________________
પ્રથ૯ જીવન
-
શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટ આયોજિત તૃતીય જ્ઞાનસત્ર ' સાચા અર્થમાં જ્ઞાનસત્ર
* કૃષ્ણવીર દીક્ષિત " (ગયા અંકથી પૂરું)
અને માતા કેટલાં બધાં પુત્રવત્સલ છે.તે એમના વકતવ્ય દરમિયાન ના શત્રુંજય વિહાર ટ્રસ્ટ આયોજિત તૃતીય
જાણવા મળ્યું. તેમણે કહ્યુંઃ માતા મને કહે છે: “તું આનંદમાં - જ્ઞાનસત્રના પ્રથમ દિવસે તા. ૨૦-૧૨-૧૯૮૩ના રોજ
રહે તે મારો મોટો આનંદ છે. હું તને સુખી જેઉં એથી મળેલી પ્રથમ અને દ્વિતીય બેઠકનો વૃત્તાન્ત “પ્રબુદ્ધ
વિશેષ હું કાંઈ ઇચ્છતી નથી.” તમે જ કહે મારા ઉપર માના -જીવન’ના તા. ૧-૪-૧૯૮૪ના અંકમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યા
કહેવાની કેટલી બધી અસર થઈ હશે? આજે બાળકને, છે. આજે જ્ઞાનસત્રની તા. ૧૧-૧૨-૧૯૮૩ ને રોજ સવારે
યુવાનોને તેમનાં માતાપિતાને પ્રેમ તે મળે છે, પણ તે શરતી -અને બપોરે મળેલી ત્રીજી અને એથી એ બે બેઠકેનો વૃત્તાન્ત
પ્રેમ મળે છે. સંતાન ઉપર મા–બાપને પ્રેમ, બિનશરતી જ -અહીં રજૂ કરવામાં આવે છે.
હોવો જોઈએ. શરતી પ્રેમ બહુ ગરબડ ઊભી કરે છે, ત્રીજી બેઠક જીવનભારતી (ટિમલિયા વાડ, નાનપુરા
વિશ્વાસ સાથે આગળ જવા મને મા તરફથી. બિનશરતી પ્રેમ સુરત)ના વિશાળ હોલમાં મળી હતી. આ બેઠકના વકતા
મળે છે તે મારી મેટી મૂડી છે. મારા પિતા હું દસ વર્ષને હુતા સુપ્રાસદ્ધ તત્વચિંતક ફાધર વાલેસ. પ્રમુખપદે હતા
હતા ત્યારે ગુજરી ગયેલા. ૮ વર્ષનો હતો ત્યારે મને -ડા. કુમારપાળ દેસાઈ. વ્યાખ્યાનો વિષય હતા યુવાનો ન્યુમોનિયા થયે. ત્રણ મહિના પથારીમાં કાઢયા. માને મારા અને વડાલા.”
શિક્ષણ બાબત ચિંતા થઈ. પિતાએ તેને ચિંતામુકત રહેવા ફાધર વાલેસ કેટલા બધા લોકપ્રિય વકતા છે તેને સૂચવ્યું. વીસ દિવસમાં મને અભ્યાસ પૂરો કરાવ્યું. તેમને - હમ દાજ હાલમાં, હાંલના દ્વારા આગળ તથા હાલની બહાર મારા ઉપર વિશ્વાસ હતા તે મોટી વાત છે. માબાપ દીકરા સેઠસ જામેલી ચિકાર મેદની ઉપરવા મળતા હતા. આ ઉપર વિશ્વાસ રાખે તે દીકરા ખીલે. આપણું છોકરાઓ કામ સુપ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય શ્રી બાપાલાલ ગ. વેદ્ય, જેમનું
તે કરે છે. વર્ગમાં આપેલું લેસન તેઓ પૂરું કરે છે. પણું -આગલ જ દિવસે નિધન થયું હતું તેમના આત્માન સહુએ
લેસન પૂરું થયું એટલે કામ પૂરું થયું? નિશાળમાં આટલું ભણ્યા ભિા થઈ મોન સ્મરણાંજલિ આપ્યા પછી ત્રીજી બેઠકના આરભ
એટલે કામ પૂરું થયું? એન્જિનિયર થવા માટે ગાત સારું
જોઈએ. ગણિત અધર વિષય છે. સ્કૂલમાં શિક્ષક એક થયા હતા. મુબઈ જૈન યુવક સંઘના પ્રમુખ અને “પ્રબુદ્ધ જીવનના
દાખલો ગણવે તે ઘરમાં છોકરાએ દસ દાખલા તંત્રી તથા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા ડો. -રમણલાલ શાહ ફાધર વાલેસન સાવસ્તર, ઘણે સરસ પાચય
ગણવા જોઈએ. મારા જીવનમાં પ્રામાણિકતાના “આપ્યા. સ્પેનમાં જન્મેલા, સ્પેનિશ ભાષા બોલતા, કેશર વયમાં
સંસ્કાર સિંચાયા છે. અમારું કુટુંબ સામાન્ય હતું. ઓફિસના મન કેથલિક પાદરી તરીકે દીક્ષા પામેલા, ભારતમાં આવી,
કામ સારુ મેટર મળેલી પણ મને, મારાં બાને કે મારા ભાઈને ગુજરાતમાં વસી સવાઇ ગુજરાતી થઈને રહલા, ઇતિહાસ
મારા પિતાએ ઓફિસની મેટરમાં પગ સુદ્ધાં મૂકવા દીધે -અને ભારતીય સંસ્કૃતિના ઊંડા અભ્યાસ કરી ચૂકેલા ગુજરાતી
નથી. મારા બાપુની ઓફિસની મેટરમાં હું કદી બેઠે. નથી, “જન કરતાં પણ વધુ શુદ્ધ ગુજરાતી ભાષા બોલા શક્તા અને
પ્રેમને સંસ્કાર ઘણું મટે છે. ઘણો બળવાન છે. માબાપને સરલ શુદ્ધ ગુજરાતી ભાષામાં પિતાના વિચાર વ્યકત પણ
દીકરા ઉપર પ્રેમ તે હોય. સાથે જ પણ હોય છે. દીકરાને કરી શકતા ફાધર વાલેસ કેવું ત્યાગમય જીવન જીવી રહ્યા છે
માબાપ પ્રત્યે પ્રેમ અને આદર હેય સાથે ષ પણ હોય. આ બોનું સરસ ચિત્ર છે. રમણલાલ શાહે ઉપસાવ્યું. ડો. કુમાર
વાત વિરોધાભાસી લાગશે, પણ સાચી છે. પરંતુ પ્રેમ અને "પાળ દેસાઈને પરિચય અપાયા બાદ તથા શ્રી બાબુભાઈ
ષ એકી સાથે હોય ત્યારે બહુ તકલીફ થાય છે.. કેજરીવાળાએ ફાધર વાલેસનું પુષ્પહારથી તથા શ્રી રતનચંદ
મા-બાપને નાણાવટીએ ડે. કુમારપાળ દેસાઈનું પુષ્પહારથી સન્માન કર્યા
ફાધર વાલેસે ઘણું કુટુંબમાં થેડા, થા દિવસે વસી પછી ફાધર વાલસે પિતાનું વ્યાખ્યાન આપવું શરું કર્યું * મેળવેલા રસપ્રદ અને ચક્ષુઉધાડ અનુભવોમાંથી મા-બાપ છે . ફાધર વાલેસ
અને સંતાને વચ્ચે પ્રેમ અને ષ ઉભય મિશ્રિત તેમણે કહ્યું? ગઈ કાલને અહીં આવ્યો છું. વહેલું
સંબધના ઘણા દાખલા આપ્યા. તે સાંભળવા જેવા
હતા. તેમણે કહ્યું “ઘણીવાર માબાપ દીકરાના હિતમાં -આવવું વસુલ થઈ ગયું. કાલે યુવાનો અને વડીલે મને મળવા
અમુક પગલું ભરતાં હોય છે. દીકરો તે, સાચી રીતે સમજી આવ્યા. મેં એમને પૂછ્યું: “આવતી કાલે મારે પ્રવચનમાં
શકતા નથી ત્યારે માબાપ પ્રત્યે એના દિલમાં દોષ જાગે છે. -શું કહેવું” યુવાને કહ્યું: “એમને કહેજે અમારા ઉપર
માબાપે આ, સમજવું જોઈએ. એક નાના છોકરાને દિલમાં થગ્ન માટે દબાણ ન કરે” હું બધાને વાત કહું છું. બેલું
એકાએક એમ વસી જાય કે મારાં માબાપ મને ઘરમાંથી કહી છે તે અનુભવે બોલું છું.”
મૂકે છે તે માટે થતાં એના દિલમાં માબાપ પ્રત્યે દ્વેષ અને - ફાધર વાલેસ પિતાના કુટુંબમાં થયેલા સ્વાનુભવ કહ્યા. તિરસ્કારની લાગણી ન જાગે તે બીજી કઈ લાગ જાગે એમના સંસ્કારનું બાણ એમણે સ્વીકાયુ પોતે કેવા માતwાત છે. માબાપે સંતાનોની વાત માંકળવી જોઇએ અને અમને