________________
gd. No. MH. By/South 54 olence No. : 37
‘પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ વર્ષઃ ૪૫ ૪ અંક : ૧૮
प्रबुद्ध भवन
પદેશ માટૅ શિલિંગ ૬૦
મુંબઈ જૈન યુવક સૌંઘતુ મુખપત્ર : પાક્ષિક છૂટક નકલ રૂા. ૧૦૦
સુબઇ તા. ૧૬-૧-૮૪ સાષિક લવાજમ રૂા.ર૦
તંત્રી : રમણલાલ ચી. શાહ સેવામતિ સ્વ. ચંચળબહેન
* રમણલાલ ચી. શાહ
મહાત્મા ગાંધીજી, પડિત મનમેાહન માલવિયા, જમનાલાલ બજાજ, સ્વ, વિદ્યાવિજયજી મહારાજ, સતબાલજી અહારાજ વગેરે દિવંગત મહાપુરુષોએ જેમનાં કઠિન વ્રત, સેવાકાયે†, ત્યાગ, સયમ, ધૈય', પરગજુપણું અને નીડરતાની જીત કરે પ્રશંસા કરી હતી એવાં સનિષ્ઠ કાર્ય કર સેવામૂર્તિ શ્રીમતી ચંચળબહેન ટી.જી. શાહનુ' દર વર્ષની વયે તા. ૩૦મી ડિસેમ્બરના રોજ મુંબઇમાં અવસાન થયુ. એમના અવસાનથી ગાંધીજીના માર્ગ દર્શન હેઠળ સમાજસેવાની તાલીમ પામનાર અને પૂજ્ય સ્વ. સંતબાલજીની પ્રેરણાથી વિવિધ પ્રકારનાં સમાજસેવાનાં કાર્યો હાથ ધરનાર એક સનિષ્ઠ મહિલા ત્યાય કરની આપણને માટી ખાટ પડી છે. એમણે સ્થાપેલી માતૃસમાજ' નામની સંસ્થાની બહેનોને તે જાણે પોતાની ઋગી માતા ગુમાવ્યાં જેવુ' દુઃખ થયું છે. અમારા મુખઈ જૈન યુવક સલે એક ભૂતપૂર્વ' સમિતિ સભ્ય અને અનુસરણીય જાય કાં ગુમાવ્યાં છે. સ્વ. ચંચળબહેન અમારા જૈન યુવા 'રસ'ધની કાર્યવાહક સમિતિનાં વર્ષોં સુધી સક્રિય કાર રહ્યાં હતાં. એમના પતિ સ્વ. ટી. જી. શાહે પણ જૈન યુવક
ધને સમિતિના સભ્ય તરીકે ઘણા લાંબા સમય સુધી પોતાની સેવાઓ આપી હતી. ચ'ચળબહેન પ્રતિ વર્ષ સંધની પયુ ષષ્ણુ ખ્યાખ્યાનમાળા પ્રસંગે ફંડ માટે ઝોળી લઈ દરવાજે ઊભાં રહેતાં. યુવક સંધને આર્થિક રીતે સબળ બનાવવામાં ચંચળ'અહુને વર્ષો સુધી ખૂબ ઉત્સાહ અને તમન્નાથી કાર્ય કર્યુ" હતું.
આ
સ્વ. ચંચળબહેન અને સ્વ. ટી. જી. શાહનું નામ મુબઇના જૈન સમાજમાં સવિશેષ જાણીતું છે. પાયની વિસ્તારમાં ટી. જી. શાહુ બિલ્ડિંગ ખૂબ જાણીતુ છે. શાહ‘પતી વ્યસનમુકિત અને સંસ્કારી સંયમના પ્રચાર માટે ખૂબ પ્રશંસા પામેલું પોતાની માલિકીના પાંચ માળના ઊંચા મકાનની એક આખી દીવાલ ઉપર ચા, ખીડી, પાન, તમાકુ ઋગેરે વ્યસનાથી મુકત રહેવા માટેની ઉપદેશાત્મક કવિતા આટા અક્ષરે લખેલી રહેતી, જે જતા-આવતા રાહદારી કે બસ સ્ટોપ પર ઊભેલા માણસે વાંચી શકે. એવા કેટલાયે આણુસા આ કવિતા વાંચીને પોતાના જીવનમાં થયેલા પરિવતનના એકરાર સ્વ. ટી. જી. શાહ અને સ્વ. ચંચળબૃહન પાસે આવીને કરી ગયા હતા.
11. સ્વ. ચંચળબહેન અને સ્વ. ટી. જી. શાહના પરિઅયમાં હુ ૧૯૫૦માં આવ્યા હતા.
માતાપિતા
તુલ્ય
૭
એ વડીલેાને હું ખા અને આપુજી કહીને માલવતા. પહેલવહેલા જ્યારે એમને ઘેર ગયા ત્યારે ધરમાં પ્રવેશતાં પહેલાં જ ખેડ વહેંચાયું : આ ધરમાં ચા તથા ખીડી-સિગા રેટ પીવાની મનાઇ છે.' પેાતાની આ સૂચનાનુ. તેઓ ક પાલન કરતાં. પાતાને ધરે આવેલા મહેમાનને તેઓ ચા પીવડાવતાં નહીં, પરંતુ મારા જેવા અનેકના સ્વાનુભવની એ વાત છે કે આા અને બાપુજીનું આતિથ્ય એટલું ઉષ્માસભર રહેતું અને દૂધ-દહીની અને ખીજી એટલી બધી સરસ વિવિધ વાનગી મહેમાનને ધરવામાં આવતી, કે ચાનું સહજ વિસ્મરણુ થઈ જતું.
ટી. જી. શાહ અને ચચળબહેનનુ ધર અટલે જાણે ક્રાયમનું અતિથિગૃહ. ચાર માળ સુધી ભાડે આપેલા મકાનમાં પોતે પાંચમે માળે રહે. એમનુ ધર બહુ વિશાળ નહિ, પશુ હૃદયની વિશાળતા એટલી કે કામની રહેવા-ખાવાપીવાની તકલીફ્ની વાત જાણે કે તરત પોતાને ઘરે આગ્રહપૂર્વ’ક રહેવા માટે ખેાલાવે. ખારેમાસ એમને ઘરે મહેમાના હોય. પૂરા વાત્સલ્યભાવથી સદાય હસતે ચહેરે તે મહેમાનાની સરભરા કરતાં હોય.
પૂ. બા અને બાપુજીના અમારા ઉપર અનહદ ઉપકાર હતા. ઈ. સ. ૧૯૫૩માં અમારાં લગ્ન થયા પછી અમને જ્યારે રહેવા માટે ધરની તકલીફ હતી ત્યારે એ અરસામાં ચંચળબહેન અને ટી. જી. શાહ પેાતાનાં દીકરી-જમાઇ કંચનબહેન તથા એલિવરભાઇને મળવા આફ્રિકા જવાના હતાં. અમારી તકલીફની વાત જાણી એમણે પોતાનુ ઘર છ મહિના માટે અમને રહેવા આપ્યું હતું. રહેવા ધર તા આપ્યું, પણ વિશેષતા તે એ હતી કે ધરના બધા જ ખાટાની ચાવીએ અમને સોંપી હતી, અને એમાંથી જે કાઈ વસ્તુ વાપરવી હોય તે માટે બધી જ છૂટ આપી હતી. સામેથી પોતાના ઘરે રહેવા ખાલાવીને એમણે અમારામાં જે વિશ્વાસ મૂકયા તેથી અમે આનાશ્વય અનુભચ્યું. પરંતુ વાત એટલેથી ન અટકી. સ્વ. ટી. જી. શાહુ મને પેાતાની ખેન્કમાં લઈ ગયા અને પેાતાના ખાતામાં મારી સહી દાખલ કરાવી અને કહ્યું કે પૈસાની જયારે પણ જરૂર પડે ત્યારે પોતાના ખાતામાંથી વાપરવાની અમને છુટ છે. સ્વ. ચંચળબા અને સ્વ. ટી. જી. શાહના ધરમાં અમને એમનાં સતાનાની જેમ રહેવા મળ્યુ એ અમારા જીવનના એક મહત્ત્વના યાદગાર પ્રસંગ છે.
-