SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૮૪ પ્રબુદ્ધ પશુ સવ'સામાન્ય નાગરિક ધારા વિષે ચર્ચા પણ ન થઈ શકે તે પ્રકારનુ કૉંગ્રેસનું વલણ ખંધારણની અવહેલના છે. આાપણા ખંધારણની રાજયનીતિના માગ દંશ'ક સિદ્ધાંતા. મથાળા હેઠળની કલમ ૪૪માં સ્પષ્ટ રીતે સમગ્ર ભારત વર્ષના નાગરિકા માટે સવ સામાન્ય નાગરિક ધારાની હિમાયત થઇ છે. કલમ ૫૧ (અ)માં નાગરિકની ફરજ સબંધિત લખાણ છે, અને તેમાં સ્પષ્ટ રીતે જણાવાયુ છે કે દરેક નાગરિકની ફરજ છે કે તે વૈજ્ઞાનિક મિજાજ, માનવતાવાદ અને સુધારાની ચેતનાના વિકાસ કરે. કોંગ્રેસ દ્વારા સર્વસામાન્ય નાગરિક ધારાના વિરોધમાં વૈજ્ઞાનિક મિજાજ, માનવતાવાદ કે સુધારાની ભાવના સતર દૃષ્ટિગોચર થતી નથી. જે કામા પેાતાની કામ માટે અગત નાગરિક ધારાના માત્ર રાખે છે અને તેમાં ધાર્મિકતા જુએ છે, તે લાંબા ગાળાની દષ્ટિએ પેાતાની કામનું અહિત કરે છે. જેમ મનુસ્મૃતિની જડતા આજના આધુનિક સમાજના સંદેશમાં ન ચાલી શકે. તેવી જ રીતે અન્ય કામેાનાં ધામિક ગ્રથામાં જે વ્યવસ્થા કલ્પવામાં આવી છે તે આજના સંદર્ભ માં ઊણી જ ઊતરે. આમાં રાઇ ધર્મને કે તેના ધાર્મિક ગ્રંથને ઉતારી પાડવાની વાત નથી. એક વાત સ્પષ્ટ રીતે સમજવી જોઇએ કે સમયની સાથે સંદર્ભો પણ અદ્લાતા હોય છે અને સમયના તકાદા પ્રમાણે સમાજવ્યવસ્થા કે તેને કામ કાયદા અલવામાં અધાર્મિકતા નથી, સામાજિક જરૂરિયાત છે. જે કામ જડ રીતે ભૂતકાળનાં તાણાવાણાને વળગી રહે છે અને વત માન પરિસ્થિતિ અને ભવિષ્યની શક્યતાઓ સામે આંખ આડા કાન કરે છે તે કામને વિકાસ રૂંધાઈ જાય છે. લગતા ખટકે પોતાનાં હિંદુ સમાજમાં જડતાનેા પૂર્ણ પણે હ્રાસ થયા છે. તેમ તા ન કહી શકાય, પણ તે સમાજને રાજા રામમેાહન રાયથી માંડી ગાંધીજી જેવા સમાજચિંતા મળ્યા છે, જેમણે જડવાદને 'ઢાળ્યા છે અને સમગ્ર સમાજના ઉત્થાન માટે આધુનિક દષ્ટિથી કામ કર્યુ" છે પણ મુસ્લિમ સમાજમાં સ્વ. રવિશંકર મહારાજને ધ સક્લન : શ્રી મુખઇ સવેદિય મંડળ અને ગાંધી સ્મારકનિધિના સયુકત ઉપક્રમે `સ્વ. રવિશંકર મહારાજને શ્રદ્ધાજલિ આપવા એક સભા સામવાર, તા. ૯-૭-૮૪ના રા સાંજના ૬-૦૦ કલાકે શ્રી મેારારજીભાઈ દેસાઇના અધ્યક્ષસ્થાને નાના ચેક પર આવેલા શતાશ્રમમાં યોજવામાં આવી હતી. સર્વાંદય તેમ જ ગાંધી વિચારસરણીમાં શ્રદ્ધા ધરાવનાર ભાઇ-બહેતા સારી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જસ્ટીસ ધર્માધિકારીએ જણાવ્યુ કે રવિશંકર મહારાજ જેવી સેવાભાવી અને માગી વિભૂતિના અવસાનથી નિઃસ્વાથ સેવાના ક્ષેત્રે એક શૂન્યાવકાશ સર્જાયા છે. મહારાજે નિભ વષણું સેવા કેવી રીતે થઈ શકે એ આપણુને શીખવ્યુ.’ શૈકસભાના પ્રમુખસ્થાñથી ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મારારજીભાઇએ ખેાલતાં જણાવ્યું કે મહારાજનું નિરામય જીવન ગીતામય અન્યું હતું. ગીતાના કમ યાગને તેમણે જીવીતાવ્યા. તે ગીતાની પ્રતિકૃતિ સમા હતા. “મહારાજનું સમગ્ર જીવન આપણા માટે દીવાદાંડીસમુ છે. એમાંથી આપણે માગ દશ'ન અને સેવાના પ્રકાશ મેળવવાના છે.' પ્રારભમાં સર્વેય કાયર ઉષાખેન મહેતાએ મહારાજના વન હમીદ દલવાઈઓ ખૂબ આછા પાયા છે, જે આજના સોંદર્ભ માં વિચારતા હોય. ખરેખર અત્યારે ભારતમાં જો કંઇ જરૂર હોય તે સામાજિક સુધારા માટેના અશ્ચિલનની જરૂર છે. એક સમય એવા હતા કે અનેક હિંદુ સમાજધારકા પોતાના જાનના ભાગે મુસલમાન સમાજમાં સુધારા માટે કામ કરતા, અને મુસલમાતાને પણ તેમની નિષ્ઠા અને ટૂંકી પર શ્રદ્ધા હતી. આજે ભણેલા મુસલમાનામાં પણ સમાજ સુધારાની અછત વરતાય છે. જે કામ અદાલના થાય છે. તે નાના સ્વરૂપનાં હોય છે. આખા સમાજને હચમચાવી ખેડા કરે તેવું હકારાત્મક અદલન થાય તા જ પ્રશ્ન હલ થાય. وابه રાજકીય પક્ષાની મૂળ ગણતરી મત મેળવવાની હોય છે, અને તેથી કામ પ્રમાણે સમાજના વિસાજનને ટકાવવામાં તેમને રસ હોય છે. એકતા અને સામાજિક વિાસ તેમને માટે અવરોધક પળિા સમાં છે. તેથી સમાજ સુધારાના ૧કામમાં રા॰કીય પક્ષે લક્ષ્ય આપે તેવું શકય હમણાં તા લાગતું નથી. કારણ એ તે સામે પ્રવાહે તરવાની વાત થઈ ! અને તે જાતનું તૃવ જો જ મિજાજ માગે છે. દેશની હાલની નેતાગીરી રાજકારણીઓના હાથમાં છે, રાજપુરુષ દેખ્યા જડતા નથી. ખિનઃસાંપ્રાકિતાની વાતા કરનારા, પોતાનાં કાર્યોંમાં સપૂણ' સોંપ્રાકિ પ્રકારનું વલણ દાખવે છે, અને આવા સ ંજોગામાં સવ"સામાન્ય નાગરિક ધારાની અપેક્ષા રાખવી તે સ્વપ્ન સમાન છે. તેમ છતાંય એક વાત સ્પષ્ટ છે કે આ આધુનિક યુગમાં તમામ કાયદાને આધુનિક સદ'માં તબદ્ધ રીતે તાવવા જોષ્ટએ. બધાં જ ધર્માંની દખલગીરી કાયદાના ધડતરમાંથી દૂર કરવી જોઇએ. માત્ર વૈજ્ઞાનિક મિજાજ, માનવતા અને સમાજસુધારાને લક્ષ્યમાં લને જ, જ્યારે પણ થાય. ત્યારે, સર્વસામાન્ય નાગરિક ધારા ધડવા જોઇએ. આ દિશામાં વિચાર થાય તેમાં કંઇ ખોટું નથી. શ્રદ્ધાંજલિ અપવાની સભા શાન્તિલાલટી, શેઢ નિધન અ ંગે, મુખના રચનાત્મક કાર્યકર વતી શાક દર્શાવતા, નીચે પ્રમાણેને ઠરાવ રજૂ કર્યાં હતા. ત્યાર બાદ સાક્ષર ગુલાબદાસ બ્રેાકરે મહારાજને અંજલિ આપતાં કહ્યું. કે ‘મહારાજ જેવી વિભૂતિ સમાજજીવનને થાડુંક ઊંચું લાવી ચાલી જાય છે' તદુપરાંત શ્રી જહાંગીર પટેલે પશુ શ્રદ્ધાંજલિ આપી હતી. શાક પ્રસ્તાવ ‘મુંબઇના રચનાત્મક કાયકની આજની આ સભા રુષ્ણામૂતિ' રવિશંકર મહારાજના અવસાન અંગે ઘેરા શાક વ્યક્ત કરે છે. પુજ્ય મહારાજ પ્રખર ગાંધીવાદી, સાચા લોકસેવક તેમ જ જનજાતિઓના ઉલ્હારક હતા. એમણે ફક્ત ગુજરાતની જ નહિં પરંતુ સમગ્ર દેશની સામે નિષ્કામ એકમનું સુઉંદર ઉદાહરણ રજૂ કર્યુ અને અનેક ગાંધીવાદી અને સર્વાંદયના કાર્ય કર્તાને સેવા– વ્રત લેવાની પ્રેરણા આપી છે. અમે પૂજ્ય મહારાજને શ્રદ્ધાજલિ અપણું કરીએ છીએ અને ઇશ્વરને પ્રાથના કરીએ છીએ કે તેમણે ચી ધેલા માગ પર અમેાતે ચાલવાની શકિત આપે.' શાકસભાને અ ંતે સૌએ ઊભા રહીને ખેમિનિટ મૌન પાળ્યું હતું.
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy