________________
-+-અ... -- ૫ પ્રબુદ્ધ જીવન
આ ... તા. ૧૬૭
.
અરવિંદ હોય કે રમણ મહર્ષિ કે રામકૃષણ હેય બધા જ (ત્રણ વલી અને ૪૮ શ્લેકવાળા) કાં તે એના એ જ વાષિએ. કામ, મૃત્યુ, નર ચાર થી બંધાયેલા કે સપડાયેલા હતા;
અગર બીજા વેદાંતીએ ઠઠાડી દીધે લાગે છે. અને બધા ઉપર ચમનો જ વિજય થયેલ છે.
() એક હકીકત નેધપાત્ર છે. અધ્યાય પહેલાની પહેલ નધિઃ-(૧) કોપનિષદ્દના ઘણા શ્લોક મને અસ્પષ્ટ
વલ્લીના વીસમા શ્લોકમાં નચિકેતા પિતાની ત્રીજી માગણી રજુ લાગે છે. કેટલાક શ્લેકે કાણુ બોલે છે તે પણ બરાબર
કરે છે. ત્યાર પછી આડેક શ્લેકમાં આડીઅવળી વાતે. સમજાતું નથી. શ્રી નાનાભાઈ ભટ્ટો તે માત્ર ત્રીજા ભાગના
થાય છે. ૨૯માં શ્લોકમાં નચિકેતા એક શબ્દથી પોતાની મૂળ શ્લ કે જ આપ્યા છે, તેથી એ પુસ્તક બહુ મદદગાર નથી.
માગણી વર્ણવે છે. છાપરાય: આ સામ્પાય એટલે ? રત્મા - (૨) નચિકેતાનું આખ્યાન કદના દસમા મંડળમાં શ્લોકથી પહેલી વલ્લી પૂરી થાય છે. બીજી વલ્લીની સરેઆરપણ છેઃ “પિતૃલેકમાં નિવાસ કરતા યમરાજનાં દર્શન કરવા, છે અને ની ચર્ચાથી થાય છે. ને કાપરાય ની વા. કુમાર નામને એક ઋષિ જઈ પહોંચે છે. તે યમરાજને ગુરૂદે અદ્ધર લટકતી રહી જાય છે. બીજી વલ્લીના છા પ્લેકમ સ્થાપે છે, માટે તે કુમાર યામાયન ગણાય છે. નચિકેતા તેનું આ સાક્વાથને ઉલેખ અાવે છે. ન કાપરાયઃ પ્રતિસાર પ્રસિદ્ધ નામ છે' (વેદ પરિચય પુસ્તિકા પાંચમી, પાનું ૨૬, વાજૂ અને જે આ કાવય ને સમજતા કે જાણતા નથી લેખક વિષ્ણુદેવ પંડિત). આ જોતાં પંડિત સુખલાલજીની તે ફરી ફરીને યમના પાશમાં સપડાય છે એમ કહ્યું છે, ત્યારે વાતનું સમર્થન થઈ શકે.
પછીના જ એટલે સાતમા શ્લોકમાં જે વર્ણન આવે છે.. (8) નચિકેતા બીજું વરદાન માગે છે ત્યારે કહે છે, અવળાયા મિર્યો : વગેરે વગેરે તે બારમાનું છે એમ, “સ્વર્ગમાં ભય નથી, શોક નથી, ભૂખ-તરસ નથી, ઘડ૫ણુ નથી, આપણે બધા ભાષ્યકારો, ભાષાંતરકાર, વ્યાખ્યાતાઓયમની સત્તા નથી.” ને તેથી યમ પાસે સ્વર્ગે જવાની વિદ્યા
માનીએ છીએ તથાપિ અહીં અરમાની વાત છે એવો કોઈ પૂર્વ માગે છે. યમ તે શીખવે છે; નચિકેતા બહુ ઝડપથી શીખી
નિર્દેશ નથી. વળી, ઉપર જ સાવરાની વાત આવી છે લે છે, જે જોઈ યમ પ્રસન્ન થાય છે.
રા૫ર એ પુલિંગી શબ્દ છે; તે બ્લેક અને ૮ જાય () આ વિદ્યા શીખી લીધા પછી નચિકેતાને કંઈ
વિષે જ છે એમ કેમ ન કહેવાય ? અને કાપરાય એટલે . જાણવાનું બાકી રહે ખરું? બાકી રહેતું હોય તે એટલું જ
સદેહે અમર થવાની વિદ્યા” એ અર્થે લઈ શકાય છે રહે, કે ઉપર ગણાવી તે બધી સિદ્ધિ મૂઆ પહેલાં જ સદેહે
પંડિતે વિચારે. . કેવી રીતે મળે ? નચિકેતાની ત્રીજી માગણી આ લેકમાં જ આ વિષયમાં જૈન તત્ત્વજ્ઞાન શું કહે છે તે જાણવાનું અમૃતત્વ ભોગવવાની હોઈ શકે.
બધા વાચકને ગમશે. (૫) કઠોપનિષમાં બે અધ્યાય છે, દરેકમાં ત્રણ ત્રણ વલ્લી છે. જ્યાં પહેલો અધ્યાય પૂરો થાય છે ત્યાં જ આ * Upanishads-Birth Centenary Library Vol. 12 ઉપનિષદ્ અને નચિકેતાનું આખ્યાન સમાપ્ત થાય છે. ** Joel Goldsmith-Consciousness Unfoldings (શ્લેક ૧૬, ૧૭) આ પછી એક આખે બીજો અધ્યાય * (1962), Citadel Press, N. J. pg. 176.
' ઉકરડે ઊગ્યું ગુલાબનું ફૂલ!
૦ છે. હરીશ વ્યાસ કહેવામાં આવ્યું હતું કે એરિસ્સાના મુખ્ય મંત્રી શ્રી છેલ્લે પાછા જવા માટે નારાજી એ વ્યકત કરવામાં આવી નવકૃષ્ણ ચૌધરી કાલે સવારે બરાબર આઠ વાગ્યે પત્રકારોને આશ્રમના સંચાલક શ્રી પરીક્ષિતલાલ કહે, “એ ને હરિજન આશ્રમને “હૃદયકુંજમાં મળશે. પ્રથમવાર એ મુખ્ય હાજર રહ્યા હોય એવું બને જ નહિ! એ ચોકકસ મંત્રીશ્રીની હેસિયતથી આવી રહ્યા હતા. એટલે મિલન માટે આવ્યા હશે, પરંતુ તમારે ભેટો જ નહિ થઈ શકે છે ? આવેલા પત્રકારોના મનમાં તે રાજકીય ભભ અને ડોળ સમયપાલનના તે તેઓ ભારે હિમાયતી છે જ.' સામેથી કહે દમામ તથા કારોની વણઝાર જ હોય ને? સમય વિતાવવા વામાં આવ્યું કે, “અમે ય સમયસર હાજર રહેલા અને માટે પત્રકારો આપસ આપસમાં ગપસપ કરી રહ્યા હતા. ખૂબ ખૂબ રાહ જોયેલી ! પણ તેઓ મળ્યા જ નહિ સમય થઈ ગયો હોવા છતાં એ મુખ્ય મંત્રીશ્રી તે પધાર્યા જ પરીક્ષિતભાઈ કહે, “જુઓ, હૃદયકુંજના ઓટલા ઉપર કેક નહોતા!.
લઘરવઘર કપડાંમાં માથે કોથળો ઊંચકીને આવેલું છે હા, બરાબર આઠને ટકોરે એક ગામડિયા જેવો માણસ, અને એટલા ઉપર બેસીને, રેંટિયો કાઢીને કોઈ કાંતતું હતું “હદયકુંજના એટલા ઉપર, કોથળે ઊંચકીને આવ્યા. ખરું? પેલાઓએ કહ્યું, “હા, એક ગામડિયા જે માણ ખાદીને ઝભ્ભો, ધોતી અને દુપટ્ટો તથા સાદા ચંપલ, એ એના અમે જોકે હવે ખરે! અને બેઠા બેઠા ઓટલા ઉપર પહેરવેશની ખાસિયત. લઘરવઘર ચાલતે એ ચરમાં ઉતારીને, રેંટિયો કાંતતા હતા! એ ય અમે જોયેલું ? પરીક્ષિતભાઈ, રેંટિયો કાઢીને, કાંતવા લાગ્યો. અને ગાંધીભૂમિમાં રહેલી કહે, “એ જ હતા એરિસ્સાના મુખ્ય મંત્રીશ્રી નવકૃષ્ણ ચૌધરી વિરાટ વિભૂતિને માણતો ચૂપચાપ એ કાંતો જ રહ્યો અને સામેથી પેલાએ કહે, “તદ્દન ગામડિયા જેવા મુખ્યમંત્રી રસના ઘૂંટડા પીતો જ રહ્યો !
અને તે ય જાતે જ સામાનને કેથળા માથે ઊંચકીને આવેલા આશ્રમના સંચાલકોને પત્રકારોએ બીજે દિવસે ફરિયાદ તે જ? નર્યા રેંટિયે કાંતવામાં અને ચિન્તનમાં જ વ્યસ્ત * કરી કે ઓરિસ્સાના મુખ્યમંત્રીશ્રી તે પધાર્યા જ નહોતા જાણે કઈ શરમાળ વધૂ હોય એવા જ લાગતા હતા એટલે મુલાકાત થઈ શકી નહિ ! ખૂબ ખૂબ રાહ જોઈને આ તે આખું કેળું શાકમાં ગયું, ભલા ! અને પરી