SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ક - - - - એ પ્રથા જીવન - - - - પણ ટકી રહે એનું નામ શ્રદ્ધા. શ્રધ્ધા પરમ તત્વમાં જાગવી જોઈએ. શ્રદ્ધા આસ્તિકતામાંથી જાગે છે, તેમાં નારિતકતામાંથી - સ થે સમાચાર પણ જાગે છે. ગુરુ દ્વારા સમુદાયના ભીતરનું સાઠ કલાકમાં પરિવર્તન થઈ શકે એ વાતને શ્રી હરીન્દ્ર , અરવીકાર કરતાં * પયટન * કહ્યું: ‘ગુરુએ સામુદાયિક મેક્ષ અપાવી શકતા નથી. વ્યકિત સંધના પેટ્ર, આજીવન અને વાર્ષિક સભ્યનું માત્રે શ્રદ્ધા પિતાની મેળે કેળવવાની છે. એક ૫ર્યટન રવિવાર, તા. ૧૯-૨-૮૪ના રોજ એક દિવસ માટે જવામાં આવ્યું છે. આ પર્યટન સંધના સભ્ય પૂરતું મર્યાદિત છે. આ પર્યટનમાં ૧૬૦ પ્રમુખપદેથી ડે. ઉપેન્દ્રરાય બક્ષીએ કહ્યું: વિદ્યાથીઓને વ્યકિતઓના, વહેલા તે પહેલા ધોરણે, નામે નેધધાર્મિક શિક્ષણ એટલે કે નૈતિક શિક્ષણ આપવું જોઈએ વાના છે. નિર્ધારિત સંખ્યા પૂરી થતાં વધારે નામે એ હિમાયત ખોટી નથી, પણ નૈતિકતાનું શિક્ષણ આપવું નોંધાવવામાં આવશે નહીં. મુશ્કેલ છે. નૈતિકતાનું શિક્ષણ કેણ આપી શકે? આજે સ્થળ: રાસા ડેમ (ઉરણ તરફ-વાશી રસ્તે) * * વિશ્વવિદ્યાલય વિશ્વપરીક્ષાલયો બની ગયાં છે. શ્રદ્ધા તે ઉપડવાને સમય: સંધનું કાર્યાલય, ૩૮૫, સરદાર વ્યકિતમાં નહિ, કિન્તુ તત્વમાં હોવી જોઈએ. યુનિવર્સિટીમાં તથા સ્થળ વી. પી. રોડ, રસધારા કો-ઓપરેટીવ પરિવર્તન આણવું હોય તે યુનિવર્સિટીના માધ્યમથી આણ આ સોસાયટી, બીજે માળે, વનિતા શકાય અને ત્યારે નૈતિક શિક્ષણની યેજના કરી શકાય. ધર્મ વિશ્રામ સામે, મુંબઈ ૪૦૦. ૦૦૦૪, એટલે અજ્ઞાનનું જ્ઞાન, અજ્ઞાનનું દુઃખ, અને અજ્ઞાનને પ્રતિકાર. સવારના ૬-૩૦ કલાકે. આ ત્રણ વસ્તુ હોય ત્યાં ધમ છે એમ હું માનું છું. અન્યાય વ્યક્તિદીઠ ચાજ: રૂ. ૫૫-૦૦ અને ગેસ્ટ રૂ. ૭૦-૦૦ અને ન્યાય એ માત્ર પરિભાષાના વિષયે કે શબ્દો નથી. મોડામાં મોડુ તા. ૩૧-૧-૮૪ સુધીમાં શ્રદ્ધા એટલે એક પ્રકારની હિંમત. અન્યાયના પ્રતિકાર માટે સંધના કાર્યાલયમાં ભરી જવા વિનંતી. તા. ૩૧-૧-૮૪ સુધીમાં . આપણામાં. નતિકતાનું તત્ત્વ વધતું ઓછું હોય એ જરૂરનું છે. ૧૬૦ નામો નોંધાઈ જશે ત્યાર પછી બૌદ્ધિક વિચારશીલતા અને વિવેકબુદ્ધિ જાગ્રત હેવી જરૂરી છે. શ્રીમદ્ ભગવદ્ગીતા એ સહુ કોઈનો પૂજય - નવા નામે લેવામાં આવશે નહીં.' લિ. ભવદીય, -: ગ્રન્થ છે. એમાં સામૂહિક કતલને ઉપદેશ છે. અર્જુન માસ ગણપતલાલ મ, ઝવેરી ચીમનલાલ જે. શાહ પ્ટેઈલ ઉપર કતલ થાય એને ધર્મ સમજતાં અચકાય છે. ભગવાન પિતાના વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે સંયોજક છે, કે. પી. શાહ, મંત્રીઓ. ત્યારે અર્જુન ગભરાઈ જાય છે. હું માનું છું કે આ “આયુમેન્ટ બાય ફોસ” છે. મનુષ્યનો વિનાશ કરો ત્યારે , “ઈવિલ” અનિષ્ટ-દુરિત નાશ થાય છે ? પીવાનું પાણી સંઘના સભ્યોનું નેહસંમેલન - પણ ન મળવાને કારણે માણસ મૃત્યુ પામે ત્યારે આત્મા અમર છે, શરીર નાશવંત છે એમ આશ્વાસન શોધવું તે સંધના પેટ્રન સ, આજીવન સભ્ય તેમજ સામાન્ય સભ્યોનું સ્નેહ સંમેલન શનિવાર તા. બરાબર છે ?” ૨૧-૧-૮૪ના રોજ યોજવામાં આવ્યું છે. તેને 'ડે. બક્ષીએ વધુમાં કહ્યું: “અન્યાયને પ્રતિકાર કરવા કાર્યક્રમ નીચે પ્રમાણે રહેશે. માટે ઘણી શકિત જેઘુએ. તે માટે શ્રદ્ધા જરૂરી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ : સાંજના ૪-૦૦ વાગે અન્યાયને પ્રતિકાર કરતી વેળા મિત્ર મિત્રો રહેતા નથી. અલ્પાહાર : કાંજના ૬-૩૦ વાગે અને દુશ્મને મિત્ર થતા નથી. શ્રદ્ધાની ખરી જરૂર એ વખતે છે. બીજાનું દુઃખ આપણું સુખને આધાર બને; બીજાનું સ્થળ. : બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી દુઃખ આપણને વ્યથિત ન કરે તે તે ધર્મ નથી. ધમ અને ધતિંગ વચ્ચે ફેર આપણે સમજવું જોઈએ. 'સ્નેહ સંમેલન અંગેનું પ્રવેશપત્ર મેડામાં બેડું સામાજિક-આર્થિક શેષણના પ્રતિકારની ઝુંબેશમાં | તા. ૨૦-૧-૮૪ સાંજના પાંચ વાગ્યા સુધીમાં સંધના જોડાઈએ તે એ ધર્મ છે..લેકાનાં દુઃખનું નિવારણ કરવામાં છેકાર્યાલયમાંથી મેળવી લેવું. સાધન બનીએ તે એ ધર્મ છે. આપણે અંતિમ સત્યની આ માટે સભ્યોને અંગત કાર્ડ મેકલ્યા છે. શધ કરતા હોઈએ અને લેકે, આ એક પ્રકારની ઉદાસીનતા 1 પ્રવેશપત્ર લેવા આવતી વખતે તે કાર્ડ સાથે લાવવું છે એમ કહે છે તે આપણું દુઃખ વધારે છે. આપણે ઈન્ટ' લેકચુઅલ સેઇન્ટ બનીએ તે વધુ જરૂરનું છે. " " | તા. ૨૦-૧-૮૪ પછી પ્રવેશપત્ર આપવામાં . . બક્ષીનું શ્રેતાઓને ઇલેકિટ્રફાઇડ કરે એવું વકતવ્ય - પૂરું થતાં શ્રી અમર જરીવાલાએતેમને, વકતાઓને અને ચીમનલાલ જે. શાહ શ્રોતાઓને તથા પત્રકારોને આભાર માન્યો હતો, તૃતીય જ્ઞાનસત્રની પૂર્ણાહુતિ થઈ. આ જ્ઞાસુ સાચા અર્થમાં 'કે, પી. શાહ મેત્રીઓ,
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy