SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Ro ४० પ્રબુદ્ધ જીવન સંઘનું પ્રકાશન સમચિંતન’નુ અવલાકન (‘સમયચિ‘તન' : લે. સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ, વિક્રેતા: નવભારત સાહિત્ય મંદિર, મુખઇ અને અમદાવાદ પૃષ્ઠ ડિમાઈ ૨૦૮, રૂા. ૩૦/-) સમયેાચિત ચિંતન મેં જયન્ત પયા શાહ, સ્વ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના લેખાને ગ્રંથસ્થ આવિષ્કાર: ‘સમયચિ તન' નામે સુલભ કરી આપનાર મુંબઇ જૈન યુવક સલ તથા તેના સૌંપાદા સશ્રી રમણુલાલ પન્નાલાલ શાહ અને ગુલાબ દેઢિયાના આભાર માનવા જોઈએ કે તેમણે ‘પ્રબુદ્ધ જીવન' માં શ્રી ચીમનમાઇએ લખેલા લેખામાંથી વિષ્ણુામણુ કરીને ચીમનભાઇની જીવનષ્ટિના પરિચય કરાવ્યે. ‘એક રીતે વિચારીએ તે બધા માણુસની જીવનદૃષ્ટિ, અધા લેાકાને માટે હ ંમેશાં રસપ્રદ નીવડે જ એવા ` ક્રાઇ નિયમ નથી, પરંતુ ચીમનભાઇ જે વ્યક્તિત્વ લઈને આ સંસારમાં જીગ્યા, જે સામાજિક્તાથી એમણે જીવનના પ્રાપ્ત ધર્માંનુ વહન કર્યુ. અને જે વીતરાગભાવે શરીરનું સમાપન કર્યુ” એ ઘટના એમની જીવનદૃષ્ટિ સમજવાનું નિમ ત્રણ આપે તેવી છે. - સમચિંતન'નાં ૨૦૮ પાનાંઓમાં સામગ્રોનું વૈવિધ્ય ઝાઝુ” નથી. એમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બનાવાનુ વિશ્લેષણુ નથી, આર્થિક-સામાજિક-રાજકીય સમસ્યાઓનાં દલદલ ઉધાડીને એનાં નિરાકરણાચી ધતી જડીબુટ્ટીએ નથી. પરંતુ એ નથી તેના અસેસ યતા નથી, કારણ કે અહી એમણે બધી સમસ્યાઓના કારણભૂત મનની અને એવું મન ધરાવતા માણુસની વાત કરી છે. એ વાત કાઇ મનોવૈજ્ઞાનિક કરેલા નથી પશુ ઉધાડી આંખ ફરનારા જીવનસાધક કરેલી છે તેથી એ વિશેષ પૃથ્ય લાગે છે. આ પુસ્તકમાં લેવામાં આવેલા એકાન લેખાનાં કેવળ મથાળાં જોઇએ તેા પણુ લેખકના અંતરગના અણુસાર આવી જાય. લેખકનું નામ દીધા વિના, થેાડાંક મથાળાં વાંચી સભળાવીને થાડા જાણકાર એવા ત્રાતાતે, કહા, આ ક્રાનુ' પુસ્તક હોય એમ લાગે છે?” એવા સવાલ પૂછ્યામાં આવે તા ચાર-પાંચ નામેમાં કાઇ શ્રેાતા કિશારલાલ મશરૂવાળાનું નામ આપે ા આશ્ચર્ય પામવા જેવું નથી. પરંતુ એવી સરખામણીમાં ખેચી જવાનું અહીં જરૂરી નથી. કા પોતાના પચાસેક વર્ષના સામાાંજક અને સાવ'જનિક · જીવનની કમાણી એમણે લેકપ્રીત્યર્થે ખુલ્લી મૂકી છે. સામાન્ય જનજીવન શ્રેયાથી કેમ બની શકે એ ચીમન– છે. ભાઇની સતત ખેાજના વિષય દેખાય પણ શ્રેયામાગી જીવન સદાચારના પાયા ઉપર ઊભુ` ન હોય તાં તે ટકાઉ નીવડતુ' નથી એમ આપણે સહુ જાણીએ છીએ, પરંતુ સદાચાર એટલે શુ? એવા પ્રશ્નને મુદ્દાખલ કરવાને આવે ત્યારે આપણી મતિ મૂઝાઈ જાય છે. ચીમનભાઇને આવી મૂઝવણ સતાવતી દેખાતી નથી. એક નિષ્ઠાવાન શિક્ષકની જેમ એ શીખવે છે. શીખવે છે એમ નહીં, બલકે ઘુંટાવે છે. એમનુ આ શિક્ષણ પંડિતાને આંજી નાખવા માટે નથી પણુ સરેરાશ મનુષ્યને મૂઠી ઊ ંચે બનાવી શકાતા હાય તા તેવા મનાવવા માટે છે: કાઇને દુઃખ આપીને કાઇ કાળે સુખી થવાતું નથી. આ અનુભવતા વિષય છે. બીજાને સુખ આપીને, આપણને સુખ મળે છે. સુખ આપવાથી વધે છે, દુઃખમાં ભાગ પડાવવાથી તે ઓછું થાય છે. આ પ્રમાણે વર્તન થતુ નવી, કારણુ કે સાચા સુખનું આપણને જ્ઞાન કે અનુભૂતિ નથી. સુખાભાસને સુખ માની લીધુ છે. સાચા સુખનાં ત્રણ લક્ષણા છે. એક, તે કોઇ દિવસ દુ:ખમાં ન પરિણમે, ખીજું આપણા કહેવાતા સુખ માટે ખીજાતે દુ:ખી કરવાં ન પડત હાય..અને અંતે, સાચા સુખમાં મનની શાન્તિ અને સ્વસ્થતા હોય.' આ ભાવનાથી જે આચાર ઘડાય તેનુ નામ સદાચાર. આ ભાવના ભૂત કરવા માટે જો આચાર ધડતા જઇએ તા ત્યાગ, દાન, કરુ?, પરોપકાર, મંત્રી જેવા આચારે અનિવાય' બનવાના, સદાચારના આ પાયા છે. ચીમનભાઇની શાળા નિર'તર ચાલે છે જેમાં સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સારિત્ર્ય એ ઉપાસ્ય ઉદ્દેશો છે. આ રત્નત્રયી ઉપર જે જીવનની માંડણી ન હોય એવા જીવનનુ મૂલ્ય શુ? –એ આ પુસ્તકના લેખાના પ્રધાનસૂર છે. શ્રી ચીમનભાઇને આ આલાપ છેડવાની પ્રેરણા મુખ્યત્વે જૈન ધમ'માંથી મળી છે તેમ છતાં બૌદ્ધ ધર્મ', વૈદક ધમ' એમને સહેજે પરાયા લાગતા નથી. પેાતાની વાતના સમથ'નમાં કે કોઇક મુદ્દાને આલેાકિત કરવામાં એમણે ગીતાના છૂટથી ઉપયાગ કર્યાં છે. આ બૃહતા, આ વિશાળપણું એ બ્રાહ્મણુત્વ છે. પેલુ સ્થુળ જનાધારી અને કમ કાંડી બ્રાહ્મણુંપણ નહી પણ બ્રહ્મમાં વિહાર કરનારું બ્રાહ્મણુત્વ. શ્રમણુ અને બ્રાહ્મણુ એ તેના 'સુભગ સંયાગ એમનામાં થયા એ પ્રદાન કદાચ એ જમાનાનુ હોય અને ગાંધીજીનુ પણ હોઇ શકે મહાવીર, માકસ', મહાત્મા' નામના લેખમાં એ કહે છે કે: ગાંધી, મહાવીરના સાચા અનુયાયી હતા. મહાવીરના ધમને તેમણે દીપાવ્યા છે અને સાચે જ વિશ્વધમ ખનાવ્યા છે. મહાવીરના સ યમધમ' ગાંધીએ પૂરા સ્વીકાર્યો છે. અહિંસાને પરમ ધમ' તરીકે સ્વીકારી છે. ગાંધી મેાક્ષમા'ના પથિક હતા અને અહિંસા, સંયમ અને તપ માક્ષમાગ' છે. એમ દૃઢપણે માનતા અને તે પ્રમાણે જીવન જીવ્યા. છતા મહાવીર અને ગાધીમાં ફેર પણ છે. મહાવીરના પંથ વ્યકિતગત માક્ષના, સ ંસારત્યાગનો ધમ' છે, તેમાં લેકસગ્રહની પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિ વધારે છે. ગાંધી કમ'યોગી હતા. સંસારમાં રહીને લેાકકલ્યાણની પ્રવૃત્તિને તેમણે મેક્ષમાગ' માન્યો. ગાંધીએ અહિંસાને ધણી વ્યાપક બનાવી. અહિંસક સમાજની રચના કરવાની હામ ભીડી, મહાવીરના ધમ'માં ઉપસંગે સહન કરવાનુ છે. ગાંધીએ હિ ંસક માગે', અસહકાર અને સત્યાગ્રહથી, અન્યાયના પ્રતિકારની નવી રીત દુનિયાને ખતાવી. અનાસકત કમ યોગમાં અહિંસાને મધ્ય(વધુ માટે જુએ પાતુ ૩૯ ૩) માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક ૩ શ્રી ચીમનલાલ જે. ૯ સુબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૨૯૬ : મુદ્રણુસ્થાન : ફ્રેન્ડ પ્રિન્ટ, જગન્નાથ · સર તા. ૧૬-૬-૮૪ પ્રકાશન સ્થળ : ૩૮૫ સરદાર વી. પી. રા, ગિરગામ, સુબઇ - ૪૦૦૦૦૪ શેઠ ઊંડ, 10
SR No.525969
Book TitlePrabuddha Jivan 1984 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1984
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy