SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬–૧–૪ પ્રયુ કરે. એવી નથી. થઇ ટ્રસ્ટના મેનેજિંંગ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જરીવાલાએ ડૉ. મક્ષીનુ પુષ્પહારથી રવાગત. કર્યાં મદ ડી. શેખચન્દ્ર જૈને વર્તમાન યુગમાં ધમની આવશ્યકતા' એ વિષે વ્યાખ્યાન આપતાં કહ્યું હતું: ધમની વાત રૂઢિ કે સંપ્રદાયથી ઘણી ઊંચી છે. ધમ' એ છે જે મનુષ્યનું ચારિત્ર્યનિર્માણ ધર્મનિરપેક્ષતાની વાત ગળે ઊતરે માપણે ધર્મ નિરપેક્ષ કરતાં ધમ સાપેક્ષ શકીએ ? ધમ' કાઇનું પણ ઉત્તમ ગ્રહણ કરવાની મનાઈ નથી કુમાવતો. ધમ' એ મૃતઃપ્રાય વસ્તુ નથી, તેમ એ અફીણના નશા પણ નથી. ઉધાર લીધેલી સંસ્કૃતિના માધ્યમથી આપણી સંસ્કૃતિ ઉપર આધાત કરવા તે ઉચિત નથી. ધમ` યુવા માટે જ નહિ, વડીલો માટે પણ જરૂરી છે. ધમ એ સાવ સૌમિક શાશ્વત સત્યનું` પ્રતીક છે. સત્ય, અહિંસા તથા માનવતાના પથ ઉપર થઈને મુકિતનાં દ્વાર સુધી લઈ જનાર તે ધમ' છે. યુવાનને ધામિક શિક્ષણ આપવાની વાત કરીએ છીએ ત્યારે વસ્તુત: આપણને શું અભિપ્રેત છે ? મારી દૃષ્ટિએ યુવાનને નૈતિક શિક્ષણ આપવાની જરૂર છે, ધાર્મિક શિક્ષણ એટલે નૈતિક શિક્ષણ, માનવતાનું શિક્ષણ, દેશની સ ંસ્કૃતિનું શિક્ષણ, ધમ'ને ક્રિયાકાંડ સાથે ભેળવવાથી યુવાનને ધામિ`ક શિક્ષણ પરત્વે રુચિ નથી રહેતી. આપણે પાપપુણ્યને સ્વગનની સાથે જોડયાં. આપણે આજના વિદ્યાથીને ગળે સ્વર્ગની કે નર્કની વાત શી રીતે ઉતારી શકીશું ? મેટામાં મારા પડકાર ધમની સામે મેટામાં મોટા પડકાર વિજ્ઞાનના છે. વિજ્ઞાન બધું ખરાબ જ કરે છે એવું નથી. તેમ ભૌતિકવાદ ખરાબ જ છે એવુ નથી. કેટલાક સજોગોમાં કેટલીક વસ્તુ જરૂરી હોય છે પણ કયારે કઈ વસ્તુ જરૂરી છે તેને વિવેક હાવા સહુ પ્રથમ જરૂરી છે. લકઝરી અને નેસેસિટી એ વચ્ચે વિવેકજન્ય ભેદરેખા દોરવી જરૂરી છે. પાસે હોય એ બધી જ સમૃદ્ધિને ત્યાગ કાઈ યુદ્ધ કે કોઈ મહાવીર જ કરી શકે,..બધાં ન કરી શકે; પણ દરેક જણ આસ્થાવાના અની શકે. આસ્થા વ્યકિતને બેર્ગવલાસ : સસારના સૂત કરી શકતા નથી. ભારતમાં ઉત્પન્ન થયેલા ધર્મો ધમ' કરતાં સંસ્કૃતિનું ભાન વધારે કરાવે છે. સંસ્કૃતિ ધમ'ને વાસ્તવિકતાથી જોડે છે. પ્રત્યેક ધર્મના સિંદ્ધાન્તો તે તે પ્રજાની પ્રકૃતિને આધીન રહીને ઘડાતા હોય છે. મેટામાં મોટા ધમ' તે મર્યાદા છે. અને વસ્તુતઃ ધર્મ સત્યને સત્ય તરીકે સમજવાની દૃષ્ટિ આપે . ધમ મનુષ્યને રાક્ષમ અનેવાથી મચાવી લે છે. તે હૃદયને હૃદયથી જોડે છે. વિદ્યાર્થી ઓને ધમનું શિક્ષણ આપવ એટલે પરસ્પર પ્રેમભાવ વિકસાવવાનુ શિક્ષણ આપવુ. જે પ્રેમી છે એ સાચા ધામિ'ક છે. આકાશ જેટલી વિશાળતા અને સાગર જેટલી ઊંડાઈ -જેનામાં હોય એજ વ્યક્તિ રામ કે કૃષ્ણ ની શકે. આપણે ભૌતિકતાના પ્રવાહમાં સંસ્કારના દ્વીપ જેવા અનવું પડશે. ભૌતિકતાના પ્રવાહમાં આધ્યાત્મિકતાના દ્વીપ ખીલવવા પડશે.’ અધાતુ મળ શ્રી હરીન્દ્ર દવેએ શ્રદ્ધાનું ખળ” એ વિષય ઉપર અનેક દૃષ્ટાન્તાથી સભર એવુ રસાત્મક વ્યાખ્યાન આપ્યુ. તેમણે પ્રથમ શ્રદ્ધા શબ્દ તેની વ્યુત્પત્તિ કહીને સમજાવ્યા. સમાજને જે ધારણ કરે છે તે બળમાં" માનવું એનું નામ" શ્રદ્ધા. આવાજ ના ܢ જીવન ૧૮૩ શ્રદ્ધા સ્વય” પણ એક ખળ છે. શ્રી હરીન્દ્ર મુકતાનમાખાં કથિત અકબર અને મૌલવી વચ્ચે બનેલા પ્રસંગનું દ્રષ્ટાન્ત આપી શ્રદ્ધા શી વતુ છે એ સમજાવ્યુ. અમરને કુરાનના એક દ્રષ્ટાન્ત વિષેશ કા થઈ. મૌલવીએ સમય આવ્યે એનુ નિરાકરણ તે કરશે એમ કહ્યું. ચેડા દિવસ પછી એણે અંખરને કહ્યુ', યમુના નદી પરના પૂલ કાઈ ચારી ગયું છે.” અકબરે તે સાચું માની લઈ સૈનિકાને તપાસ કરવા મેાકલ્યા. તા પૂલ, ત્યાં ત્યાં જ હતા. પણ મૌલવીએ કહ્યુ' એટલે અમરે માની લીધુ. તે પરથી મૌલવીએ અકબરને ખેાધ આપ્યા કે મારી વાત ઉપર જેમ તમને શંકા ન જાગી તેમ સંતની વાણી પણ તમારે શકા નહિ લાવવી જોઇએ. તમે માગ વચનમાં મૂકી એવી શ્રદ્ધા ધમ શાસ્ત્રોમાં મૂકા” આપણે સ્વર્ગ નકની વાત કરીને બાળકની શ્રદ્ધાને વિખેરી નાખીએ છીએ. શ્રદ્ધા અને શંકા ખે જુદા જુદા અંતિમે છે. આપણે ઘણીવાર શ્રદ્ધા નથી ાખી શકતા તેમ શ'કા પણ નથી કરી શકતા. શ્રદ્ધાનુ પ્રતિપાદન ખાી રીતે મેળવવા જએ છીએ. શ્રદ્દા તની ગતિ કઈ રીતે થય શકે ? શ્રદ્ધા એટલે "માનવને પોતાની જાત સાથેતા, પરમાત્મા સાથે અને સમાજ સાથેને સંધ. આ દુનિયામાં ભયથી અને અહંકારથી મુકત એવે કાઇ માનવી નથી. અહંકાર હેય ત્યાં શ્રદ્ધા ટકતી નથી. શ્રદ્ધાની અંદર પડેલી વાત શરણાગતિની છે. સલગતિની ગતિએ શરણાગતિ છે. અને શરણાગતિ જેટલી વિપ્ર વાત એક પણ નથી. શણાગતિ સિદ્ધ કરતાં પહેલાં કેટલા બધા વિકટ તબકકા ઉપથી પસાર થવુ પડે છે ?” શ્રી હરીન્દ્ર જ્ઞાનેશ્વરની એક વાત કહી. જેસલ -- તાલની વાત કહી. મિલરે ટકેલા એક હત્યારાની વાત કહી. એક હત્યારાએ ધણા માણસાની હત્યા કરી, પરતાવા થતાં એ ગઇ સ્વામી પાસે ગયા. સ્વામીએ એને પોતાના આશ્રમમાં રાખ્યા અને વસ્ત્રના એક કાળેા ટુકડા આપ્યા. કહ્યુ' : આ રૂમાલ સફેદ થઈ જશે ત્યારે ત ામાંથી ઊગરી જશે.” દરમિયાન અન્ય' એવું કે એક સ્ત્રીને તેના ઉપર બળાત્કાર કરવા તત્પર થયેલા દાચારીના ત્રાસમાંથી ઉગારવા તે દુરાચારીની મિલરે હત્યા કરી. એને થયું અરે ! મેં' આ પમ્ ખૂન કર્યું !” ઘણા પશ્ચાતાપ થયો. ગુરૂ પાસે જાતે મિલરે અધી વાત કરી. ગુએ એને : “તાશ પેલા રૂમાલ કર્યાં છે ?' મિલરે જોય' તો રૂમાલ શ્રોત થઇ ગયેા હતો ! કાળેા રૂમાલ સફેદ થયે એ મિલરના આત્મા શુદ્ધ થયા તેના પ્રતીકાત્મક સ કેત છે. મિલરનું અંદરન" સત્ત્વ પ્રકાશિત શ ચય હતું. અને નાતિ આતિફ કીટો વો 51 ગોન્ચ ઘણી નિાિતી વાત કહી અને કહ્યું: “મનુષ્ય જ મનુષ્યની ગતિ સુધારવાની છે. નાસ્તિક અને ઋતિક આ એ અંતિમ છે. મનુષ્ય કર્યાં હોય પુરી આતિક ીય ક્રમાં પગ નાસ્તિક સ્થાવાન મનુષ્ય ભગવાનને પૂરી શ્રધ્ધાથી સ્વીકાર કરે છે. નાસ્તિક એટલી જ દઢતાથી ઇશ્વરની નિષ્કાર કરે છે. આસ્થા કે અનારથા, કાઈ પણ બાબતમાં માણસ પુરા પ્રામાણિક હોવા જોએ. નમ દ એના જીવનમાં ભગવાનના સ્વીકાર-અસ્વીકારની ખાખતમાં અને વેળા પૂરી પ્રામાણિક હતાં. $$ ! ? શ્રી હરીન્દ્ર ચમત્કાર કરી દેખાડનાર ભીએ અને પાખ ડીએથી સાવધ રહેવાનુ સૂચવ્યુ. તેમણે કહ્યું : “સેાટીની' વેળાએ
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy