________________
–
તા
૧-૭-૮૪.
પ્રબુદ્ધ જીવન
‘મિશ્ર સરકાર : એક વિકલ્પ'
* સંકલનઃ ચીમનલાલ એમ. શાહ-કલાધર શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે શુક્રવાર, કહ્યું કે દેશમાં મિશ્ર સરકાર આવે અને જનતા પક્ષની જેવું તા. ૧૫-૬-'૮૪ ના સાંજના ૬-૧૫ કલાકે “ગ્રંથ' ના તંત્રી
ફરી ભંગાણ થાય તે શું? સારી-નિષ્ઠાવાન વ્યકિતઓને શ્રી યશવંત દેશીને મિશ્ર સરકાર : એક વિકલ્પ' એ
આપણે ચૂંટી કાઢવી જોઈએ. મિશ્ર સરકારને પ્રયોગ સફળ વિષય પર વાર્તાલાપ જવામાં આવ્યા હતા.
થાય તે જ, લેકશાહી ટકી શકશે. એમણે કહ્યું કે “આજે ભારતનું રાજકારણ એવા નાજુક સંધના મંત્રી શ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે તબકકામાં છે કે વર્તમાન સમયમાં જે ચૂંટણીઓ થાય, તે દિલમાં રહેલા ભયને ખંખેરી નાખે અને ખુમારીથી આગળ કેગ્રેિસ (આઈ) બહુમતી નહિ મેળવી શકે. સાથે વિરોધ પક્ષો આવે. દંભી અને સ્વાથી લોકોની ટોળાએ આ દેશનો સારી એવી બેઠકે મેળવી જશે, અને આ બધા વિરોધ પક્ષે કબજે લીધે છે તેનાથી દેશને બચાવવા સારા પ્રામાણિક , એકત્ર થઇ મિશ્ર સરકારની રચના કરી શકશે.
કાર્યકરોને આગળ લાવો. સને ૧૯૬૭માં ભારતનાં જુદાં જુદાં રાજ્યમાં જેમકે કેરલ,
પ્રમુખરથાનેથી શ્રી અમર જરીવાલાએ બેલતાં જણાવ્યું પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાં . મિશ્ર સરકાર અસ્તિત્વમાં
હતું કે ચૂંટણી આવે તે દેશમાં મિશ્ર સરકાર સિવાય કોઈ આવી અને તેમણે સારું શાસન કર્યું. ગુજરાતમાં જનતા વિકલ્પ હાલ જણાતું નથી. મિશ્ર સરકાર સારી રીતે શાસન મરચાની શ્રી બાબુભાઈની સરકારે નધિપાત્ર કામગીરી બજાવી
કરી શકશે. દેશના વિરોધ પક્ષે એકબીજાની હજુ વધારે હતી. ૧૯૭૭માં કેન્દ્રમાં આવેલ જનતા પક્ષની સરકાર આમ નજીક આવે તેવાં ચઢે ગતિમાન થઈ રહ્યાં છે. શ્રી જયંતિભાઈ જએ તે જુદા જુદા પક્ષની મિશ્ર સરકાર જ હતી. ભિન્ન
જગાભાઈ અને શ્રી અરવિંદ દેશીએ પણ આ વિષય પર ભિન્ન વિચારશ્રેણી ધરાવતા આ પક્ષે એક ન રહી શક્યા મંતવ્ય વ્યકત કર્યા હતા. , . અને તેમની આંતરિક ફૂટફાટથી આ સરકાર તૂટી તે દેશની
પ્રમુખ શ્રી અમર જરીવાલાએ શ્રી યશવંત દોશીને કમનસીબી ગણાય.
સુખડનો હાર પહેરાવી સ્વાગત કરેલ. પ્રારંભમાં શ્રી વિશ્વમાં કાંસ. ૫ જર્મની, ઈટાલી, જાપાન વગેરે દેશમાં , સુખેવભાઈ એમ. શાહે 'યશવંતભાઈને પરિચય આપ્યો મિશ્ર સરકારને પ્રયોગ થશે અને તે કપ્રિય બન્યા.
હતા અને શ્રી કે. પી. શાહે આભાર માન્યો હતો. : “કઈ પણ રાજકીય પક્ષના કાર્યકરોમાં નિરાશા-હતાશા ઉત્પન્ન થાય તે પક્ષનું અસ્તિત્વ ભયમાં આવી પડે છે.
સ ઘ સમાચાર ૧૯૫ર માં એક સમય એવો છે કે ગુજરાતમાં પ્રજા સમાજવાદી પક્ષ કોગ્રેસને વિકલ્પ બની શકે તેટલી શકિત ધરાવતે
% દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડની મુલાકાત : હતું. ઇ. સ. ૧૯૬૪ ના અરસામાં શ્રી અશોક મહેતા, સંઘના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ, “પ્રેમળ જ્યોતિ’નાં ઇશ્વરભાઈ દેસાઈ, જશવંત મહેતા, સનત મહેતા જેવા આ સં કે શ્રીમતી નિરખેન શાહ અને શ્રીમતી કમલબેન પક્ષના કાર્યકરો નિરાશ બની કાંગ્રેસમાં પ્રવેશ્યા. પરિણામે પીસપાટીએ આ સંસ્થાની મંગળવાર, તા. ૧૯-૬-૮૪ના આ શકિતશાળી પક્ષનું ગુજરાતમાંથી અસ્તિત્વ જ ભુંસાઈ રોજ મુલાકાત લીધી હતી અને ૫૦ પ્રજ્ઞાચક્ષુ બહેને એક ગયું. સત્તા માટે પક્ષ તેડનારાઓને એક રીતે જોઈએ તે વર્ષ માટે દત્તક લીધી હતી. આ બહેનના શિક્ષણ આદિ આ દેશમાં તોટો નથી. રાજકારણની સ્વચ્છતાને આવા લેકે જ ખર્ચ માટે રૂ. ૧૫૦૦૦ નો ચેક ‘સંધ” વતી શ્રીમતી વધુ કલુષિત અને ગંદી બનાવતા હોય છે.
મંજુલાબેન શાહે અર્પણ કર્યો હતો. શ્રી ચીમમલાલ જે. શાહે ' વર્તમાન સમયમાં દેશના નાગરિકોએ હવે વધુ જાગૃત પ્રાસંગિક વકતવ્ય રજૂ કર્યું હતું અને શાળાનાં આચાર્યા રહેવું ઘટે. જાગૃત નાગરિક જ આ દેશની લેકશાહી ટકાવી શ્રીમતી સ્મિતાને આભાર માન્યો હતો. આ પ્રસંગે એસ. શકશે. દેશમાં મિશ્ર સરકારનું શાસન આવે તે કોઈ પણ
એસ. સી.માં ઉત્તીર્ણ થયેલ ૬ પ્રજ્ઞાચક્ષુ બહેનને પારિતોષિક ખંચકાટ વિના તેને વધાવી લેવું જોઈએ.’
આપવામાં આવ્યાં હતાં.. આ વિષય પર બોલનારા અન્ય શ્રેતાઓ પૈકી માછ મ્યુ. * ચિલ્ડ્રન્સ હેમની મુલાકાત: કોર્પોરેટર અને “સંધના પુસ્તકાલય-વાચનાલયના ઉત્સાહી શનિવાર, તા. ૧૬-૬-૮૪ના રોજ સંધના મંત્રીશ્રી મંત્રી શ્રી હરીલાલ ગુલાબચંદ શાહે કહ્યું હતું કે મિશ્ર સરકાર ચીમનલાલ જે. શાહ, પ્રેમળ જયોતિ’નાં સંયોજક શ્રીમતી સારું શાસન કરી શકે તેને જીવતા જાગતા દાખલ નિ રખેન અને શ્રીમતી કમલબેને પીસપાટી. સંઘની કારોબારી મુંબઈ મ્યુ. કોરપોરેશન છે. કેરપેરેશનને વહીવટ જનતા - સમિતિના સભ્ય અને એક વખતના ઘાટકોપર વિભાગના પક્ષ, બીજેપી, ગેસ (એસ.) અને શિવસેનાએ સંયુકત રીતે કોર્પોરેટર, શ્રી હરિભાઈ શાહ અને સામાજિક કાર્યકર શ્રી ' કર્યો હતો, અને તે ખૂબ જ પ્રશંસાપાત્ર બન્યો હતો.
નટુભાઈ શાહે ચિલ્ડ્રન્સ હેમની મુલાકાત લીધી હતી. આ ' “સંધના મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું હતું
પ્રસંગે ચિલ્ડ્રન્સ હોમના વિદ્યાથીઓને કરી આપવામાં આવી કે મિશ્ર સરકારમાં મને શ્રદ્ધા નથી. કોઈ એક જ પક્ષની
હતી. આ કેરીની પ્રભાવનામાં શ્રી નાનજીભાઇ (બચુભાઈ) ને સરકાર સારું શાસન ચલાવી શકે.
મહ૬ ફાળો હતે. ચિલ્ડ્રન્સ તેમના ગૃહપતિ શ્રી કુલકણીએ ‘અભ્યાસ વર્તુળ'ના સંજક શ્રી સુધભાઈ એમ. શાહે
સૌનું સ્વાગત કર્યું હતું.