SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૭-૮૪ ક્ષિતભાઈ ખડખડાટ હસતાં હસતાં કહેવા લાગ્યા, ગાંધીવાદી મુખ્ય મંત્રી તેા સાદાસીધા અને શ્રમનિષ્ઠ જ હોય ને ? તમે આવી ઓળખવામાં જ ભૂલ કરી પાડશે. એવા મને ખ્યાલ હોત તા હું સાથે જ આવતને ’ ભારતનું પરમ ભાગ્ય છે કે મહાત્મા ગાધીએ રાષ્ટ્રને આઝાદી અપાવી અને એમની વિચાર પરંપરાને ઉજ્જવળ કરે તેવા બેએક મુખ્ય મત્રીએ ગુજરાત અને એસ્સિામાં જોવા મળ્યા. ગુજરાતમાં-સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી હતા શ્રી ઉષ્કરગરાય ઢેખર, જે સ`ત્ર 'દેખભાને નામે પ્રસિદ્ધ હતા. અને ખીજા તે અસ્થિાના મુખ્યમ′ત્રી શ્રી નવષ્ણ ચૌધરી. તેનાં દિલમાં દરિદ્રનારાયણ, જનસેવા, સ્વૈચ્છિ ગરીબી અને માહાર તથા ગ્રામસ્વરાજ્યની ગાંધીભાવના રૂંવે રૂંવે રમતી હતી. અને યશ નીય વિભૂતિઓ હતી! અમે ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીકાર, સાહિત્યકાર અને કવિ-વિવેચક શ્રી રૅશલભાઈ માંકડની શહેરીમાં અલિયાબાડા (જિ. જામનગર)માં ‘ગંગાજળા વિદ્યાપી' ઊભી કરી હતી. સસ્થાઓના ગ્રાન્ટ વગેરેના કાગળા સાથે ચિઠ્ઠી આપીને મને શ્રી ડાલભાઈ રાજકોટ મુખ્ય મંત્રી શ્રી ઢેબરભામ્પ્રતે સેનેટારિયમ'માં મળવા મેકક્લ્યા. વહેલી સવારે ળવાના સમય પહેલાં ત્યાં પૉંચી ગયા. મારા માટે એમને મળવા એ પ્રથમ જ પ્રશ્નોંગ હતો. એક કાકર્તાએ ચીંધ્યા પ્રમાણે, ખંડમાં જાતે ખેરા, કાઇ નહેતુ ટલે બહાર આંટાફેરા કુરવા લાગ્યો ઘેાડીવારે એક સીધાસાદા ખાદીની 'ડી અને ધાતી પહેરેલા માણસ, સાંધવાના સાયા અને સૂતળી લતે આન્યા. સરખટના મૂડાના અરના પટ્ટા તૂટી ગયેલા હતા. જે એ સાંધવા લાગ્યા! એક પછી એક મૂડા લે અને સાધીને ખાખર ગોઠવી દે. ઠીક ઠીક સમય જવાથી હું ચૈ કંટાળ્યા હતા, એટલે ખડમાં ગયા. એ પટાવાળા હશે. એમ ધારીને મેં પૂછ્યું, એ ય ભાઇ! રાહ જોઈ જોઈને હુ તા થાકી ગયો છું. આ મુખ્ય પ્રધાન ઢેબરભાઇ કયારે આવશે ? મરકતાં મરતાં એ કહે, - તેખરભાષ્ટને મળવું છે ને ? એ ઢેબરભાઇ હ. પાતે જ છું ! ખેસે આ મૂડા ઉપર! મૂડાને સવિતા આ મુખ્ય મંત્રીશ્રીને જોને હું ત્યાં ખારણા પાસે જ સડક થઇ ગયા! પ્રેમ મેસેને? આશ્ચય'માં કેમ પડી ગયા છે ?” કાણુ જાણે ખાખડી જ બંધ થઇ ગઇ હતી! આ માણસે મુખ્યમંત્રી વિશેની મારી ાઠમાઠવાળી ‘ઈમેજ' (પ્રતિમા)ને જાણે ભાંગીને ભૂકા કરી દીધી હતી ! ધીમે ધીમે ખેલવાની મેં હિંમત કરી, મુખ્યમંત્રી થને તમે આવુ સાદું જીવન જીવે છે અને સીવણકામ કરે છે ?” એમણે કહ્યું, 'આ ા અંધી બાપુ (ગાંધીજી)ની દેન છે. મુખ્ય પ્રધાન થયા એટલે શુ માર એ પટે લુલ મટી ગાગોદર કામ કરીને જીવે છે, તે 'ચે થોડુંક કામ કરુ છુ, એમાં મે' ભારે શું કરી નાખ્યું? સામાન્ય માણસના જીવન સાથે તાલ મેળવીશું. તેમ જ બાપુ’ કહેતા હતા તેવું સ્વાન્ત્ય થશે! હા, વહીવટી કામ અને મૂડાને સાંધવાનું કામ-મેઉની મારે મન સમાન 'મત છે.' આમ કહીને તે પોતાને રેટિયા લને, એક ચટાઇ ઉપર ખેસીને, કાંતવા લાગી ગયા. અલિયાબાડા અને વિદ્યાપીઠનાં કામેની વાતચીત કરી કે તરત જ નેધ લીધી અને ટેલિફોન કરીને અને સચિવ પાસે મેકલીને, સપાટાભેર કામ પ પતાવી આપ્યુ. આજેય આ ગાંધીવાદી મુખ્યમંત્રીશ્રી ઢેબરભાઇને ભૂલી શકાતા નથી. મનમાં થાય છે કે સ્વરાજ્યમાં તે આવા જ મુખ્યમંત્રીએ હાવા જોઇએને? પ્રબુદ્ધ જીવન શ્રી નવખાણુના જન્મ ઇ. સ. ૧૯૦૧માં, અગિયારમી નવેમ્બરે ઓરિસ્સાના કટક જિલ્લામાં, જગતસિ ંગપુર પાસે, ખેરાસા નામે ગામમાં, ગોકુલનાથ ચૌધરીને ત્યાં થયા હતા. પિતા વકીલ હતા. ટની રેશમેન્શો કાલેજમાંથી તે બી. એ. થયેલા. પાળથી ઈ. સ. ૧૯૨૩માં વધુ અભ્યાસ માટે બંગાળમાં કલકત્તા પાસે આવેલા ખાલપુર, શાન્તિ નિકેતન'માં ગયેલા, જ્યાં ગુરુદેવ ટાગોરની વિશ્વભારતી અને સાંસ્કૃતિક સમન્વયની ભાવનાએ ઝીલતાં, શ્રી માલતીદેવીને પરિચય લગ્નમાં પરિણમ્યા. એમના વડીલમન્ધે ગેપમન્ચુ ચૌધરી અને રમાદેવી ચૌધરી સાથે આઝાદીની લડતમાં ચૈ તે સક્રિય ભાગીદાર બનેલા. ગેપબન્ધુ તા એરિસ્સાના ગાંધી'ને નામે વિખ્યાત હતા કટક જિલ્લાના તાટિકુંડામાં સગઠિત તેમણે જમીનદારો વિરુદ્ધ ખેડૂતને કરીને અહિંસક લડત આપી હતી. ઇ. સ. ૧૯૩૦ માં મીઠા સત્યાગ્રહ નિમિતે ત્રણસે સ્વાત ́ત્ર્ય-સૈનિક સાથે તેમણે . અંગ્રેજ સરકાર સામે લડત ચલાવી હતી. અને કારાવાસે વાર્યાં હતા. ઇ. સ. ૧૯૩૪ માં આચાય નરેન્દ્ર દેવ અને શ્રી જયપ્રકાશ નારાયણે સ્થાપેલા કૅૉંગ્રેસ સમાજવાદી ફોરમ' માં ભળીને શ્રી ભાગવત પાણિગ્રહી સાથે ઓરિસ્સામાં એને પાયા નાંખ્યા હતા. ૧૯૩૬માં ઓરિસ્સાની રચના થયા બાદ નવભાજી, ધારાસભ્ય તરીકે, વિધાનસભામાં ભારે બહુમતીથી ચૂંટાયા હતા. ઇ. સ. ૧૯૩૮માં રાજા સામે ગદાજાત ચળવળ' ચલાવી હતી. અને દેશી રાજ્ય સામે પ્રજા વતી દાદ શાગી હતી. તેવું હાર લેકે સાથે ચૂંચર અને ટેકાનાલમાંથી રાજાના ત્રાસ સામે હિજરત કરી હતી અને અંગુલમાં આશ્રય લીધે! હતા. દેશી રાજાઓના રક્ષણુની સામે એમણે પ્રજા વતી ભારે ઊહાપોહ મચાવ્યા હતા, વળી ૧૯૪૦-૪૨ ની ‘હિન્દ છેડા' લડતમાં, બ્રિટિશ સરકાર સામે મવાજ ઉઠાવતાં એમને જેલમાં પૂરવામાં આવેલા. પરંતુ આ માસ બાદ છૂટયા હતા. અને ફરીથી ૧૯૪૨માં તેમને ચાર વર્ષ' માટે કારાવાસ આવ્યા હતા. ઇ. સ. ૧૯૪૬માં ફરીથી એ વિધાનસભામાં ચૂંટાઇ આવ્યા હતા. અને શ્રી હરિકૃષ્ણ મહેતાખની સરકારમાં મહેસૂલી પ્રધાન અન્યા હતા. પરંતુ ૧૯૪૮માં તેમના પુત્રનું મૃત્યુ થતાં તેમણે આ સ્થાનેથી રાજીનામુ આપેલું. પરંતુ ડે. મહેતાખની વિનંતીથી તેમણે નઇ તાલીમ સમિતિ'ના મંત્રી તરીકે કેટલાક સમય સેવાઓ આપેલી. ઇ. સ. ૧૯૫૦માં ડી. મહેતા કેન્દ્ર સરકારમાં ઉદ્યોગ પ્રધાન અનતાં, શ્રી નવખામુ એરિસાના મુખ્ય મંત્રી બન્યા હતા. ઇ. સ. ૧૯૫૦ થી ૧૯૬૬ સુધી તેડ્યે એરિસ્સાના મુખ્ય મંત્રી તરીકે રહ્યા અને લેસેનાનાં અનેક કામે કરેલાં. C પરંતુ એમને આ રાજ્કીય સેવાઓથી સન્તોષ નહોતા. એટલે રાજીનામુ આપ્યું. અને સી પ્રવૃત્તિમાં પૂ. વિનાખાજી સાથે જોયા. વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુએ ત્રણેક અંગત પત્રા લખીને તેમને કૉંગ્રેસ પક્ષમાં પાછા ફરવા માટે વિનંતી કરી હતી, જેને તેમણે સાદર અસ્વીકાર ક હતા. અને ઈ. સ. ૧૯૫૬થી માંડીને મૃત્યુ પર્યન્ત વીખાજી અને જયપ્રકાશજીનાં ભૂમિદાન-ગ્રામદાન અને ગ્રામસ્વરાજ્યનાં કામા દ્વારા સર્વોદય સમાજ રચવા માટે લેકશકિત જગાડવા
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy