SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ : યુના છાન ઈ: સ. ૧૯૫૮માં સ્વ. ટી. જી. શાહનું અવસાન થયુ ત્યારે ચંચળબાએ જે ધેય અને સમતાં બતાવ્યાં છે તેનુ દસ્ય' નજર સામેથી કયારેય નહિ ખસે. સ્વ. ટી. જી. શાહની સૂચનાનુસાર શમય પ્રસંગે કાઈ રોકકળ કરવાની નહોતી. સીદડીમાં બેસવા આવનાર દરેકને તરત માળા આપવામાં આવતી. એ ગણીને જેને જ્યારે જવું હોય ત્યારે જાય. કાઈ વાતચીત નહિ કે દુઃખ કે શાકના કાઇ ઉદ્ગારો નહિ. શાંત, સહજ, નિમળ વાતાવરણને સૌને અનુભવ થતા. એ દિવસેામાં પૂ. ચ’ચળખા, કૅચનબહેન તથા એલિવરભાષ્ટની સાથે અમારે એમને ધેર ફરી કેટલાક દિવસ રહેવાનુ થયું. શતાવધાની સ્વ. ટી. જી. શાહનાં કેટલાંક લખાણા ગ્રંથરૂપે પ્રગટ કરવાની ચાજના થઈ અને એનુ કામ મને સોંપાયું. જીવનદણ' નામનું એ પુસ્તક પ્રગટ થયુ. એમાં સ્વ. ટી. જી. શાહ અને સ્વ. ચંચળખાના જીવનની શ્રેણી વિગતા આપવામાં આવી છે. એ પ્રસંગે સ્વ. ચંચળખાના જીવનની કેટલીક વિરલ 'ધટનાઓનું સ્મરણ તાજું થયું હતુ. તેમનુ જીવન સુખી ‘અને શ્રીમંતાઇથી સભર હતું. પરંતુ ધણા લખા સમય સુધી સતાનેાની બાબતમાં દુ:ખ હતુ. એક પછી એક સાત બાળકો થયાં, પણ બધાં અલ્પાયુ ખની વિદાય થર્યાં. પછી આઠમું સતાન તે દીકરા કાન્તિ અને નવમુ સત્તાન તે ક ંચનબહેન. પરંતુ તેમાં પણ દીકરા કાન્તિ કિશોરાવસ્થામાં મૃત્યુ પામ્યા. જીવનની બધી આશા જાણે કે છીનવાઇ ગઇ. પોતાના એક પછી એક એમ આઠ સતાનોનાં અવસાન નજર સામે જોવાની વેદના તે જેમણે અનુભવી હોય તે જ વધુ સમજી શકે. દીકરાના અર્વસાન પછી શાહરૃપતીનુ સાદું અને સંસ્ક્રારી દાંપત્યજીવન વિશેષ સાદાઈ અને સમાજસેવા તરફ વળ્યું. પોતે વાંથી ખાદી પહેરતાં હતાં. સફેદ ખાદીનાં ઘેાડી જોડ કપડાંથી વધારે કપડાં પાસે ન રાખવાના ખનેએ નિયમ કર્યાં. ચંચળાએ પગમાં ચંપલ ન પહેરવાની પ્રતિજ્ઞા કરી. ચામાસામાં પણ છત્રી ન વાપરવાના અને પલળતાં જવા-આવવાના નિયમ કર્યાં. રાજના કેટલાક લાક ગરીબ અને મધ્યમ વર્ગના લેાકાની સેવા કરવા માટે આપવાના નિશ્ચય કર્યાં. સ્વ. ચંચળખાના જીવન ઉપર બે મહાન વિભૂતિઓના પરમ પ્રભાવ પડયા છે: (૧) મહાત્મા ગાંધીજી અને (ર) પૂ. સંતખાલજી. ગાંધીજીએ સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રીય ચળવળ ઉપાડી તેની સાથે સમાજસુધારાની પ્રવૃત્તિઓ પણ ચાલુ કરી. એ દિવસે માં ખાદીના પ્રચારકાય માં ચંચળબહેને ધણુ મહત્ત્વનું કાર્ય કર્યુ. ૧૯૩૦ના એ દિવસેા હતા. ચ’ચળમહેને ગાંધીજી પાસે વ્રત લીધુ` કે ધરેલરે ફરીને રોજ ખાદીની સાળ સાડી વેચવી. એ માટે તેઓ રેધરે જતાં અને અહેનાને મિલનું કાપડ છાડી ખાદી પહેરવા સમજાવતાં. આ ધણું કપરું કામ હતું. પરંતુ તેઓ રાજનુ કામ રાજ પૂરુ કરતાં જ. કેટલીકવાર સાડી વેચવામાં બહુ જ શ્રમ પડતા. મોડી રાત થઈ જતી. એક દિવસ માલવિયાજીએ જમનાલાલ અજાજને આ વાત કરી અને પછી સૂચના આપી કે ચંચળઅહેન પાસેથી જે સાડીઓ ન વેચાય તે રાજેરાજ ખરીદી લેવી કે જેથી એમને વ્રત પૂરું કરવામાં ખૂહુ કષ્ટ ન પડે.’ ચચળબહેનને કાને આ વાત આવી. એમણે માલવિયાજી તથા જમનાલાલજીને કહ્યુ', આ રીતે અમે તમને સાડીઓ વેચાતી આપીશ નહિ મે ગાંધીજી પાસે માત્ર સાડીઓ વેચવાનુ વ્રત લીધુ 2 તા. નથી પરંતુ સાળ બહેનેાના ધરમાં ખાદીની સાડી પહેોંચાડવાનુ વ્રત લીધું છે.’ આ રીતે ખાદીની ફેરી કરતાં કરતાં ચ ચળબહે અનેક અહેનાના સપકમાં આવ્યાં. તેમનાં સુખ-દુ:ખની વાતે જાણી. ખાદીની ફેરીની સાથે સમાજસેવાની ધૂન એમને લાગી. ચંચળખા ઘણીવાર કહેતાં કે મહાત્માજીના પ્રતાપે જ મારામાં આટલું બધું કામ કરવાની શક્તિ આવી છે. સ્વ. ટી, જી. શાહ પેાતાના વેપાર અર્થે કેટલાક સમય ક ચીમાં રહ્યા હતા. એ સમયે ત્યાં વિદ્યાવિજયજી મહારાજ પધાર્યાં હતા. એમના સદુપદેશથી કરાંચીમાં કેટલાંક સુધારાન કાર્યાં થયાં હતાં. એ વખતે કેટલાક તાંત્રિકા પોતાની ઉપર". સનાને માટે કાળી ચૌદશની મધરાતે સ્મશાન જઇ પશુઓનો ખલિ ધરાવતા. આ હિંસા અટકાવવા માટે વિદ્યાવિજયજી મહારાજે ઉપદેશ આપ્યા. પણ મધરાતે સ્મશાનમાં મારીઓ વચ્ચે જવાની હિ'મત કોણ કરે? પરંતુ ટી. જી. શાહ અને ચ'ચળબહેને એ બીડું ઝડપ્યું. પિ ટિંગના એ જમાના હતા. ચંચળબહેને કેટલીક ચળવળા પિકેટિંગનું કામ કર્યુ હતુ. તે બીજી કેટલીક બહેનાને લઇડ સ્મશાનમાં પહોંચી ગયાં. આખી રાત તેઓએ સ્મશાનમાં પિકેટિંગ કર્યું. એમની આ વાતના સમાચાર પ્રસરી જવાને કારણે કાઈ અધેરીએ ત્યાં આવ્યા જ નહી. કાળી ચૌદસની રાતે ગામની બહાર સ્મશાનમાં રહેવુ' એ જમાનામાં પુરુષ માટે પણ જો કિંઠેન હતુ' અને સ્ત્રીઓ તો સ્મશાનમાં જતી નહતી, તેવે સમયે ચંચળબહેને ધણી નીડરતા દાખવી હતી. સ્વ. ટી. જી. શાહનાં અવસાન પછી ચ ચળમહેન પાંતાના બધા સમય લાકસેવાનાં કાર્યોંમાં આપ્યા. એ માટે તેમણે પૂ. સંતબાલજી મહારાજ પાસેથી પ્રેરણા લીધી હતી; એમના સદુપદેશથી એમણે મુબઇમાં મધ્યમ વર્ગની બહેનોને રાજી મળી રહે એ આશયથી માતૃસમાજ' નામની સસ્થા સ્થાપી. આરંભમાં ચાર બહેનો સાથે એ કામ શરૂ કર્યુ હાયે અનાવેલી શુદ્ધ એવી ખાદ્યસામગ્રીઓ-ખાખરા, પાપડ, વડી મસાલા, અથાણાં ઇત્યાદિ વેચવાનું ચાલુ કર્યુ. ચંચળબહેનની પ્રતિષ્ઠા એટલી મોટી હતી અને ખરીદનારને શુદ્ધ અને વાજબી ભાવે મળતી આ ચીજ વસ્તુઓની માંગ એટલી વ વધતી ગઈ કે દિવસે દિવસે વધુ બહેને તેમાં જોડાતી ગઈ. ક્રમે ક્રમે છેવટે સાથી વધુ બહેનને તેમાં રાજી મળવા લાગી. આર્-મહિને લગભગ પાંચેક લાખ રૂપિયાથી વધુ રકમ તે બહેનેાને રાજી પેટે ચૂકવાવા લાગી. વળી સંસ્થાએ પોતાન માલિકીનું મકાન પણ બનાવ્યું અને વેચાણુકેન્દ્રો પ વધાર્યાં. માતૃસમાજ' એટલે ચંચળબાનુ સાકાર થયેલુ સ્વપ્ન તે સવારથી તે રાતના નવ-દસ વાગ્યા સુધી આ પ્રવૃત્તિ માટે કામ કરતાં રહ્યાં. એના આનદ અને ઉત્સાહથી એમની તબિયત પણ સારી રહી. ચંચળબહેન લગભગ નેવુ વર્ષ ની ઉ’મરે પણ ‘માસમાજ'ની પ્રવૃત્તિ માટે પોતાના મકાનની પાંચ ઊંચા દાદરની રાજ ચઢઊતર કરતાં હતાં. માસમાજની પ્રવૃત્તિઓના વિકાસ જોઇને શરીરબળની સાથે પ્રેમનુ આત્મબળ પણ ખીલ્યું હતું. સ્વ. ચંચળબાના જીવનમાં ત્યાગ અને સયમની અનેતિ સુવાસ હતી. યુવાન વયે એમણે શ્વેત ખાદીનાં વસ્ત્ર ધારણ કરવાનુ અને ઘરેણાં નહી પહેરવા વ્રત લીધુ હતુ. માછ પગમાં ચંપલ ન પહેરવાના વ્રત ઉપરાંત પોતાના ભાઇના અવસાન.. (વધુ માટે જીઆ પાતુ ૧૮૬)
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy