________________
No:MH. By Sophy5% * No. 87 દતe !': :
e
* r ના
)
Aવા
.
,
Brછે * * * 5500, .: 57. V
we' ote
છે : '
'
T
le.. : RARE if E tal
'
As , તe,
બુદ્ધ નું નવસં ાર '' aષ ૪૬ અંક : ૮,
Uાબું જીવન
આ
1
બઈ તા. ૧૬-૮-૯૪ "ચાષિક લવાજમ રૂ. ૨૦/
છુટક નકલ રૂા. ૧-૦૦ ' , મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક
' પરદેશમાં એર મેઈલ ૬ ૨૦ ૧૨ સી મેઈલ દે ૧૫ ૬૯ તંત્રી રમણલાલ ચી. શાહ' *, * *
તક ',
કલ્પસૂત્ર
ક રમણલાલ ચી, શાહ .. તેની શ્વેતાંબર પરંપરામાં પયુંષણના દિવસે દરમ્યાન ધમને બધે નિચે આવી જાય છે. હિન્દુ ધર્મમાં કસુત્ર વાંચવાની તથા સૈકાઓથી ચાલી આવી છે. શ્રીમદ્ ભગવદ્દગીતા, ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ અને ઇસ્લામ
પુત્રનું ખરું નામ “પયુંષણકપ” છે. એ ઉપરથી પણ | ધર્મમાં કુરાન પ્રતિનિધિરૂપ સંય મનાય છે. કેઈને પ્રશ્ન થાય પ્રતીત થાય છે કે આ ગ્રંથની રચના પર્યુષણ પર્વ માટે કે જૈન ધર્મને એવો પ્રતિનિધિરૂપ સંય ? જેને થયેલી છે. આ ગ્રંથના રચનાર છેલ્લા શ્રુતકેવલી પૂજ્ય શ્રી ધર્મના પ્રાચીન ગ્રંથે તે પિસ્તાલીસ આગમો છે.
બહુસ્વામી છે. રસ્તુતઃ કલ્પસૂત્ર અથવા પર્યુષણુક૫ એમાંનાં કેટલાકમાં ભગવાન મહાવીરની વાણી. સચવાયેલી એ સ્વતંત્ર ગ્રંથ નથી, પરંતુ ભદ્રબાહુસ્વામીએ રચેલા દશાણત- છે. અને કેટલાક ગ્રંથે ટકા કે વિવરપુરપે લખાયા છે. અંધ' નામના એક વિસ્તૃત ગ્રંથને તે એક ભાગ છે, દશા- દિગંબર સંપ્રદાયના કૃણ જેટલાક પ્રાચીન ગ્રી મળે છે. આ સુતકધમાં દશ અધ્યયન આપવામાં આવ્યાં છે. એમાંનું બધા ઝૂમાંથી કોઈ એક જ ગ્રંથને પ્રતિનિધિ ગ્રંથ ગણો આઠમું અધ્યયન તે ઉપર્યુષણ૯૫' છે. આ અધ્યયન’નું - હેય તે કાને ગુણશું? નાના બધા જ ક્રિરકાને માન્ય પઠન-વાંચન પયુંષણના દિવસોમાં કરવાનો મહિમા હોવાથી અને જેમાં જૈન તત્વજ્ઞાને નિષ્કર્ષ આપવામાં આવ્યું છે એનું મહત્વ એક સ્વતંત્ર ગ્રંથ જેટલું બની ગયું છે.
તિ ગ્રંથ વાચક ઉમાસ્વાતિકૃત તત્ત્વાર્થસૂત્ર’ છે. પરંતુ તે કહ૫ એટલે આચાર. કહ૫ એટલે નીતિ, વિધિ અથવા ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે; વળી તે ઉત્તરકાલીન છે. સમાચારી. વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે તે પ્રમાણે જ્ઞાન, એનાથી પ્રાચીન અને અર્ધમાગધીમાં લખાયેલા ગ્રંથ્રેસાથી - -શીલ અને તપની જે વૃદ્ધિ કરે અને દોષને નિગ્રહ કરે તે કેટલાક એક દૃષ્ટિએ મહત્ત્વનું છે, તે કેટલાક બીજી ૪૫. જૈન શાસ્ત્રોમાં એવા દશ પ્રકારના ક૫ દર્શાવવામાં દષ્ટિએ. આવી જ સ્થિતિ બૌદ્ધ ધર્મગ્રંથની પણ છે. -આવ્યા છે, જેમ કે આલક્ષકલ્પ, વ્રતક૯૫, પ્રતિક્રમણુક૫, એના ત્રિપિટક ગ્રંથના ઘણા વિભાગે છે. અંગ્રેજોએ સાકલ્પ વગેરે. એમાં પયુષણુકલ્પ ઘણા મહત્ત્વ છે, કારણ ભારતમાં અદાલતેની સ્થાપના કરી ત્યારે ધર્મના સેગંદ કે પર્યુષણ એ આરાધનાનું મોટામાં મોટું વાર્ષિક પર્વ છે.
ખાવા માટે માણસને એના હાથમાં એના ધમને પવિત્ર - પર્યુષણ એ લોકોત્તર પૂર્વ મનાય છે. એ પર્વના દિવસો
ગ્રંથે આપવાની પ્રથા ચાલુ થઈ. હિન્દુ, મુસલમાન અને રમિયાન કષત્રનું વાંચન અને શ્રવણ અત્યંત પવિત્ર
ખ્રિસ્તી માટે તેમને ધર્મગ્રંથ નિશ્ચિત હતા. તે સમયે જેનોએ મનાયું છે. કરંપસૂત્રને મહિમા દર્શાવનારાં અનેક વિધારે
પિતાના એક પવિત્ર ગ્રંથ તરીકે કલ્પસૂત્રને માન્ય કરાવ્યું તયાયનાં મળે છે ક૯પસૂત્ર કલ્પવૃક્ષની જેમ મનોવાંછિતદ્ધિ,
હતું. બૌદ્ધોના પ્રતિનિધિરૂપ ધર્મગ્રંથ તરીકે ધમ્મપદ’ નું અદ્ધિ અને આત્મિક સુખ આપે છે. પૂર્વાચા'એ કહ્યું છે કે જે માણસ જિનશાસનની પ્રભાવના કરવાપૂર્વક એકાગ્ર
નામ નિશ્ચિત થયું હતું. જો કે ત્યારે ભારતમાં બૌદ્ધોની ચિતે એકવીસ વાર શ્રદ્ધાસહિત ક૯પસૂત્રનું શ્રવણ કરે છે તે
ખાસ કશી વસતિ ન હતી. ભવસાગરને જલદી તરી જાય છે.
કલ્પસૂત્ર પ્રતિનિધિરૂપ ગ્રંથ છે એટલે એમાં ૪૫ આગમને 58!: દ્વિત્તા / ગિળના ગરિમા
સાર આવી જાય છે એવું નથી (એ ગ્રંથ હવે તૈયાર '$; 'માવી પૂગવાયg, I
કરાવવામાં આવ્યો છે અને એનું નામ રાખવામાં દ, , : ; તાવાર નિમુળતિ તદઉં
આવ્યું છે. અલબત્ત, એ સંકલનના પ્રકારને ગ્રથ છે.) જેના કર . ' મવન્વયં તે દુકા તરંતિ |
પ્રાચીન ગ્રંથે તે ઘણું છે, પરંતુ પવિત્ર ગ્રંથ તરીકે કલ્પસૂત્ર * દુનિયામાં ધર્મો ઘણા છે. દરેક ધર્મ વિશે ઠીક ઠીક
મશહૂર છે, કારણ કે એની રચના ચરમ શ્રુતકેવલી પૂજ્ય શ્રી ચાહિય મળે છે. જેમ ધમ વધુ ગહન અને પ્રાચીન તેમ તે
ભદ્રબાહુસ્વામીએ કરેલી છે અને આ ગ્રંથનું વાંચન હજાર “ધમ વિશે લખાયેલું સાહિત્ય સહજ રીતે વિપુલ
કરતાં વધુ વર્ષથી જૈન સંઘેમાં પર્યુષણના દિવસો દરમિયાન કાય.હિન્દુ ધર્મ દુનિયાના પ્રાચીન ધર્મોમાંને એક ધમ છે.
- સાધુ-ભગવતિ દ્વારા થાય છે. કલ્પસૂત્રની ભાષા અર્ધમાગધી 16 જૈન ધર્મની પણ જગતના પ્રાચીનતમ ધર્મોમાં ગણના થાય
' છે, અને ભગવાનની વાણીની યાદ અપાવે એવી લલિત*છે. કેટલાક ધર્મોના સાહિત્યમાં કોઈ એક મુખ્ય ગ્રંથ : કૅમલ એની પદાવલિ છે. મધુર , અને હૃદયસ્પર્શી ભાષામાં ‘વિત્ર, પ્રમાણભૂત અને પ્રતિનિધિરૂપ મનાય છે. એમાં તે લખાયેલા આ ગ્રંથને પ્રત્યેક શબ્દ જાણે ઘૂંટીઘૂંટીને