________________
૬૮
તેના પ્રમુખે જગતના રાજકારણમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અને અમેરિકાના પ્રમુખ, બ્રિટનના વડા પ્રધાન અને એ કક્ષાના અન્ય નેતાઓની હરાળમાં તે ઊભા રહી શકે છે. અને તેમને બે વાત કહી શકે છે. એટલે યુરાપના લેશાહી દેશમાં મિશ્ર સરકારી સફળ થઇ છે. અને એમણે પ્રતિષ્ઠા પશુ મેળવી છે. 'Ì
આપણા દેશમાં આઝાદી પછી તરતના સમયમાં કેન્દ્રમાં ભલે મિશ્ર સરકાર નહોતી, તેમ છતાં નહેરુતી સરકારમાં કેંગ્રિસ પક્ષની બહારના ધડ્ડા પ્રધાના જુદે જુદે સમયે લેવામાં આવ્યા હતા. અમિર, શ્યામ પ્રસાદ મુખછ', બલદેવ સિંહૈં, મુખમ્ ચેટ્ટી, જોન મથાઇ, સી. ડી. દેશમુખ, સી. એચ. ભાભા વગેરે અનેક પ્રધાના બિનક(ગ્રેસી હતા અને છતાં આ સરકાર કુશળતાથી કામ કરતી હતી.
પ્રબુદ્ધ ન
સવાલ એ છે કે મિશ્ર સરકારે સફળ કે નિષ્ફળ શાથી થઈ? ભારતમાં મિશ્ર સરકારો ઊથલી પડવાનું સૌથી માઢુ કારણુ પક્ષપલટા છે. પક્ષપલટા કોઇ પણુ રીતે અટકાવી શકાય તા મિશ્ર સરકારાને નિષ્ફળ બનાવતુ' એક માટુ' કારણ દૂર થાય. જનતા પક્ષ સત્તા ઉપર હતા ત્યારે પક્ષપલટા અટકાવવાના કાયદા કરવાના પ્રયત્ન થયા હતા. એ માટેના ખરા પણ તૈયાર થયેલા. પશુ જનતા પક્ષમાંના સમાજવાદીઆએ તેના વિધ કરી કાયદે થતા અટકાવ્યો.
પક્ષપલટા કરનારાઓને ખલા આપવાની વિવિધ રીતેાએ પશુ પક્ષપલટાને વેગ આપ્યા છે. પ્રધાનાની અમર્યાદિત સંખ્યાની છૂટ હોવાને લીધે પક્ષપલટુઓને પ્રધાનપદનુ' પ્રલાભન આપી શકાય છે. સરકાર બીજી પણ અનેક જગ્યાએ પર આવા લેાકાની નિમણુ‘ક કરી તેમને મોટી આવકનું સાધન અને થોડીક સત્તા આપી શકે છે. ગવનરની સત્તાના દુરુપયોગ અને રાષ્ટ્રપતિનું શાસન લાદવાની સગવડના દુપ્રયાગ એ પણ મિશ્ર સરકારને નિષ્ફળ બનાવનારાં કારણેા છે.
મિશ્ર સરકારાના આજ સુધીના આપણા અનુભવ પરથી એકદરે એમ કહી શકાય કે વિચારસરણી અને કાયક્રમમાં પક્ષા વચ્ચે ઠીકડીક સમાનતા હોય તેા મિશ્ર સકાર સફળ થવાના સભવ વધુ રહે છે. ડાખેરી જૂથાની મિશ્ર સરારા વધુ ટકી રહી છે તેની પાછળ આ મહત્ત્વનું કારણુ જણાય છે. એરિસામાં જે મિશ્ર સરકાર સફળ થઇ તેમાં બન્ને પક્ષા જમણેરી' વિચારસરણીવાળા હતા. જનતા પક્ષની કેન્દ્રીય સરકાર તૂટી પડી તેમાં અંગત રાગદ્વેષો ઉપરાંત વિચારસરણીના મેટા તાવતે પણ અમુક અંશે કામ કયુ'જ હરો. .... ભારતમાં ખે સમાવિડયા પક્ષોનુ અસ્તિત્વ નથી ત્યારે મિશ્ર સરકારો સ્વાભાવિક બની રહે તેમ કરવુ જોઇએ. અને તે માટે પ્રમાણસરના પ્રતિનિધિત્વની જોગવાઇ કરવી જોએ. આપણે આઝાદી પછી બંધારણ ઘડયું. તેમાં લોકશાહીના તત્ત્વ કરતાં સ્થિરતાના તત્ત્વને વધુ મહત્ત્વ આપ્યું. વિવિધ પક્ષોનાં સભ્યાની નાની નાની સખ્યા સ ંસદમાં કે વિધાન સભામાં આવે તે કરતાં એક પક્ષ માટી બહુમતીથી આવે એવી પદ્ધતિ આપણે વધુ પસંદ કરી. પણ તેના પરિણામે રાજ્યામાં તા સ્થિરતા રહી નથી. એક વેળા જે રાજય સ્થિર સરકારાવાળાં ગણાતાં તે પણ આજે 'ગુમગુ થઇ રહ્યા છે. એટલે એક પક્ષ બહુમતીમાં આવે તેવી પદ્ધતિ આપણને ખાસ ફ્ળી નથી. આ સંજોગોમાં પ્રમાણસર પ્રતિનિધિત્વની પદ્ધતિ અપનાવવી ખેાટી નથી, એને એક લાભ એ છે કે આ પદ્ધતિ સફળ થાય તેમાં તમામ પક્ષેાનુ હિત પેદા થાય છે. એટલે એ અખતરા નિષ્ફળ જ જાય એમ માનવાનું કારણ નથી,
તા. ૧-૮-૨૪
ઇંગ્લેન્ડમાં સેમિનાર
શ્રી મુંબઇ જૈન યુવક સંધ અને ઈંગ્લેન્ડની એક સ્થાનિક સંસ્થાના સયુકત ઉપક્રમે જૈન ધર્મ', તત્ત્વજ્ઞાન, સાહિત્ય, ઇતિહાસ, સ્થાપત્ય-શિલ્પકલા, પત્રકારત્વ, સમાજસેવા ઇત્યાદિ વિષયા પર સેમિનાર યોજવાનું વિચારાયું છે.
આ સેમિનાર સ ંભવતઃ એકટાબર ૧૯૮૪ના દ્વિતીય
સપ્તાહમાં યોજારો.
આ સેમિનાર પાછળ મુખ્ય આશય તા મુંબઇનાં, આર્થિક દૃષ્ટિએ મધ્યમ વર્ગનાં એવા આપશુ. કેટલાંક વિદ્વાન ભાઇ-બહેન । સંગીતકારને પ્રથમવાર ભારત બહાર જવાની તક સાંપડે અથવા લંડન સહિત યુરેપના તે પ્રવાસ કરે એવા આશયથી આ સેમિનાર યાજાઈ રહ્યો છે.
{"n
રૂા. ૧૫૦૦૦/
રૂ. ૧૫૦૦૦/
અગાઉ ‘પ્રબુદ્ધ જીવન'ના તા. ૧-૬–'૮૪ના ક્રમાં જાહેરાત કર્યા મુજબ એક વ્યક્તિને સ્પોન્સર કરવા રૂા. ૧૧૦૦૦/ ની આવશ્યકતા રહે છે. અમને જણાવતાં અત્યંત હર્ષ થાય છે કે અમને નીચે પ્રમાણે વચને મળી ચૂક્યા છે અને હજુ ખીજા વધુ વચને મળવાની અપેક્ષા છે. (૧) શ્રી દીપચંદભાઇ એસ. ગાડી (૨) એક સુપ્રતિષ્ઠિત સગૃહસ્થ (૩) શ્રી વસનજી લખમશી શાહુ (૪) બા કપૂરભાઈ ચકિયા (૫) શ્રી રશૈલેશભાઇ (હુ‘મતલાલ કોઠારી રૂા. ૧૫૦૦૦/(૬) શ્રી રજનીકાંતભાઈ વારા રૂા. ૧૫૦૦૦/(૭) શ્રી રસિકલાલ મેદ, ઝવેરી અને મિત્રા રૂા. ૧૫૦૦૦/(૮) શ્રી સી, એન. સથવી, શ્રી રસિકલાલ રૂા. ૧૫૦૦૦/લહેરચંદ શાહુ અને મિત્રા
રૂા. ૧૫૦૦૦/
રૂ. ૧૫૦૦૦/
(૯) ડા, ધનવ ́ત ટી, શાહુ અને મિત્રા રૂા. ૧૫૦૦૦/આ રીતે કુલ રૂા. ૧,૩૫૦૦૦/- નાં વચના મળ્યાં છે. –મત્રી ચીમનલાલ જે. શાહુ કે પી. શાહ
સાભાર સ્વીકાર
પ'ચામૃત : ( ભાગ-૨ ) વિનેમા, કિશ. ૧૧-૫૦, યજ્ઞ પ્રકાશન, હુજરાતપાગા, વડેદરા-૧ * સરળ બ્રહ્મસૂત્ર આત્માની ગતિ : રતીલાલ અત્રયુ, દત્ત સાસાયટી, અમદાવાદ, કિ. રૂા. ૭-૧૦.
ન`દ : આજના સદમાં: સ. કુમારપાળ દેસાઇ, કિ. રૂા. ૨૫, પ્રકા. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગા. મા. ત્રિપાઠી ભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ.
શબ્દવેધ : જયંત પંડયા, કિ. શ. ૨૮, પ્રકાશક
ઉપર મુજબ.
વિરાટના વિનાશ : ગિરીશ ગણાત્રા, . શ. ૧૬,
પ્રકા. ઉપર મુજબ.