SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ્રબુદ્ધ વન અને ઉપકૃત ઉપકારી આપણ' કર્યુ. વન કારે કાને ગમશે અથવા નહી ગમે ! તે મળવુ મુશ્કેલ છે. માનવીનું મન એવું વિચિત્ર અને અવળચડુ છે કે એના વત'ન વિષે અનુમાન કરવામાં જોખમ છે જ્યાતિષીની આગાહી કે હવામાનના વર્તારાની માફક ક્યારે એ ખાટુ ઠરે તે કહી શકાય નહીં! અપકાર કરીને માસ અણુમમા વહેરી લે એ સમજી શકાય એવી બાબત છે. પરતુ અણુગમા વહેારી લેવા માટે એ એકમાત્ર કારણુ તો નથી જ. માનહાનિ, સ્વાયમાં આડે આવવું, તેજોષ, અતિ નિકટતા આદિ ઘણાં સ્પષ્ટ અને સમજી શકાય તેવાં કારણા છે. મા બધાં ઉપરાંત ઘેાડી નવાઇ લાગે એવી એક વાત છેઃ ક્યારેક ઉપકાર કરવા જતાં પણ આવા અનથ થઇ જાય છે, કાઇ વ્યકિત પર આપણે ઉપકાર રીએ છતાં ય આપણે જેને રાષ વહેરી લઇએ એ ઝટ ગળે ઊતરે એવી વાત નથી. પરંતુ ઇર્ષ્યા, દ્વેષ, મહત્ત્વાકાંક્ષા, તેજોવધ આદિ ભાખતા જેમ અન્યની તિ દા કરવાનું કારણ છે તેમ કાષ્ઠના પર ઉપકાર કરવાથી એમની થતી સ્વમાનહાનિ, કે ધવાતા અહમ્ પણ એ માટેનું એક કારણ છે. અહી' મને સ્વ. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની એક વાત યાદ આવે છે, જેમાં આ ખામત એમણે સૂચક રીતે કહી છે. શ્વરચંદ્ર વિદ્યાસાગરને કાઇએ પૂછ્યું : 'એક સગૃહસ્થ કેમ આપની બહુ નિદા કરે છે? પ્રત્યુત્તરમાં એમણે કહ્યું : ‘મે’એમના પર એવા કાઇ ઉપકાર કર્યાં હાથ એવું મને યાદ નથી.' ર્યાં, દોષ, મહત્ત્વાકાંક્ષા, તેજોવધ, સ્વમાનાનિ આદિના કળણમાંથી મનને બહાર કાઢવું એ ખૂબ જ કપરું કાય છે. આપણે ત્યાં આત્મકથા લખવાના રિવાજ નથી. એની પાછળ એક સસ્કાર છે. કાઇ એક કામમાં એક વ્યકિતમાં દોષ જણાય તો ઢાંકવા, એની એખ ખુલ્લી ન પાડવી; તેનામાં ગાપિત રહેલા સદ્ગુણા કેમ વિકસે એવા પ્રયત્નેા કરવા; એ પ્રકારે ામ થતું હોય ત્યારે કે ત્યાર બાદ ખા કામગીરી તેના ખરા સ્વરૂપમાં જો કાઇ જાણે અને એ વાત ફેલાય તે મૂળ પ્રયત્નના હેતુ માર્યાં જાય. એટલે સામી વ્યક્તિ ગમે તેટલી અસામાજિક પ્રવૃત્તિ કરતી હાય તા પણ તેનું સ્વમાન જળવાય, તેના અહંભાત્રને આંચ ન આવે એ રીતે તે આપમેળે સદ્-માગે... વળવા પ્રેરાય એવું આપણુ’ વતન હાવુ જોઇએ, એવુ સામાજિક વાતાવરણુ, એવી સામાજિક આખાહવા હોવી જોઇએ. એવા સંસ્કાર આપણુને ગળથૂથીમાં મળ્યા છે. માનવી પાતે માનવી પે` જીવે અને બીજાને તે રીતે જીવવા પ્રેરે અને એ વાત છાની રહે એની આર મજા છે. વર્તમાન સમયમાં કે. ભૂતકાળમાં પૂરતા પ્રયત્ના છતાં માનવીના હૃદયનું પરિવત ન થયું નથી કે થતું તથી તેનું કારણુ અહીં પડેલું છે, જાહેરમાં કે સમાજમાં ઊતરી પડયા ના ભાવ આપણા પ્રગઢ-અપ્રગટ વતનથી સામી વ્યકિતમાં સાંન્ત થાય તે લાખ ઉપાય છતાં બધું ઠપ થઈ જાય છે. આપણે એને રાષ તા વહેરી લઇએ છીએ એટલું જ નહિ, પરંતુ ધ્યેયસિદ્ધિ પશુ થતી નથી. માનવીને સુધારવાની, એને સાચી દિશામાં વાળવાની અને વિકાસના પંથે મૂકવાની વાત એના લાભમાં હોવા છતાંય એ વાત બહાર પડવાથી કે પાડવાથી થતી સ્વમાનહાનિના કારણે આમ બને છે. કૃતજ્ઞતાની ભાવના ખીલી પન્નાલાલ ૨ શાહ તા. ૧૭-૮૪ ન હેાય તેવી અગર એવી ભાવના ખીલી હોય છતાં અહમ્ભાવના કારણે નિખાલસપણે એવી કૃતજ્ઞતા સ્વીકારવાની માનસિક તૈયારી ન હોવાના કારણે તેવી વ્યકિત આવુ. વતન કરે તે સહેજે સમજી શકાય તેવી ખાખત છે. જેની આત્મકથા કે જીવનચરિત્ર લખાય તેવી વ્યકિત તેા આવા કેટલાય સંધ'માંથી પસાર થઇ હોય. એનું યથાતથ આલેખન થાય અને એવા સૌંધ'ની સામી વ્યકિત જીવંત હોય તેા એના પ્રત્યે વ્યાપક અભાવ થાય અને જીવંત ન હેાય તા એમના વંશ-વારસદારામાં પરસ્પર વેરભાવ પ્રગટ થાય એવી સંભાવના લેખાય. સત્પ્રવૃત્તિ કરનાર તા પોતાના નિજાનă ખાતર એ કરતા હેાય છે. એટલે આવાં બધાં કારણેાસર ચરિત્રાલેખન નહીં થતું હોય એમ માની શકાય. અલબત્ત, એવા યથાતથ આલેખનથી કાઇને સત્ક્રમની પ્રેરણા મળતી રહે એવા હેતુથી જીવનચરિત્રા અને આત્મકથા લખાય એ જરૂરી ગણાય. પરંતુ એથી થતા લાભ કરતાં સૂક્ષ્મ રીતે ગેરલાભ થવાની સ’ભાવના વિશેષ મનાય છે. સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહને એમના પચાસ વર્ષ જેટલા જાહેર જીવનના દીધ'કાળનાં સંસ્મરણેા લખવાની, આ લેખકની જેમ શ્રેણી વ્યક્તિએ વિનતી કરી હતી. જાહેર સંસ્થાઓમાં કટાકટી સર્જાય એ વેળાએ કાંક હિંમતથી, કયારેક કળથી, કયાંક મુત્સદ્દીગીરીથી, કોઇ વખત સમજાવટથી ગ્રામ લીધું હોય એવા પ્રસગા અને અનુભવા ભવિષ્યની પેઢીને ઉપયાગી થાય એ હેતુથી આવી વિનંતી કરી હતી. પરંતુ સ્વ. ચીમનભાઇએ એવુ આલેખત કરવાની સ્પષ્ટ અનિચ્છા દર્શાવી હતી. એની પાછળ, ઉપર મેં આલેખી છે તેવી ભૂમિકા હરી એવુ' આ લેખકનુ' અધીન મતવ્ય છે. ઉપકૃત વ્યક્તિ પોતાની કૃતજ્ઞતા જાહેર કરે એવી ભાવનાથી ઉપકાર કરવા કાઇ નીકળે તેા તેના કાઇ કામમાં ભલીવાર હાતા નથી. ઉપકાર કરનાર પોતે કરેલાં સત્કૃત્યોની સમાજમાં જાહેરાત કરતા કરે તે ઉપકૃત વ્યકિત સ્વમાનહાનિથી એનુ વાંકુ ખાલતા કરે. માનવીય ગૌરવ જાળવવાને બદલે આપણુા વ્યવહારમાં, રોજી દા જીવનમાં, કુટુંબમાં કે સમાજમાં ઉપકાર કરનાર વ્યકિત મને જશરેખા નથી' એવી ફરિયાદ કરે તા સમજવુ કે તે પોતે કરેલાં સત્કાયના અનેિ'શું ઘટારવ કરતા કરે છે, માનવીની આવી વૃત્તિ-પ્રવૃત્તિથી જ આપણાં કૌટુ'બિક, વ્યાવહારિક અને સામાજિક સબંધો તંગ થયા છે, થાય છે. સંજોગવશાત્, વખાના માર્યો મુશ્કેલીમાં આવી પડેલી વ્યકિતને અન્યની સહાય લેવી પડે એ એની લાચારી છે. એટલે એમને કરેલ સહાયનાં કાર્યોં ગેતિ રહે એ પ્રુચ્છનીય છે. ાપણાં શાસ્ત્રામાં જમણા હાથે કરેલુ દાન ડાખે હાથ પણ ન . જાણે એ રીતે કરવાનું કહ્યું છે તે સૂચક છે. ઉપકૃત વ્યક્તિ પોતાની કૃતજ્ઞતા જાહેર કરે તે ઠીક, ન કરે તે એવી અપેક્ષા અનથ કરનારી છે એમ સમજવુ ૠટે, ઉપકૃત વ્યક્તિ સંજોગા અને મુશ્કેલીથી ઘેરાયેલી હાય છે. એ કૃતજ્ઞતા વ્યક્ત ન કરેતાએ ક્ષમ્ય છે, જ્યારે ઉપકાર કરનાર વ્યક્તિ પોતે કરેલા ઉપકારના ઢેરા પિટાવે તે! તે સમાજના વાતાવરણુને પ્રદૂષિત કરે છે અને એ ક્ષમ્ય નથી. કારણુ, એ સમજુ અને જવાબદાર માનવી છે. સયમપૂર્ણાંક, વિવેકપૂર્વ'ક વર્તવું' એ એની ફરજ છે. 8
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy