________________
,
પ્રવ્યુહ જીવન
તા.૧- તે સંઘર્ષરત માનવતાને પિતાની પાસે લાવવા માટે વખતે- '' ભકતની જેમ જાતિભેદની નિંદા કરે છે. રામાનંદે કહ્યું હતું વખત પિતાના સંદેશવાહકેને આ ધરતી પર મોકલે છે. ,
જાતિ પાંતિ પૂછે નહિ કોઈ - શીખોની દષ્ટિએ નાનક ઈશ્વરની વાણી છે જે આધ્યાત્મિક - હરિ કે ભજે સો હરિકા હોઈ. ઉન્નતિ માટે આત્માને જગાડે છે. હિન્દુ સંતો અને
નાનકે હિન્દુઓ અને મુસલમાનોને નજીક લાવવા પ્રયત્ન મુસલમાન સૂફીઓએ ગુરુમાં દઢ આસ્થા પ્રગટ કરી છે. સૂફી
કર્યો. એમનું જીવન અને એમને ઉપદેશ બને કેમ વચ્ચેની એક ધર્મશિક્ષક, પીરની આવશ્યકતા પર ભાર મૂકે છે.
એકતા અને મૌત્રીના પ્રતીક જેવાં હતાં. એક લેકપ્રચલિત પીર દીક્ષિત વ્યકિતને પ્રાર્થના અને ધ્યાનની પ્રક્રિયામાં પદ્યમાં કહેવાયું છે: માર્ગ બતાવે છે. ગુરુ મનુષ્ય હોય છે, દિવ્યલેકના પ્રાણી
ગુરુ નાનક શાહ ફકીર, ' ' નથી, તેમની પૂજા ન થવી જોઈએ. ગુરુ ગોવિંદસિંહે કહ્યું છે
હિન્દુકા ગુરુ, મુસલમાન પીર કે “જે કોઈ મને ભગવાન સમજે છે, તેનું અવશ્ય સત્યાનાશ નાનકના શાંતિપ્રેમી અનુયાયીઓને લડાયક અને ચેહ - થશે. તે ઈશ્વરને એક સેવકમાત્ર છું.’
સંપ્રદાયમાં પરિવર્તિત કરનાર છઠ્ઠા ગુરુ હરગોવિંદ અને આપણે એ માર્ગ ઉપર ચાલવું જોઈએ જેના પર ચાલીને
દસમા ગુરુ ગોવિંદસિંહ હતા. દસમા ગુરુએ શિષ્ય (શીખોના, સંતએ ઇશ્વર સાથે સીધો સંપર્ક પ્રાપ્ત કર્યો છે. નાનક
યુવા સમુદાયને અર્ધ સૈનિક બિરાદરીમાં બદલી દીધા, જે માટે કહે છેઃ ચોગ એ કાંઈ શરીર પર ભસ્મ લગાડવી એ
અમુક વિશિષ્ટ પ્રતીક હતાં. સાથોસાથ તેમના રક્ષણ મા
ગુરુએ અમુક પવિત્ર વ્રતથી દીક્ષિત કયાં. નથી, કાનમાં કુંડળ પહેરી લેવો અને દાઢી મુંડાવી દેવી
૧૬૬૯ વર્ષના પ્રથમ દિવસે ગુરુ ગોવિંદસિંહે પિતાના તથા શંખ ફૂક એ પણ રોગ નથી. પરંતુ યોગ તે
પાંચ અનુયાયીઓને દીક્ષા આપી, જેઓ પંજ પિયા”. અપવિત્રતા અને ગંદકીની વચ્ચે પણ નિર્મળ રહેવું એ છે.' નાનક હિન્દુઓ અને મુસલમાન બનેની ઔપચારિકતાના
નામે પ્રસિદ્ધ થયા. એમને ગુરુએ એક નવી બિરાદરીની
દીક્ષા આપી, જેને “ખાલસા” (ખાલિસ કે શુદ્ધ) કહેવામાં આલોચક હતા. નાનક કહેતાઃ “કઈ મૂર્તિની પૂજા કરો,
આવ્યું. આ પંજ પિયામાં એક શિષ્ય બ્રાહ્મણ, એક ક્ષત્રિય, તીર્થયાત્રા કરે, નિર્જન જગ્યાએ વસવાટ કરે, છતાં પણ
અને બાકીના નીચી જાતિના હતા. આ રીતે એમણે સામાજિક તમારું મન અપવિત્ર રહે, તો એ બધી પૂજા અને યાત્રા
એકતા પર ભાર મૂક્ય. એ બધાએ એક જ માલામાં મરેલ ફેગટ છે. જો ઇચ્છતા હે કે તમારે ઉદ્ધાર થાય તે
જળ પીધું, એમને નવાં નામો આપવામાં આવ્યાં છે. કેવળ સત્યની પૂજા કરે. કેદની સાથે દુશ્મનાવટ ન કરે. ઇશ્વર બધાનાં હૃદયમાં વિરાજમાન છે. જયાં ક્ષમા છે,
નામની પાછળ “સિંહ” શબ્દ જોડવામાં આવ્યું. એમણે
પાંચ કકારાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી. કેશ રાખવા ત્યાં ખુદ ઇશ્વર છે.”
કેશમાં કંઘી (દાંતિ) રાખવે, કડે પહેરે, કરછ પહેરવું, જયારે અછત રંધાવાએ ગુરુ નાનકને અહિંસા વિશે
અને કિરપાણ સાથે રાખવી. એક નવી લિપિ ગુરમુખી, ન પૂછયું ત્યારે નાનકે જવાબ આપ્યો :
ધર્મગ્રંથ ગુરુગ્રંથ સાહિબ, આરાધના માટે નવાં કેન્દ્રો (તીય), (૧) કોઈનું ખરાબ ન વિચારે. આ વિચારની અહિંસા છે. આ રીતે નવાં ધર્મ પ્રતીક અને કર્મકાંડોએ શીખ મને, (૨) કોઈને કડવા વેણુ ન કહે. આ વાણીની અહિંસા છે.
નવો ધર્મ તે નહિ પણ એક ન સંપ્રદાય તે બનાવી દે, (૩) કેઈના કામમાં અડચણ ઊભી ન કરે. આ કમની દીધો. જે ચીજ હિન્દુ ધર્મમાં મતભેદ રાખનાર સામે, અહિંસા છે.
દેલનરૂપે શરૂ થઈ હતી, તે હવે નવા ધમંરૂપે બહાર આવી. (૪) જો કોઈ માણસ તમારી બૂરાઈ કરતે હેય, તો તેને
પરંતુ, એ દુર્ભાગ્યની વાત છે કે જે અવરોધોને ઉખેડીને, ક્ષમા આપે.
ફેંકવા માટે શીખ ગુરુઓએ આટલી મહેનત કરી, હવે તેને (૫) શારીરિક, માનસિક અને આત્મિક તિતિક્ષા (સહન
ફરીથી ઊભા કરવામાં આવી રહ્યા છે. જે અનિષ્ટ આચારોની શીલતા) ને અભ્યાસ કરો.
સામે શીખ ગુરુઓએ વિરોધ કર્યો હતો તેમાંથી ઘણુ બધા . (૬) પ્રાણ આપીને પણ બીજાઓનાં દુઃખ દૂર કરે.
આચાર શીખ સમાજમાં ધીરે ધીરે આવી રહ્યા છે. આદિ નાનક અને તેમના અનુયાયીઓ કર્મ અને પુનમના ગ્રન્થમાં તે ચિરંતન સત્ય ભાવનાની તાજગી અને, સિદ્ધાંતમાં માને છે. શીખ પણ પિતાના પૂર્વવત્તા વૈષ્ણવ ધર્મનિષ્ઠાને ઉત્સાહ સાથે પ્રસ્તુત કરવામાં આવેલ છે.
કેણુ બચાવશે ?—ધર્મ ?
હ, પરેશ ૨, વૈદ્ય ગયા મહિનામાં બનાવની બે સાંકળેએ ભારતના સામ્પ્રત દરમિયાન બહુ ન મળ્યા ! ઊલટું, માત્ર નામ પૂછીને મારી તેમ જ ભાવિ સમાજજીવનના સંદર્ભમાં ધમેં ભજવવાના નાંખવાની નવી, આગળ પડતી રીત અમલમાં આવી. એફ. ભાગ બાબત આશાભંજક (Hopeless) છા૫ મન ઉપર મુસ્લિમ સજજન આ સમાચારથી ખૂબ વ્યથિત હતા. મૂકી. એક તે મહારાષ્ટ્રનાં કોમી રમખાણોની અને બીજી આવીને કહે કે હું તે સત્યનારાયણની પૂજામાં જઈને પંજાબના આંદોલનના છેલ્લા તબકકાના બનાવની.
બેસનારો માણસ છું-પણ મારા નામથી એ કયાં સામાન્ય રીતે આવા પ્રસંગોએ લખવા જેવા કેમી ખબર પડશે ? જે મારનારાઓ હિન્દુ હોય અને ચિત્રએખલાસના કિસ્સાઓ છાપાંઓને મળી આવતા હોય છે. ગુપ્તના ચોપડાની વાતમાં માનતા હોય તો મૃત્યુ પછી તેવા અપવાદરૂપ “સજજનો’ મુંબઈ-ભીવંડીમાં આ તફાને ઇશ્વરના દરબારમાં શું જવાબ આપશે તેની કલ્પના કરતા જ