________________
તા. ૧-૮-૮૪
પ્રબુદ્ધ જીવન
પંજાબના બનાવા : હવે શું?
→ પ્રા, મધુ દંડવત
સધ'ના ઉપક્રમે સામવાર, તા. ૧૬-૭-’૮૪ ના રાજ સાંજના ૬-૧૫ કલાર્ક વાળંદ હીરાચંદ સભાગૃહ (ચય ગેટ)માં સાદમાં જનતા પક્ષના નેતા પ્રા. મધુ દંડવતનું. ઉપરાંત વિષય પર એક વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. પ્રમુખસ્થાને શ્રી.અમર જરીવાલા બિરાજયા હતા. પ્રારંભમાં શ્રી અમર જરીવાલાએ સૌનુ' અભિવાદન કરતાં આવકાર આપ્યા હતા. તે વ્યાખ્યાતા પ્રા. મધુ વર્તને પરિચય કરાવ્યો હતા. તેમ જ પુષ્પગુચ્છથી તેમનુ` સ્વાગત કર્યુ” હતું.
*
ત્રા. મધુ દંડવતેએ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહને યાદ ર્યાં હતા. ઉપરાંત વિષય પર ખાલતાં એમણે કહ્યું' હતું:
R
એવી અપેક્ષા રખાતી હતી કે સરકારે તાજેતરમાં પંજાબ વિષે પ્રગટ કરેલા શ્વેતપત્ર એક તટથ દસ્તાવેજ હરો અને તેમાં તે લશ્કરી પગલાંની પરાકાષ્ઠાએ પહેચિલા પજાબના બનાવતુ અને તેનાં પરિણામાનુ પૂર્વ'ગ્રહ વિનાનુ નિષ્પક્ષ ચિત્ર આપવામાં આવશે. પણ આ આશાએ ખોટી ઠરી છે. શ્વેત પુત્ર: સરકારની નિષ્ફળતા ઉપર શ્વેત આચ્છાદન
બેંજામ વિશેના શ્વેતપત્ર સરકારની નિષ્ફળતા ઢાંકવા માટેનું સફેદ આચ્છાદન છે. એક બાજુ ગૃમ ત્રીએ તે સ મુદમાં કબૂલ કર્યુ છે તે પ્રમાણે જે ત્રિપક્ષી વાટાઘાટોમાં વિધ
પક્ષાએ અકાલીઓની માગણીઓ પરના મતભેદ્યા ઘટાડવામાં સગીન કાળા આપ્યા હતા તે ત્રિપક્ષી વાટાઘાટે દ્વારા સાયેલી સંમતિના પાયા ઉપર પંજાબની સમસ્યાને ઉકેલ લાવવાની નિષ્ફળતા, અને ખીજી ખાજી 'અતિમવાદી હિંસા અટકાવવા માટે, ભિડરાવાલેને અકુશમાં રાખવા માટે, અમૃતસરના સુવણુ મંદિરમાં મોટા પાયા ઉપર ઉચ્ચ પ્રકારનાં શસ્ત્રઓ જમા થતાં અટકાવવા માટે અને એ પવિત્ર મંદિરની પવિત્રતા જાળવવા માટે મળી શકે તે બધી જ પોલીસને તથા ખી. એસ. એક્. અને સી. આર. પી. એ. ળાના ઉપયોગ કરવાની સરિયામ નિષ્ફળતા.
ઇરાદાપૂર્વક વકરાવેલી પરિસ્થિતિ
રૃખીતું જ છે કે જાસૂસી સેવાઓ તરફથી ચેતવણી
સંધ'ના ઉપક્રમે પંજાખના નાવા : હવે શુ'!' એ વિષય પર પ્રવચન આપતા સ‘સદમાંના જનતા પક્ષના નેતા પ્રા. મધુ દંડવતે. વ્યાખ્યાતાની જમણી બાજુએ સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ અને ડાબી બાજુએ ઉપરોકત વ્યાખ્યાન-સભાના પ્રમુખ શ્રી અમર જરીવાલા ખેઠા છે.
મળ્યા છતાં કેન્દ્ર સરકારે પન્નામાં અતિમવાદીઓ દ્વારા થયેલી હિંસાની અને સુવણુ મદિરમાં આવી રહેલાં શસ્ત્રોના પ્રવાહની ઉપેક્ષા કરી હતી. સરકારે જાણી જોઇને પરિસ્થિતિને એટલી હદ સુધી વકરવા દીધી હતી કે લશ્કરી પગલુ લીધા વિના છૂટકા નથી એવુ દેખાય અને સરકાર છાતી કાઢીને વિજેતાના પાઠ ભજવી શકે.
શીખેાની અલગતાની લાગણી
શીખામાં પ્રસરેલી અલગતાની વ્યાપક લાગણીના અને તે દૂર કરવા માટે સરકારના કાઇ નકકર પગલાંના શ્વેતપત્રમાં