SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ યુદ્ધ જીવન અગ્રીમ પત્રકારોની તસવીરા : અપણુ સમારેહ અને ગુજરાતી પત્રકાર પુરસ્કાર ચીમનલાલ ચકુભાઇ શ્રેષ્ઠ તા. ૧-૮-૨૪ સંકલન : પન્નાલાલ શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે શનિવાર, તા. ૨૮–૭–૮૪ના રોજ ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરના કમિટી રૂમમાં ડા. રમણુલાલ ચી. શાહના પ્રમુખપદે, ભારતના ચાર અગ્રીમ પત્રકારોની તસવીરો સ્વાત’ત્ર્ય સેનાની શ્રી મીનુ મસાણીના વરદ હસ્તે શ્રી મુંબઇ ગુજરાતી પત્રકાર સધને આપણુ કરવામાં આવી. ગત વર્ષે ‘સÛ' પત્રકારત્વ વિષે પરિસ વાદ યોજયા ત્યારે ‘સÛ’ આ તસવીરો તૈયાર કરાવી હતી. સમારંભના પ્રારંભમાં શ્રી અમર જરીવાલાએ, આ અગ્રીમ પત્રકારાએ જીવનના ક્રાઇપણ ક્ષેત્રે થતા અન્યાય સામે નિશ્વય તાથી લડવાની પ્રેરણા આપી અને કટાકટી વેળાએ પણ આવા મિજાજના પત્રકારોએ ખુમારી અને ખમીર દાખવ્યાં હતાં, તેમ જણાવી આવા મરજીવા પત્રકારોની તસવીરા અપણુ કરવાના આ સમારોહમાં સધ' વતી સૌને આવકાર્યાં હતા. ‘મુંબઇ સમાચાર’ના તંત્રીશ્રી જેઠાન દારૂવાલાએ કહ્યું કે આયરીશ--અગ્રેજ હાનિ મન ભારત આવ્યા ત્યારથી આપણી આઝાદીની લડતના પ્રખર પુરસ્કર્તા અને પત્રકાર તરીકેની નિષ્ઠામાં અડગ રહ્યા. તેમને દેશપાર કરવાના હુકમથી તેમના ચાહકો મહાત્મા ગાંધી, સરોજિની નાયડુ, દાદાભાઈ નવરોજી, સર કિશજા મહેતા વગેરેને આધાન થયા અને તેવા હુકમના વિધમાં મુખમાં હડતાળ પડી. એમ્બે ક્રોનિકલના તંત્રી સૈયદ અબ્દુલ્લાની આગઝરતી વાણીએ બ્રિટિશ ને હચમચાવ્યા, કાપ કહપના ન કરી શકે તેવુ કામ અગ્રસર - પત્રકારે એ તે જમાનામાં ક" એમ તેમણે ઉમેયુ હતુ. આવા શ્રી મેાહનલાલ મહેતા સાપાતે' કહ્યું કે સ્વતંત્રતા પહેલાંનુ લડાયક મિજાજનું પત્રકારત્વ આજે ઉદ્યોગની કક્ષાએ પહેોંચ્યું છે ત્યારે હેનિમન જેવા લડાયક મિજાજના પત્રકારો આજે કયાં છે ? વધુમાં એમણે કહ્યું' કે સદાનંદ અને અમૃતલાલ શેઠ પણ નીડર અને પ્રકૃતિથી પત્રકાર હતા. અમૃતલાલ શેઠ જાનના જોખમે પણ સમાચાર મેળવી પ્રગટ કતા. તે કહેતા કે હ" જે કાંઈ લખુ છુ' તે શાહીથી નહિ પંતુ લોહીથી લખું છું. ગુજરાતી પત્રકારત્વને મળેલા વારા અભ્યાસ અને મશૈધન કરવું' જરૂરી છે. એમ તેમણે ઉમેયુ` હતુ`. આવા થ્રી પ્રેસ જન લ’ના સમાચારતી શ્રી પી. આર. કે. મેનને કહ્યુ` કે પ્રેલવી સ્વતંત્રતાના માલનના પુરસ્કર્તા હતા. તેથી અલગ મુસ્લિમ રાષ્ટ્રના પુરકર્તા મહમદશ્યલી ઝીણા અને મુસ્લિમ સમાજતા. તેમણે રાષવાર્યાં. પણ ડગ્યા નહીં. ઇન્ડિપેન્ડન્ટના તંત્રી સ્વામીનાથ દાન દે . આઝાદીની લડત અને ઉચ્ચ આર્શ માટે પત્રકારત્વના-પ્રજા ધડતરના ક્ષેત્રે ઝંપલાવી તે વખતે રષ્ટ્રીય આચાર સંસ્થાની ઊણપ હતી તે નિવારવા કી પ્રેસ એક ઇન્ડિયા ન્યુઝ એજન્સીની સ્થાપના કરી. ાથિક અને રાજ્કીય ભીસ વચ્ચે તેમણે કી પ્રેસ જૂથને વિમાવ્યું. પતમાં તેમણે જન્મભૂમિ', ‘ક્રાનિલ' અને કી પ્રેસ જનલ’-આ ત્રણ પત્રાએ વત ત્રતા પહેલાં મહત્ત્વનું પ્રદાન કર્યુ. તેમ જણાવ્યું હતું. બ્લેમ્સત્તા’(માહી)ના તંત્રી શ્રી માધવ ગારીએ માલિક અને તંત્રીના વિચારભેદનું દૃષ્કૃત ટાંકતાં સદાનંદની પ્રતીતિજન્ય ન્યાયયુક્ત રજૂઆતથી માલિકાએ તેમનું દૃષ્ટિબિંદુ સ્વીકાયુ" તે જણાવી કહ્યું કે ખાવું ખમીર અને ખુમારી ધરાવતા પત્રકારો આ દેશની શાન છે. તેમણે મમભર્યો કટાક્ષ ૬૯ શાહ કરતાં ઉમેયુ` કે વૃત્તપત્રોએ શહીદ્યા અને નેતાઓ આપ્યા, પરંતુ એ જ નેતાએ આજે સમાચારપત્રાને ડૂબાડે છે ! સદાન દે ખાખુ ગેનુ વિષે લખ્યુ ના હોત તેા તેમના બલિદાનની કથાથી આપણે માહિતગાર ન હોત. મેન્જામિન હાનિ મનને તેમણે સ્વતંત્રતાના સંદેશવાહક તરીકે ઓળખાવ્યા હતા. થવા મુંબઇ ગુજરાતી પત્રકાર સંધને આવા ચાર અગ્રણી પત્રકારોની તસવીરી અપશુ કરતાં શ્રી મીનુ મસાણીએ આ પત્રકારાતે યુવાનવયે મળવાનું પોતાને સદ્ભાગ્ય સાંપડયાની વાત કરતા કહ્યુ` કે સધનદ નીડર અને નમ્ર. તેમનું લખાણ માહિતીપ્રચૂર. હેનિમન મકકમ અને આક્રમક મિજાજના. વર્ગવિગ્રહ અંગે પિતા સાથેના વિચારભેદથી પગભર પોતે સ્વેચ્છાએ જન્મભૂમિ' માં જોડાયા તેનું સ્મરણ કરી તેમણે અમૃતલાલ શેઠને બિરદાવ્યા. અલબત્ત તેમના પિતાના વિચારા સાચા હતા તે તેમને થાડુ માડુ પણ સમજાયાનું એમણે જણાવ્યુ હતું. પોતાના વિચારો પ્રમાણે સ્વતંત્ર મિજાજ ધરાવવા અને સાથેાસાથ ભૂલ સમજાય ત્યારે તે સ્વીકારવાની ખેલદિલી દાખવવી તે આ પ્રસગને ખેાધપાઠ છે, એમ શ્રોતાઓને લાગ્યું હતું. સુધ' ના અને તસવીરા પણું કરવાના આ સમારોહના પ્રમુખ ડૉ. રમણભાઇએ કહ્યુ કે અમે જયારે કાલેજમાં ભણતા ત્યારે સૌ પ્રથમ અમે હૉનિ મન અને ખેલવીના અગ્રલેખા વાંચતા દેશ માટે એમને શું કહેવાનું છે તે જાણવા એ વખતે સૌ આતુર રહેતા. સદાનંદના હાથ નીચે તેમણે એક વર્ષી કામ કર્યું" તે જણાવી તેમણે સદાન દને મિજાજના ધૂની માણસ તરીકે ઓળખાવ્યા હતા. સ્વ. અમૃતલાલ શેઠ અને આવા નિષ્ઠાવ'ત પત્રકારોના પ્રદાનનુ સશાધન અને મૂલ્યાંકન કરવાનું કામ મુંબઈ ગુજરાતી પત્રકાર સઘે તાથ ધરવું જોઇએ એવે તેમણે અનુરાધ કર્યાં હતા. અમારા ‘સ‘ધ’ના મુખપત્રો-પ્રારંભમાં મુંબઈ જૈન યુવક સંધ ત્રિકા’ અને ‘તરુણ જૈન,' ત્યાર બાદ ‘પ્રબુદ્ધ જૈન’ અને તે પ્રબુદ્ધ જીવનના આઝાદીની લડત અને પત્રકારત્વના ક્ષેત્રે એનાં પ્રદાનની વિગતા આપી એમણે કહ્યું કે કટોકટી દરમિયાન સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ નિભયતાથી પ્રબુદ્ધ જીવન”માં લખતા. તેથી એમની ધરપકડ થયાની અવા વારંવાર ફેલાતી. સધ’ના વિકાસમાં અને રાષ્ટ્ર અને જાહેર જીવનમાં એમના પ્રદાનનું પુણ્ય સ્મરણ કરી મુંબઇના શ્રેષ્ઠ ગુજરાતી પત્રકારને રૂ. ૫૦૦૦ તેા પુરસ્કાર ચીમનલાલ ચકુભાઈ શ્રેષ્ઠ ગુજરાતી પત્રકાર પુરસ્કાર' એ નામથી દર વર્ષે અમારે ‘સધ' આપશે એવી એમણે સહ` જાહેરાત કરી હતી. સને ૧૯૮૪ ના પુરસ્કાર સન ૧૯૮૫ માં અને ત્યારબાદ પ્રતિવષ નિયમિતપણે આ પુરસ્કાર મુખના શ્રેષ્ઠ ગુજરાતી પત્રકારને અમારા પ્ર ́ધ તરફથી અપાશે એમ તેમણે ક્રિમેય હતુ મુંબઇ ગુજરાતી પત્રકાર સધના પ્રમુખ શ્રી સુધીર મકર તસવીરોના સ્વીકાર કરતાં કહ્યુ કે અમારા પત્રકાર સધ આજે અહીથી તસવીરાની સાથે પત્રકારત્વના ઈતિહાસ લખને જાય છે. અમારા મેટા ભાગના સભ્યો ત્રીસથી નીચેની વયના યુવા છે. પત્રકારત્વના વિકાસ અને સ ંશોધન માટે અમારી પત્રકાર સધ યોગ્ય પ્રયત્ન કરશે એમ જણાવી તેમણે સૌના સહકાર માટે આભારની લાગણી વ્યકત કરી હતી. ‘સંધ'ના મંત્રી શ્રી કે. પી. શાહે આત્મીયભાવે સૌને અભાર માન્યા હતા.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy