________________
.. ?
તા. ૧-૮-૮૪
પ્રબુદ્ધ જીવન - મિશ્ર સરકાર : એક વિકલ્પ
૦ યશવંત દેશી તા. ૧૫-૬-૧૯૮૪, શુક્રવારે “સંધના “અભ્યાસ વર્તુળ”ના ઉપક્રમે આપેલ વાર્તાલાપ
સલિપમે આપેલો વાર્તાલાપ મિશ્ર સરકાર વિશે વિચાર શાથી કરવો પડે છે? આ
કંઈ નહિ તે વિરોધ પક્ષ બનીને એ પક્ષ શાસક પક્ષને સાચે
માર્ગે જવાની ફરજ પાડશે. પણ બન્યું એવું કે વર્ષોનાં વિચાર એટલા માટે કરે પડે છે કે એક બાજુ શાસક પક્ષ
વર્ષો સુધી સમાજવાદીઓ સત્તાના કેન્દ્રથી દૂરના દૂર જ રહ્યા. જે જાતનું શાસન કરે છે તેનાથી ભ્રષ્ટાચાર વધ્યો છે અને
અને અંતે એમાંના કેટલાક સારા સારા કાર્યકરે ફક્ત લેકશાહીનું તત્ત્વ ઘટયું છે. શાસક પક્ષની અંદર પણ લોકશાહી
સત્તાને ખાતર કોગ્રેસમાં જોડાઈ ગયા. ગુજરાત-મહારાષ્ટ્રના વ્યવસ્થાને લોપ થયો છે. તે બીજી બાજુ વિરોધ પક્ષોમાંથી
જ અશોક મહેતા, જસુ મહેતા અને સનત મહેતાના દાખલા કોઈ એક પક્ષ એટલું ગજ બતાવી શકી નથી કે તે એલે
આપણી સમક્ષ મોજૂદ છે. એ સમયે સમાજવાદી પક્ષ છેડીને હાથે કેન્દ્રમાં સરકાર રચી શકશે એવી લેકેને પતીજ પડે.
Bગ્રેસમાં ગયેલા અનેક કાર્યકરોએ વિરોધ પક્ષના અસ્તિત્વ આથી જ શાસક પક્ષના વિકલ્પ તરીકે મિશ્ર સરકારની
ઉપર એક મોટો ફટકો માર્યો હતે. સંભાવનાને વિચાર દેશમાં પ્રસર્યો છે. લોકશાહીમાં અંતગત રહેલું એક તત્ત્વ એ પણ છે કે
રાજકીય હતાશાને બીજે દાખલ પંજાબનો છે.
શીખમાં ખરી-ખોટી પણ એવી લાગણી ઉત્પન્ન થઈ હતી તેમાં ઘણા બધા માણસોને શાસનની તક મળવી જોઈએ.
કે શાસક પક્ષ પંજાબમાં આપણને કદી સત્તા ઉપર ચુંટણી લડતા પ્રત્યેક માણસ વાજબી રીતે એવી આશા
આવવા નહિ દે. આમાં હકીકત શી હતી એ જુદી વાત છે, રાખી શકે કે અત્યારે નહિ તે ભવિષ્યમાં કયારેક પણ એ
પણ મુદ્દો શીખોના મન ઉપર પડેલી છાપને છે. એમને નાને-મેટો પ્રધાન કે વડા પ્રધાન બની શકશે. એવું નથી કે
એમ લાગે કે આપણે માટે સત્તા ઉપર આવવાની તક જ દરેક વ્યકિતની આ મહેચ્છા પૂરી થાય છે, પણ એ માટેની
નથી તે પછી લેકશાહીની પ્રક્રિયામાંથી એમને રસ ઊડી તકે તે ખુલ્લી હેવી જોઈએ. વડા પ્રધાનના પદને બાજુએ
જાય એ દેખીતું છે. રાખીએ, કારણ કે એ પદ તે એક જ છે, પણ નાનું સરખું! પ્રધાનપદ કયારેય મળવાનો સંભવ ન હોય તે ચૂંટણી
આવી બધી હતાશાઓ અને તેનાં દુષ્પરિણામેથી દેશને લયાનું ફળ શું?
.
બચાવવા માટે પણ વિરોધપક્ષે ક્યારેક ક્યારેક સત્તા પર
આવે એ જરૂરી છે. અને આજે જયારે કોઈ એક જ વિરોધમાણસ સત્તા ઉપર આવવા ઈ છે ત્યારે કેવળ હુકમ
પક્ષ માટે સત્તા પર આવવાનું સંભવિત નથી જણાતું ત્યારે ચલાવવા જ આવવા માગે છે એવું નથી હોતું; દેશને પિત
મિશ્ર સરકાર માટે પ્રયત્ન એ એક એગ્ય દિશાને પ્રયત્ન કલ્પેલી રીતે આગળ લઈ જવા માટે પણ સત્તા જોઇએ.
ગણાશે. ' - 1 : એટલે ચૂંટણી લડીને સંસદમાં આવનારા સારા અને પ્રમાણિક માણસે પણ સત્તાની અપેક્ષાએ આવે તેમાં કશું
- મિશ્ર સરકારની વાત કરીએ છીએ ત્યારે આપણે આજ ગેરવાજબી નથી.
સુધીનો અનુભવ પણ તપાસી લઇએ. ગયા સાડાત્રણ દાયકામાં
ભારતનાં અનેક રાજ્યમાં મિશ્ર સરકાર રચાઈ છે. જે ઘણું રાજકારણીઓને સત્તા ઉપર આવવાની તક
મિશ્ર સરકારને આપણે ઠીક ઠીક વગોવી છે. એને મળે એમ કરવું હોય તે વિભિન્ન પક્ષો અવારનવાર સત્તા
ખીચડા સરકાર, શંભુ મેળા એવાં એવાં વિશેષણોથી નવાજી છે. ઉપર આવે એવી પરિસ્થિતિ સરજાવી જોઈએ. તેને બદલે જે એવું બને કે શાસક પક્ષ ગમે તેવી યુકિત-પ્રયુકિતઓ કરીને
પણ હકીકતમાં મિશ્ર સરકારોના સારા અને માઠા એમ
બન્ને જાતના અનુભવે આપણને થયા છે. ૧૯૬૭ની ચૂંટણી આપણને સત્તાથી દૂર જ રાખશે એવી લાગણી અન્ય પક્ષોમાં
પછી અનેક રાજ્યોમાં મિશ્ર સરકાર રચાઈ હતી. આ મિશ્ર ઊભી થાય તો એ બધામાં એક જાતની હતાશા (રહેશન) પ્રસરે. આપણી લેકશાહી સારી રીતે ચાલે એમાં એમને
સરકારોમાં બધી જાતના રાજકીય પક્ષો ભાગ લેતા હતા.
રંગટના એક છેડાથી બીજા છેડા સુધીના–ઇન્કા–રેડથી પિતાનું હિત ન દેખાય.
અલટ્રાવાયોલેટ સુધીના-પક્ષો એમાં જોડાયા હતા. આ આવી હતાશાનાં માઠાં પરિણામ અનેક રીતે આવી શકે.
સરકાર લા. સમગ ટકી નહિ અને તૂટી પડી. બીજી બાજુ વાજબી રીતેને શાસક પક્ષ નાકામિયાબ બનાવે છે એમ
કેરળ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં ગબેરી પક્ષોની મિશ્ર માનીને કેટલાક લોકે ગેરવાજબી રીતે અપનાવવા પ્રેરાય.
સરકારો અને ઓરિસામાં સ્વતંત્ર પક્ષ અને ગણતંત્ર પરિષદની લાંચરુશવત, પક્ષપલટો વગેરે પરિણામો નીપજે. કેટલાક લોકો
મિશ્ર સરકાર સફળતાથી કામ કરી શકી છે. આમ મિશ્ર હતા માર્યા શાસક પક્ષમાં ચાલ્યા જા. અને તેને
સરકારે આપણા દેશમાં સફળ ન જ થઇ શકે એવું કેઈથી પરિણામે દેશમાં વિરોધ પક્ષોનું જોર ઘટે અને લોકશાહીનું
કહેવાય તેમ નથી. તવે એટલું પાછું થાય.
- યુરોપના સંખ્યાબંધ દેશોમાં મિશ્ર સરકાર દ્વારા લેકરાજકીય હતાશાનાં બે દૃષ્ટાંતે તરત યાદ આવી જાય શાહી સફળતાથી ચાલી રહી છે. કસ, પશ્ચિમ જર્મની, છે. આઝાદી પછી તરતના સમયમાં અને ૧૯૫૨ની ચૂંટણી ઈટલી, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોમાં, મિશ્ર સરકાર દ્વારા શાસન સમયે દેશના યુવાનોમાં એવી આશા હતી કે ભારતને એ જ લેકશાહીને પ્રચલિત વ્યવહાર થઈ ગયો છે. એક વળા સમાજવાદી પક્ષ કયારેક સત્તા પર આવશે અને તેના કાંસમાં છાશવારે સરકારે બદલાય એવી સ્થિતિ ગણાતી હતી. તેજવી નેતાઓ દેશમાં ઘણાં બધાં આવશ્યક પરિવતને કરશે. અને જગતના દેશોમાં તેની ઠેકડી થતી હતી. પણ આજે.