SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સુર કરતાં કરતાં વારવાર આમ્રપાલી તરફ ખે’ચાવા લાગી. સામાન્ય સ્ત્રીઓના આકષ ણુને વશ ન થનાર અંકમાલનું ચિત્ત માત્રપાલીનુ રૂપસૌન્દ્રય નિહાળી ચલિત થઇ ગયું. ભગવાન મુદ્ધ તે પામી ગયા. મામ અંકમાલ ભગવાન મુદ્ધની સાટીમાંથી પાર ન ઊતર્યાં. તેને ધર્માંપદેશ આપવાની આાજ્ઞા ન મળી. સદાચારી અને ધમમય જીવન જીવવાવાળા માણસો પણ કયારેક ભિખ્ખુ કમાલની જેમ માર્યાં પ્રલોભને આગળ વિશ ની જાય છે. કેટલાક માણસે. આવાં પ્રલેભનેા નથી પ્રાપ્ત થતાં ત્યાં સુધી જ પ્રામાણિક અને શુદ્ધ રહી શકે છે. કેટલાક માણસે ધનથી ચલિત થાય છે. કેટલાક પ૬ કે સત્તાથી ચલિત થાય છે. કેટલાક સ્ત્રીથી ચલિત થાય છે. કેટલાક ભયથી ચલિત થાય છે. કેટલાક પ્રતિષ્ઠિત માણસા કોઇ એક અથવા ખવાં પ્રલાભનાથી ચલિત થાય છે. મહાન તપસ્વીઓના તપનું ખંડન કરવા માટે ઇન્દ્ર મહારાજા અપ્સરા મેકલે છે, અને કાષ્ટક વિશ્વામિત્ર જેવા મેનકાથી ચલિત થઇ જાય છે. પ્રથમ જીવન આપણી કેન્દ્ર સરકારના એક ખાદીધારી ભૂતપૂવ પ્રધાન માટે કહેવાતું હતુ` કે પૈસાથી તેઓને ખરીદી શકાતા નહિ, પરતુ તેમને અપ્સરા જેવી યુવતી પૂરી પાડીને કેટલાક ઉદ્યોગપતિએ પેાતાના ઉદ્યોગ માટે લાયસન્સ મેળવી લેતા. દુનિયાની માટી મોટી ગુપ્તચર સંસ્થાએ પ્રતિષ્ઠિત માણસની નખળા આ જાણીને કયારેક તેને ધનને બદલે રૂપસુ દરીઓ દ્વારા જીતી લે છે. એવી રૂપસુંદરી · ગુપ્તચર છે . એની એ પ્રતિષ્ઠિત માસાને કયારેક છેવટ સુધી ખખર પડતી નથી. ખીજા વિશ્વયુદ્ધ વખતે માટા લશ્કરી આમિરા પાસેથી આવી યુવતીએ - શરીર : સેોંપીને ગુપ્ત માહિતી મેળવી લેતી. વિષકન્યાના પ્રયાગ પ્રાચીન ભારતમાં થતા હતા. માણસ ક્યારેક લાભ અને લાલચને વશ થતા જાય છે, 'એની એને પેાતાને કયારેક ખબર પડતી નથી. ક્યારેક એવી પરિસ્થિતિમાં તે મુકાય છે કે જયાંથી પાછા ફરવુ મુશ્કેલ અને છે. ચાણુકયનીતિમાં કહ્યુ છે કે જીભ ઉપર મધનુ' ટીપુ' સૂયા પછી એને સ્વાદ ન લેવાનું કાય' અશકય છે. કેટલાક માણસે એવી સિસ્કૃતથી લાંચ લે છે કે તેને પકડવાનું કામ ધણુ અધરુ હોય છે. કૌટિલ્યે કહ્યુ છે કે પાણીમાં તરતાં તરતાં માછલી પાણી પી લે તે તેની કાને ખબર પડે ? આપણી લેકકહેવત પ્રમાણે નહાતાં નહાતાં જે માણસ લઘુશંકા કરી લે તેને કાણુ પકડી શકે? કુટિલતામાં નિપુણ એવા કેટલાક રાજદ્વારી કે સામાજિક તેનાએ પૂરી સાવચેતીપૂર્વક લાંચ લીધા પછી નિર્દોષ હોવાનો દેખાવ કરી શકે છે. આપણા કેટલાય રાજદ્વારી નેતાએ વિદેશી સત્તા કે માટી *'પની દ્વારા પરભારી લાંચ લઇ લે છે. કે જેની કોઈને ખબર પડતી નથી. સ્વિટ્ઝરલેન્ડની બેન્કમાં જે ગુપ્ત ખાતાં છે એમાં દુનિયાભરના કેટલાય મોટા મોટા આગેવાનને મળતી લાંચની રકમ સીધી તેના ખાતામાં જમા થાય છે. લાભ અને લાલચને વશ થઈ જવું એ સાધારણ, સામાન્ય માણુસનું લક્ષણ છે. કેટલાય માણુસા નાનાં પ્રલેાસને ને લગ્ન થતા નથી, પરંતુ મેટાં પ્રલાભ વખતે જ તેમની સાટી થાય છે. મોટાં પ્રલોભને બતાવનાર વ્યક્તિ ક્યારેક એમ ખેલે છે કે મારા જેટલી રકમ આપનાર જિંદગીમાં તમને ખીજો કાષ્ટ મળશે નહિ.' પરંતુ તેના જવાબરૂપે કાઇક વિરલ માસ એમ પણ કહે છે કે મોટી રકમ આપનાર તે ઘણા માણુસા મળશે, પરંતુ મારી જેમ ના” પાડનાર તમને કાષ્ટ મળશે નહિ.' ભાવા વિરલ મનુષ્ય જ સમાજ માટે દૃષ્ટાંતરૂપ બને છે. તા.૧-૯-૨ (પૃષ્ઠ ૭૦ પરથી ચાલુ) એમણે પાલિતાણાં તીથ'યાત્રાના મેટા સધ કાઢ્યો. શત્રુ જ પર્વત પર આવેલા જૈન દેરાસરામાં એક દેરાસર એમણે અધાવ્યું છે. તેથી પાલિતાણા તી'ની નવ ટૂંકમાં એક ટ્રેક ચન્દ્રપ્રભુ જિનાલયવાળી નરશી નાથાની ટ્રક' નામે પ્રસિદ્ધ છે. પાલિતાણામાં એમના નામે એક ધમશાળા પણુ છે. કચ્છમાં ટ્રેકઠેકાણે પાણીની પરખેા અંધાવી. ધમ શાળા, ભાજનશાળાઓ અને નિશાળા શરૂ કરાવી ધણાં જિનાલયાનાં જીર્ણોદ્ધાર કરાવ્યાં. નરશી નાથા કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિના અગ્રેસર પાયેાનિયર અને ‘જ્ઞાતિ શિમણિ' કહેવાયા. જ્ઞાતિ શિરામણિ નરશી નાથાને યાદ કરીએ ત્યારે એમને પગલે ચાલનાર. એવી જ સિદ્ધિનાં શિખરો સર કરનાર એ જ જ્ઞાતિના મહારથી કેશવજી નાયકનું નામ તરત યાદ આવી જાય.. શરૂઆતમાં, કેશવજી નક પણ ગરીીમિથી આગળ આવ્યા. પછી તે એવા વૈભવ પ્રાપ્ત કર્યાં કે તે વખતે મુંબઇ શહેરમાં ગવનર સિવાય ચાર ઘેડાની ગાડી મે જ . હતી: એક કાવસજી જહાંગીરને ધરે અને બીજી કેશવજી નાયકને ધરે. કેશવજી નાયકની ટ્રક' પણ શેત્રુજય પર છે. મસ્જીદ બંદર, ભાતખાર અને ચી ચબંદર જેવા વેપારી વિસ્તારમાં આ મહાજના એક સમયે સદેહે કર્યાં હશે. આજે એમની સ્મૃતિરૂપે એ વિસ્તારના રરતાનાં નામ છેઃ નરશી નાથા સ્ટ્રીટ, કેશવજી નાયક રોડ, ડેટ. મૌશેરી રોડ-બધા જ કચ્છી દશા ઓશવાળ જૈન, પુરુષાથી નરશી નાથા સ્વગવાસી થયા. પ૯ વર્ષની ઉંમરે ૧૮૪૨ માં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મુખઇમાં કચ્છી દશા ઓશવાળ જૈના જ્ઞાતિ મહાજનના ઉપક્રમે, જ્ઞાતિ શિરામણ નરશી નાથાની દિશતાબ્દી, અને અનતનાથજી જૈન દેરાસર સાથે શતાબ્દી (૧૫૦ વર્ષ ઉજવાઇ રહેલ છે, અને તે નિમિત્ત તા. ૫-૮-૮૪ના રાજ ભારતીય તાર ટપાલ ખાતા તરફથી કવર પર ખાસ રદ્દીકરણની છાપ (કૅન્સલેશન) કરવામાં આવશે પ્રશુદ્ધ જીવન' અંગે સૂચનાઓ * પ્રમુદ્ધ જીવન'માં સામાન્ય રીતે કાવ્ય, વાર્તા અને નાટક ઇત્યાદિ લેવાતાં નથી. ધમ, અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, સાહિત્ય, સમાજ, રાજકારણ, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન દિ જીવનનાં વિવિધ ક્ષેત્રે અને વિષયા પરના લેખાને આ પત્રના ધેારણુ અનુસાર સ્થાન અપાય છે. * પ્રગટ થતા લેખાને ચેાગ્ય પુરસ્કાર આપવામાં આવે છે. * લખાણુ સારા અક્ષરે ફૂલસ્કેપ કાગળ પર શાહીથી એક બાજુ લખાયેલુ હોવું જરૂરી છે. અસ્વીકૃત લખાણ્ પા મોકલાતુ નથી. તેથી લેખાએ લેખની એક નકલ પાત્તાની પાસે રાખવી. ટપાલમાં કે અન્ય કારણે ગુમ થયેલ લેખ આ અમે જવાબદાર નથી. * વિષયાનું વૈવિધ્ય અને પૃષ્ઠ સંખ્યાની મર્યાદા જાળવીને લેખા પ્રગટ કરવામાં આવે છે. લેખ ક્યારે પ્રગટ થઇ ગામ તે ચેાકકસ જણાવવાનું મુશ્કેલ છે. * પ્રબુદ્ધ જીવન' માં પ્રગટ થતા લેખામાં રજૂ મહા વિચારા તે તે લેખકાના છે. ‘પ્રમુદ્ધ જીવન' ના ત ંત્રીની કે ગ્ર સુખ જૈન યુવક સંધની તે વિચારે સાથે સહમત ડેટાની જવાબદારી રહેશે નહિ. તમામ * લેખ માલવાથી માંડીને વ્યવસ્થા અંગેના પત્રવ્યવહાર ‘સધ’ના કાર્યાલયના સરનામાં પર કરવા વિનંતિ -તત્રી 2
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy