________________
પ્રબુદ્ધ જીવન
૪૬
એ ગુરુ, કહેવાય ? સમાજની સુધારણા ઘણા વખતથી અટકી પડી છે, તે કદાચ સવ' ક્ષેત્રે આવા નેતાઓને જ કારણે, પંજાબના સતા પણુ આવા શિષ્ય-અનુરાગી જ નીકળ્યા.
પણ માત્ર આજના ગુરુ પર જ આળ ચડાવવું ન્યાયી નહી' ગણાય. કદાચ ધમે' હું મેશાં આવું જ વલણ રાખ્યુ હશે, માણસ જાતના ઇતિહાસ ઉપર નજર નાંખતાં જણાય છે કે સુધાનાં મૂળ તરીકે નામચીન તેવાં જર, જમીન અને જોરૂ, એ ત્રણેયના સરવાળા કરતાં એકલા ધમે' વધુ યુદ્દો કરાવ્યાં છે, વધુ જાતે ગ્યા છે. માણસ સુસંસ્કૃત થયા પછી આ ઘટયાં હોય તેવી અ શા રહે; પરંતુ હીટલરના ગેસ-ચેમ્બરો કે આરબઇઝરાયેલના સતત ઝઘડા વી સાાખેતી આપતાં નથી. ભારત પાકિસ્તાનના ત્રડા તેનુ' જ પરોક્ષરૂપ છે, તે વળી લખનાનમાં એ પ્રત્યક્ષપણે જ દેખાય છે.
વિચારાની ખાણુ યશવત દાશી
સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ એક સ્વતંત્ર ચિંતક હતા. સ્વતંત્ર એ અથ'માં કે ગાંધીજી, શ્રીમદ્ રાજચન્દ્ર વગેરેના વિચારોથી પ્રભાવિત હોવા છતાં એમની ચિંતનની પદ્ધતિ એમની પોતાની જ 'હતી, જન્મથી સ્થાનકવાસી જૈન સ પ્રદાયના હોવા છતાં એમનું ધમ'ચિંતન વિશ્વના સર્વ ધર્માંના સારને આત્મસાત્ કરી શકે એવુ ઉદાર અને વ્યાપક હતુ. અને ચિંતક તરીકેનું એમનું સૌથી વધુ દેખાઇ આવે તેવું અને વાચકને તરત ખેચે તેવુ લક્ષણુ એમની વિશ્લેષણાત્મક કે ચિંતનાત્મક-પદ્ધતિમાં રહેલુ હતુ. આ પદ્ધતિએ તેમણે રાજકારણુ, ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજવિચાર, સાહિત્ય અને વ્યક્તિ એવાં અનેક વિષયવસ્તુ ઉપર લેખન કર્યુ” હતું. ‘સમયચિતન’માં એમના રાજકારણુ-અને બંધારણ વિષેના લેખાને બાકાત રાખીને તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, સામાજિક પ્રશ્નો, પુસ્તકા અને વ્યતિક્ષેા વિષેના લેખે લેવામાં આવ્યા છે. ચાર લેખા છેવટની માંદગીને બિછાનેથી એમણે પોતાના શારીરિક, માનસિક, આત્મિક અનુભવે વિષે લખાવ્યા, જે આ પુસ્તકમાં છેલ્લે આપવામાં આવ્યા છે.
પુસ્તકના પહેલા જ લેખ ‘મારી જીવનદૃષ્ટિ' એંશી વષ'ની વયે' આપેલે,જેમાં પેાતાના જીવન'નના અત્યંત નિખાલસ ચિતાર છે. એમાં ખાટા દાવા નથી તેમ ખોટી નમ્રતા પણ નથી. જેટલી સરળતાથી તેઓ ‘મારી ચિત્તાત્તઓ ઉપર સારી પેઢું મારા કાબૂ છે. જીવનમાં સંયમ મતે સ્વાભાવિક છે.' એમ કહે છે એટલી જ નિખાલસતાથી ‘શરીર હવે થાકયુ છે. નિ`ળતા વધતી જાય છે. દેહ હવે સાધન રહેવાને બદલે અધન હોય એમ લાગે છે.' એમ પણ લખે છે. સમગ્ર લેખ જાણે કાઈ ખીજા માણસે ચીમનભાઇના મનનું તટસ્થ વિશ્લેષણુ કરી આપ્યું હોય એવી વસ્તુલક્ષી (ઓબ્જેકિટવ)
પતિએ લખાયા છે.
તા. ૧-૭-૮૪
સામાન્ય માસ
ધૂમ'ની શોધ જ ખરું જોતાં માણુસને કાષ્ટ તત્ત્વથી કરીને સીધી રેખા પર ચલાવવા માટે થઇ હશે. પરંતુ માણુસ જાણે એ જાણી ગયા હોય તેમ હ્રદય ઉપરથી બુદ્ધિના જો હઠાવવા નથી માગતા. કાંઇક નખળી ક્ષણે હૃદય સ્વતંત્ર થઈ જાય તેટલું જ, બાફી લાંબા ગાળાની ચેાજના તાર બુદ્ધિ જ ઘડે છે. માટે ધમ' એ ક્રિયાકાંડ જ છે અને તેથી એ પૂરાં થાય ત્યારે પાછે એના પર બુદ્ધિ જ કબજો જમાવે છે આથી જ માણસને જોડવા માટે બનાવેલી યેાજના જ કયારેક સબંધે તેાડવામાં તીવ્રતાથી લાગી જાય છે. કાઇ આશા છે આવા પ્રસ ંગોનાં પુનરાવત નાથી બચવાની ? મેં ત્રીભાવનુ પવિત્ર ઝરણું બધાનાં હૈયામાં વહે અને સકળ વિશ્વનુ શુભ ચાય તેવી ભાવના ક્રમ ફેલાવશુ ? કાણુ ફેલાવશે ?
-અસ્તુ
એવા જ અંગત પૃથકકરણના છેલ્લા ચાર લેખા છે. મૃત્યુને ખિાને પડેલા માણસને શા શા વિચાર આવે. રાગની વેદનાના કેવા અનુભવાં થાય, જીવન-મૃત્યુ–ધમ' વિષેની શ્રદ્દા પર શી અસર થાય એનુ પણ એવુ જ વસ્તુલક્ષી પૃથકકરણુ આ લેખામાં આપણને મળે
સમા ગ્રંથ
છે. માણસ જાગ્રતાવસ્થામાં મૃત્યુની નજીકમાં નજીક્રાં સુધી જઇ શકે તે આપણે જાણતા નથી. પણ ચીમનભાઇએ મૃત્યુની ઠીક ઠીક નિકટ પહોંચીને જાગ્રતાવસ્થા જાળવી રાખી અને એ જાગૃતિના ઉપયોગ એ અનુભા આપણતે સમજાવવામાં કર્યાં એ એમની ઉત્કૃષ્ટ રુચિનું પરિણામ છે. આ પાંચ લેખે ચીમનભાઇના આધ્યાત્મિક વારસેા છે.
પુસ્તકના ૫૧ લેખામાંથી આઠ લેખ કેટલીક મહાન વ્યક્તિ વિષેના છે. શ્રીમદ્ રાજચંદ્ર, મુનિશ્રી સતાલ, જયપ્રકાશજી, ઢેબરભાઇ, કસ્તુરભાઇ લાલભાઇ, ૫. સુખલાલજી, લેડી પ્રેમલીલા ઠાકરશી અને શાન્તિપ્રસાદ જૈન ઉપરની એમની નોંધા એ વ્યકિતઓના વ્યકિતત્વનુ હાદ' પકડે છે. એ વ્યક્તિ અંગેની પ્રચલિત ઉકિતઓના પુનરાવત'નમાં એમને રસ નથી.
સાહિત્યમાં પણ ચીમનભાઇ બિનલોકપ્રિય થવાના ભાગે કે સમય સાથે નહિ ચાલનારા ગણાવાને ભાગે પણ પોતાને પ્રામાણિક મત વ્યકત કરતાં અચકાયા નથી. મણિલાલ નભુભાઇનું આત્મવૃત્તાંત અને મૈત્રેયીદેવીનુ ‘ન હુન્યતે' વાંચીને એમણે જે પ્રતિસાદ આપ્યા છે તે આનુ પ્રમાણુ છે. હેનરી મિલર વિષેની એમની નોંધ (સાહિત્યનું વાંચન) પણ એમની નિખાલસતાને નમૂને છે. હારલાલ ગાંધી' પુસ્તક વિષે એમણે પ્રગટ કરેલા વિચારો (એક મનોવૈજ્ઞાનિક સમસ્યા) આપણને પણ વિચારગ્રસ્ત કરી દે છે.
અંગત આચાર કે વ્યવહાર વિષે પણ પાતાના મનની વાત ચીમનભાઈ સ્પષ્ટતાથી કરે છે. તપશ્ચર્યાં અને ‘ઉત્સવ’ લેખમાં પેતે જૈન મુનિ રામયદ્રજીના ૭૯ ઉપવાસના પારણાને પ્રસ ંગે સુરેન્દ્રનગર કેમ ગયા અને જેને કેટલાક લેક્ટ ખાટા ખચ કહે છે, તેવા પ્રસંગમાં શા માટે ભાગ લીધેા તે પ્રશ્નના પ્રબુદ્ધ જીવન' દ્વારા જાહેર ઉત્તર આપ્યા છે. એમના વલણ સાથે વાચક સંમત થાય કે ન થાય, પણ એમણે તા જરાયે દિલચારી સિવાય પેાતાનું વલણ રજૂ કર્યુ છે.
અંગત પ્રસંગે કૈં અનુભવા ઉપરાંત પણ અનેક સામાજિક તાત્ત્વિક પ્રશ્ને વિષે તેમણે ઊંડું', સ્વત ત્ર, આપણુને વિચારવા પ્રેરે તેવુ ચિંતન પ્રગટ કર્યું" છે, કાઇ પણ વિચારપ્રેમી માણુસને આ પુસ્તક વિચારાની ખાણ જેવુ લાગશે ગરવી ગુજરાત', લંડનમાંથી સાભાર)
O