________________
Bogd. No. MA. By/Sonth 54 Aléonce No. 1 37
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કર વષ: ૪૬ અંક: ૬
પ્રબુદ્ધ જીવન
2
થતા ગમે
એટલે મન
કી જવાને આ
વાત
ને સારી
છે કે
છે.
બઈ તા. ૧૬-૭-૮૪ છુટક નકલ રૂા. ૧-૦૦ ' મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર : પાક્ષિક વાર્ષિક લવાજમ રૂ. ૨૦/
પરદેશમાં એર મેઈલ $ ૨૦ £ ૧૨ સી મેઈલ ૬ ૧૫ દક તંત્રી રમણલાલ ચી. શાહ મૂઠી ઊંચેરો માનવી
નિરુભાઈ દેસાઈ મૂઠી ઊંચે માનવી વહેંત વહેંત ઊંચે થતો ગયો ત્યાં દાદાને હોસ્પિટલમાં ખસેડવાના સમાચાર આવ્યા અને મૂઠી નીચેરા માનવીઓ ઊંડી ખીણમાં ઊતરતા ગયા. એટલે મન વ્યાકુળ થયું.
દાદા-પૂ. રવિશંકર મહારાજ અષાઢી બીજના બીજા જ દાદાને હોસ્પિટલ જવાને આ પહેલે પ્રસંગ હતે. દિવસે, પવિત્ર રમઝાનના ઉપવાસના અને બીજના દિવસે બિહારથી માંદા પડીને આવ્યા અને અહીં હેસ્પિટલમાં દાખલ ચિરંતરમાં ભળી ગયા. તેમની અસ્વસ્થ તબિયતના અને કર્યા, આંખના અને પગના ઓપરેશન કરાવ્યાં. જયારે જયારે
ચાસણથી બેરસદ હોસ્પિટલમાં ખસેડવાના સમાચાર જરૂર પડી ત્યારે દાકતરી સારવાર લેવા, અમદાવાદની ઈસ્પીમનને ખળભળાવી મૂકયું
તાલમાં દાખલ થયા. તેમના હતું. તેમને જોવા જવાને
ભકત દાકતર મિત્રે તેમની વિચાર તે છેલ્લા અઠવાડિ
તપાસ કરી જતા અને દવાઓ થાથી થતું હતું.
સૂચવતા. પગે એકવાર એકના આપણે દાદાની ખબર
બદલે બે વાર ઓપરેશન કરવું કાહવા જવું જોઈએ તેવો
પડયું. તે પછી થોડી ચાલવાની નિમળાને સતત આગ્રહ
સલાહ મળી ત્યારે દાદા હતું. બે મહિના પહેલાં તે
અમારા માલેશઘરમાં-માલિશ દૂરદર્શન માટે દાંડીકૂચનું રૂપક
ઘર એમનું પ્રિય સ્થાન-પગની ફયુ ત્યારે ચાસણમાં તેમની
કસરત માટે લગભગ રોજ આવે. મુલાકાત લીધી હતી. તેમને
માલિશધરના આખા પારવારને ત્યાંથી જ સાથીઓ લઇને અમે
તે પિતાના કુટુંબીજન જ -કનકાપુર ગયા હતા. તે જ
ગણુતા. મહાશિવરાત્રીની તેમની દિવસે બે વાર જ્યારે મળવાનું
વરસગાંઠના દેવસે દાદાની થયું ત્યારે તેમણે અમારા
સેવા કરવા માટે શ્રી બધાના ખબરઅંતર પૂછયા
બુધાભાઈ તેલી માણસને ‘હતા. અવાજ મંદ હતા પણ
નિયમિત રીતે મોકલે. સ્મરણશકિત સતેજ, વાત
આ મહાશિવરાત્રીએ દાદાના વાતમાં મેં મુવાળા શબ્દને
જન્મદિને બુધાભાઈએ આવી ઉપયોગ કર્યો. એટલે તરત જ
ભેટ પાઠવી હતી. કોઈ કોઈવાર તેમણે તેને અર્થ પૂછ્યું હતું. મુવાળા એ મુછને પર્યાય દાદા માલિશઘરની–જેમને એમણે કુટુંબીઓ માન્યા છે છે એમ મેં જણાવ્યું ત્યારે તેમણે જૂની યાદના આધારે
તેમની – મુલાકાતે ૫ણ આવતા. અમે તે ન જઈ તેના બીજા અર્થ પણ બતાવ્યા હતા.
શકીએ પણ દાદા અચૂક આવતા, એ એટલું બધું વાત્સલ્ય તે પછી બોચાસણુથી મિત્રે આવે અને દાદાની તબિયતના
અમારા બધા માટે હતું. ખબરઅંતર પણ આવે. અમે પ્રણામ કહેવડાવીએ તે
અમદાવાદમાં બીમાર પડયા અને બહાર નીકળવાનું પાછા બધાના ખબર પણ પૂછે. તેમની તબિયત હમણાં કંઇક
લગભગ અશક્ય થઈ ગયું. તેના થોડા દિવસ ૫લાં જ સારી છે. અને તેમના અવાજમાં પણ થોડી સ્પષ્ટતા આવી
દાદા ઘેર આવ્યા હતા અને હંમેશ મુજબ તેમને જમવાને
મેં આગ્રહ પણ કર્યો. તે જ દિવસે તેમને તાવ ચઢયે અને છે તેવું તે અઠવાડિયા પહેલાં જ ત્યાંથી આવેલા મિત્રોએ
જમ્યા વગર ઘેડ પ્રસાદ લઈ ચાલ્યા ગયા. દાદાની અમારો જણાવ્યું હતું.
ઘરની આ છેલ્લી મુલાકાત હતી. પાછળથી જયારે જ્યારે