SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ 22 - પ્રહ છવન - લખ્યો હોય એક પણ શદ નિરર્થક લખાયે ન હોય કે શ્રવણું અવશ્ય કરવું જોઈએ એવી પરંપરા પ્રાંસી એવી, સધન સંમસિયુકત એની શેલી છે. ગ્રંથકાર આખા સમથી ચાલી આવે છે. એટલા માટે પર્યુષણના દિવસે ગ્રંથમાં શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર યાદ કરે છે. તેમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્ર વંચાય છે અને તેના ઉપર (ધણખો તેિળે ન તેનું તેમને મળે માવે મારે...જેવા ખીમસાહી પિથી અનુસાર) વિવરણે થાય છે. કલ્પસૂત્રનું થાયખડ ધણી બધી કંડિકાઓમાં વાંચવા મળે છે. છતાં તે જ લખાણ ૨૯૧ કંડિકા જેટલું છે. એનું માપ ૧૨૦૦ થી પુનરુચ્ચારણુના દોષ તરીકે કઠતો નથી. બકે તે તાદૃશતા વધુ ગાથા કે ક પ્રમાણ જેટલું ગણી શકાય. એટલા અને ભાવની દઢતાને માટે સુમધુર રીતે પોષક બને છે. માટે કલ્પસૂત્ર “બારસાસુત્ર' તરીકે પણ ઓળખાય છે. કલ્પસૂત્રમાં મુખ્ય ત્રણ વિભાગ છે: પયુષણના છેલ્લા સંવત્સરીના દિવસે વ્યાખ્યાન દરમિયાન્ય (૧) તીર્થકરોનાં ચરિત્ર (૨) સ્થવિરાવલિ અને (2) સાધુ-ભગવતિ આખું બારસાસ્ત્ર’ સળંગ વાંચી જાય છે, જે આ પવિત્ર સૂત્રની મહત્તા કેટલી બધી છે તે દર્શાવે છે. સાધુઓની સામાચારી. તીર્થકોનાં ચરિત્રને આરંભ ભગવાન મહાવીર સ્વામીના પર્યુષણના દિવસોમાં વ્યાખ્યાનમાં કલ્પસૂત્રના વચનમાં ત્રિશલા માતાનાં ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીર ચરિત્રથી થયો છે. ત્યાર પછી ભૂતકાળમાં ક્રમાનુસાર ગતિ કરતા સ્વામીના જન્મ વિશેનું લખાણુ જે દિવસે વંચાય છે તે દિવસ હોઈએ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાન, પછી બાવીસમાં મહાવીર જયંતી (મહાવીર જન્મવાંચન દિન) તરીકે ઉજવાય છે. નેમિનાથ ભગવાન અને એમ કરતાં છેવટે પ્રથમ ઋષભદેવ તે દિવસે સૂપન (સ્વM) ઉતારવાની અને જન્મવર્ષાઈને ભગવાનનું ચરિત્ર વર્ણવાયું છે. આ ચરિત્રમાં સૌથી ઉત્સવ ઊજવવાની પ્રથા પ્રાચીન સમયથી ચાલી આવી છે. 'સવિસ્તર ચરિત્ર તે ભગવાન મહાવીર સ્વામીના ચરિત્ર માટે કલ્પસૂત્ર એક એવો અપૂવ ગ્રંથ છે કે જેના ઉપર ' જાણે લખાયું હોય એવી છાપ પડે છે, કેમ કે આ ગ્રંથમાં સમયે સમયે પૂર્વાચાને સવિસ્તર ટીકા કે વિવરણ જામવાનું 'સવિતૃત મહત્ત્વ તેને જ અપાયું છે. મહાવીર સ્વામી પછી મન થયું છે. હજારો લેક વિવરણરૂપે લખાયા છે. જેમાં સાંધારણ વિરતારથી ચરિત્ર અપાયો હોય તે તે પાર્શ્વનાથ, કલ્પસૂત્રની મૂલ્યવત્તા દર્શાવે છે. એના ઉપર લખાયેલ, નેમિનાથ અને ઋષભદેવ ભગવાનનાં છે. બાકીના તીર્થકરો સંખ્યાબંધ મહત્ત્વના ગ્રંથમાંના કેટલાક નીચે મુજબ છે. 'વિશે તે એકેક કંડિકામાં નામોલેખ સહિત સમયને કેટલે (૧) કલ્પપંજીકા (જિનપ્રભસૂરિકૃત-વિ. સં. ૧૩ " અંતરે પસાર થયે તે દર્શાવાયું છે. ' શ્લેક સંખ્યા ૨૫૦૦) , } : - - સ્થવિરાવલિમાં ભગવાન મહાવીર સ્વામીના મુખ્ય ગણધર (૨) કલ્પકિરણાવલિ (ઉપાધ્યાય ધર્મસાગરકૃત વિ એ ગૌતમ સ્વામીથી શરૂ કરીને સુધર્મા, જંબૂ, પ્રભવ, શઐભવે, ૧૬૨૮ શ્લેક સંખ્યા ૪૮૧૪) ', '3 ; ; 'બંદબાહ; શૂલિભદ્ર, સુહરતી, વજીસ્વામી, કાલક, રક્ષિત વગેરે () કલ્પદીપિકા (પન્યાસ જયવિજયકૃત વિ. સં. ૧૬૭e “થવિરાની પરંપરા અને તેની શાખાઓ દેવદ્ધિ'ગણિ સુધી લૅક સંખ્યા ૩૪રર . વર્ણવાઈ છે. ભદ્રબાહસ્વામીએ આ ગ્રંથની રચના કરી હોવાથી ત' (૪) કલ્પપ્રદીપિકા (પન્યાસ સંધવિજયકૃત, વિ. સં. ૧૧, એમના પછી થયેલા દેવદ્ધિગણિ સુધીની પાટ પરંપરા કેવી રીતે શ્લેક સંખ્યા ૩રપ૦) વર્ણવાય એ પ્રશ્ન સહજ થાય. એટલા માટે જ, વિરાવલિમાં. (૫) કલ્પસંધિકા (ઉપાધ્યાય વિનયવિજયજીકૃત કેટલોક ભાગ પાછળથી ઉમેરાયેલે છે અને વિદ્વાનોમાં મત વિ. સં. ૧૬૯૬) પ્રવર્તે છે. જો કે ઉમેરની ભાષા અને શૈલી મૂળ ગ્રંથને (૬) કલ્પકૌમુદી (ઉપાધ્યાય શતિસાગરકૃત વિ. સં. અનુરૂપ છે. , , , ૧૭૦૭, ગ્લૅક સંખ્યા ૩૭૦૭) , : સામાચારીના વિભાગમાં સાધુઓના ચાતુર્માસ-વર્ષાવાસ ' (૭) કલ્પલતા (ઉપાધ્યાય સમયસુંદરકૃત વિ. સં. ૧૬ (વાવાસ) અને તેમના આચારોની વિચારણા કરવામાં , લેક સંખ્યા ૭૭૦૦). - આવી છે. એટલે ઘણી કંડિકાઓને આરંભ વાસાવા કલ્પસૂત્ર ઉપર આ ઉપરાંત પણ બીજી સંખ્યાબંધ ટીકાએ પગોવિયાણ શબ્દોથી થાય છે. મળે છે. વર્તમાન સમયમાં દુનિયાની ઘણી ભાષાઓમાં - સામાચારી એટલે આચાર–પાલન માટેના નિયમો. જૈન કલ્પસૂત્રનાં ભાષાંતરે થયાં છે. જર્મનીના ડો. હર્મન જેકેબીને સાધુ–સાવીઓ પંચ મહાવ્રતધારી છે. એમના વ્રતના પાલન કલ્પસૂત્રને અંગ્રેજી અનુવાદ . અભ્યાસ પૂર્ણ પ્રસ્તાવના સાથે કે માટે વિચારપૂર્વક ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે, જેથી આ પ્રગટ કર્યો ત્યારથી પાશ્ચાત્ય વિદ્વાનોમાં ક૯પસૂત્રનું નામ માચારપાલનમાં શિથિલતા ન આવી જાય. રહેઠાણુ, ગેચરી, વિશેષ જાણીતું થયેલું છે. વિહાર, સ્વાધ્યાય, તપ, ગુરૂઆશા, પ્રાયશ્ચિત વગેરેને લગતા - કલ્પસૂત્રની હસ્તપ્રત તૈયાર કરાવીને જ્ઞાનભંડારમાં પધરા જે નિયમે આપવામાં આવ્યા છે, તે પરથી શ્રમણ સમુદાયનું વવાનું કાર્ય અત્યંત પવિત્ર મનાતું આવ્યું છે. એથી જીવન કેટલું કડક, ઊંચું અને આદરણીય છે તે સમજાય છે. કલ્પસૂત્રની ઘણી હસ્તપ્રતે મળે છે. કેટલીક સચિત્ર હસ્તપ્રતે પિતાના દેશ માટે ક્ષમા માગવી અને બીજાના અપરાધો કે તે સુવર્ણાક્ષરે લખાયેલી છે. કેટલાક શ્રીમંત માણસે ૩૫ ષે માટે ક્ષમા આપવી એ બંને ઉપર ઘણો ભાર તેમાં સૂત્રની સુવર્ણાક્ષરવાળી પ્રત પિતાના ઘરે વસાવે છે. દુનિયાની મૂકવામાં આવ્યો છે. જૈન સાધુ–સાવીએ ક્ષમાના સાક્ષાત મોંઘામાં મોંઘી હસ્તપ્રતોમાં કલ્પસૂત્રની હસ્તપ્રતાની ચાણના છે. અવતાર જેવાં હોવા જોઈએ. એટલે જ ભદ્રબાહુસ્વામીએ થાય છે. કસૂત્રની અત્યાર સુધીમાં મળતી સૂનામાં જૂની કહ્યું છે કે જે ક્ષમા માગીને તથા આપીને શાંત થતો નથી હસ્તપ્રત વિસં: ૧૨૪૭ માં તાડપત્ર ઉપર લખાયેલી - તે સાચે આરાધક થઈ શકતું નથી. મળે છે. - ...जो उवसमहतस्स अस्थि आराहणा जोन उपसमइ કલ્પસૂત્ર' એ આપણે અમૂલ્ય વારસે છે. શ્રુતકેવલી પૂ तस्स नस्थि भाराहणा, तम्हा अप्पणा चेव उपसमियच्वं । ભદ્રબાહરવામીની વાણુને આપણું જીવન ઉપર કેટલે મોર પર્યુષણના દિવસોમાં સાધુ-સાધ્વીઓએ કલ્પસૂત્રનું વાચન પ્રભાવ પડે છે ચરી, જ આવ્યા છે. કથિત વગેરર છે ને કેટલું
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy