્રતિભા ધરાવનાર મેટાં તેને લગતા ચોકકસ નિયમો ઘડી શકાય.. :-- રાજ્યના નાના પ્રદેશને જ્યારે એમ લાગે કે, તેમની
મેટાં રાજ્ય ટકાવવામાં જેમનાં સ્થાપિત હિત સમાયેલી : ' અવગણના થઈ રહી છે, ત્યારે આ પ્રકારની લાગણી જન્મવી
છે તે તો અનેક દલીલબાજીથી રાજ્યના પુનર્ગમનન, તે તદ્દન સ્વાભાવિક પ્રક્રિયા છે. અલગ રાજ્ય માટેની જે
આ પ્રશ્નને વિરોધ કરે તે સ્વાભાવિક બાબત છે. જેમના હાથમાં માગણીઓ અવારનવાર થાય છે તેથી એક બાબત સ્પષ્ટ
વ્યાપક સત્તાને દાર છે તેમને તે આ વાત કહેજે, પણ જે ' 'સાબિત થાય છે, અને તે એ કે મોટા રાજ્ય તેના સમગ્ર પ્રદેશને સર્વાંગી વિકાસ સાધવા માટે અપૂરતાં છે. વિકાસની
તોની સત્તાના હિસ્સામાં અવગણના થઈ રહી છે તેમને નાના ગતિમાં ઝડપી વધારે કરવા માટે નાનાં રાજ્યો માત્ર
રાજ્યમાં જરૂરથી પોતાનું સ્થાપિત હિત જણાય, નાના રાજને ગ્ય જ નહીં બલકે જરૂરિયાત સમા છે. સિદ્ધાંતની દષ્ટિએ
માત્ર અવગણના પામેલા પ્રદેશની આકાંક્ષા સાધવાનું સાધન : જોઇએ તે પણ વિકેન્દ્રીત લોકશાહીને સાચે અર્થ
નથી, પણ વિકેન્દ્રીત લોકશાહીની દિશામાં પણ પ્રયાણું છે. રાજ
કીય અને વહીવટી દષ્ટિએ પણ નાનાં રાજ્યના વિચારને ૫. પણું આ જ છે.
મજબૂત છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ગોવા અને ગુજરાત - ' ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ
એકમોને જ જો દાખલો લઈએ તો આ બાબત સ્પષ્ટપણે વિસ્તારની દષ્ટિએ એકટોપસ જેવાં રાજ્ય છે અને તેમનાં
આગળ તરી આવે છે. મારી દૃષ્ટિએ નાનાં રાજ્યના ત્રણ નાના એકમોમાં વિભાજનની પૂરી શકયતાઓ છે. જો આર્થિક,
ચેકસ લાભ છેઃ વિકેન્દ્રીત લેકશાહી, ઉત્તમ આજિદ સામાજિક, રાજકીય અને ઐતિહાસિક સંદર્ભમાં તેમનું
વિકાસ અને ઝડપી પ્રગતિ. પુનર્ગઠન થાય તે તેમાં બિલકુલ કંઈ ખોટું નથી. તે સિવાય પણ અનેક પ્રદેશ અલગ એકમ તરીકે રહી ચૂક્યાં છે તેમનું અત્યારના રાજકારણને ઝેક જોઈએ તે ગતિ વધુ ને વ. પણું અલગ અસ્તિત્વ ઊભું થાય તે વાજબી બાબત છે.
કેન્દ્રીકરણ તરફ થઈ રહી છે સત્તામાં હિરસાની વાત તે કરે, રાજયોની સંખ્યા વધવાથી દેશ પડી ભાંગશે, અને તેની
રહી, લગભગ એકહથ્થુ સત્તા આ દેશમાં પ્રવર્તે છે, ત્યારે 'એકતા જોખમમાં મુકાશે તે માન્યતા જ ભ્રામક અને ભૂલ- ભરેલી છે. હકીકતમાં તે જેમ રાજ્ય નાનાં તેમ કેન્દ્ર વધુ
લોકશાહી અને તેમાં પણ વિકેન્દ્રીકરણની વાત કરવી છે મજબૂત બનશે. મોટા રાજ્યની ઈજારાશાહીને પણ અંત બહેરા કાનમાં બૂમ મારવા જેવું છે. પણ જ્યારે પણ આપણી આવશે અને સમગ્ર રાષ્ટ્રને ઝડપી વિકાસ સાધી શકાશે.
રાજકીય પ્રથા તવાઈ—તવાઇને પરિપકવ થશે ત્યારે આ બાબત '' નાનાં રાજ્યનો વિરોધ કરનારાઓની દલીલ પણ જોવા
પર લક્ષ્ય જરૂરથી આપવું પડશે. ચેકસ પ્રતિભા ધરાવનાર જેવી છે. તેમની પહેલી દલીલ એવી છે કે એક જ
એની નાના કે તેને વિકાસની અંતે છે ભાષી અને રાજ્ય અસ્તિત્વમાં આવે તે ૧૯૫૬માં જે
પ્રતિસાદ આપે જ પડશે, અને ત્યારે દેશ લોકશાહીની ડગર ભાષાકીય પ્રાંતરચના થઈ છે તેને સૈદ્ધાંતિક આધારે જ તૂટી
પર એક ડગલું આગળ વધશે. . ; જાય છે. આ દલીલમાં વજુદ એટલા માટે નથી કે જે એક